SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર કર્મગ્રંથ પમ ભાગ-૩ એકેન્દ્રિય ૨૭૭. ઉચ્ચ ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર ઉચ્ચ ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૩ ૪/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૧૪ ૨/૩ સાગરોપમાં અસની પંચેન્દ્રિય ૧૪૨ ૬/૭ સાગરોપમ. ૨૭૮. નીચ ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય? ઉત્તર નીચ ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૩ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૭૯. દાનાંતરાય આદિ પાંચ કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર દાનાંતરાય આદિ પાંચ કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૭ સાગરોપમાં બેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy