SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ સવ્વાણ વિ લહુ બંધે ભિન્નમુહૂ અબાહ આઉજિટ્સેવિ । કેઈ સુરાઉ સમં જિણ મંતમુહૂ બિતિ આહાર ૩૯૫ ભાવાર્થ - સઘળી પ્રકૃતિઓનો જે જઘન્ય બંધ છે તેનો અબાધાકાળ અંતરમુહૂર્તનો હોય છે. આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિનો પણ અબાધાકાળ અંતરમુહૂર્તનો હોય છે. દેવાયુષ્યની જધન્ય સ્થિતિની જેમ જિનનામકર્મનો જઘન્ય સ્થિતિબંધ કહેવાય છે. આહારડ્રિંકનો જઘન્યબંધ અંતરમુહૂર્ત ન્યૂન પણ હોય છે. ૩૯૫. ૨૮૦. આયુષ્યકર્મમાં ઉત્કૃષ્ટ તથા ધન્ય સ્થિતિબંધનો અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર અંતરમુહૂર્તનો પણ હોય છે. ૨૮૧. આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધના અબાધાકાળનાં કેટલા ભાંગા થાય ? કયા કયા ? ઉત્તર ચાર ભાંગા હોય છે. તે આ પ્રમાણે ૧. ૨૮૨. ૭૩ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ અબાધાકાળ. ૨. આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ જઘન્ય અબાધાકાળ. 3. આયુષ્યની જધ યસ્થિતિ ઉત્કૃષ્ટ અબાધાકાળ. આયુષ્યની જધન્ય સ્થિતિ જધન્ય અબાધાકાળ. ૪. જિનનામકર્મની જઘન્ય સ્થિતિબંધમાં કાંઈ મતાંતર છે ? કઈ રીતનો ? Jain Educationa International ઉત્તર જિનનામકર્મની જઘન્ય સ્થિતિબંધમાં મતાંતર છે. તે આ પ્રમાણે દેવાયુષ્યકર્મની જઘન્ય સ્થિતિ જે ૧૦ હજાર વર્ષની કહેલી છે તે પ્રમાણે મતાંતરે જિનનામકર્મની જઘન્ય સ્થિતિ પણ કહેલી છે. ૨૮૩. આહારકશરીર- આહારકઅંગોપાંગ નામકર્મની જધન્ય સ્થિતિ મતાંતરે કેટલી હોય ? For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy