SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪. કર્મગ્રંથ પમો ભાગ-૩ ઉત્તર એક અંતરયુહૂર્ત ન્યૂન સ્થિતિબંધ જાણવો એમ કેટલાંક આચાર્યો કહે છે. સત્તરસ સહિયા કિર ઈગાણુપાણુમિ હૃતિ ખુરૂભવા સગતીસ સયતિહાર પાણ પુણ ઈગ મુહુર્તામિ ૪૦ પણસઠિ સહસ પણ સય છત્તીસા ઈગ મહત્ત ખુરૂભવા ! આવલિયાણ દો સય છપ્પના એક ખુભવે ૪૧ ભાવાર્થ - એક શ્વાસોશ્વાસમાં સત્તર ભવથી અધિક ક્ષુલ્લક ભવો થાય છે. ૩૭૭૩ એક મુહૂર્તમાં શ્વાસોચ્છવાસ થાય છે. એક અંતરમુહૂર્તની અંદર ૬૫૫૩૬ ક્ષુલ્લક ભવો થાય છે એક લુલ્લક ભવમાં ૨૫૬ આવલિકા થાય છે. ૨૮૪. એક શ્વાસોશ્વાસમાં કેટલાં ક્ષુલ્લક ભવો થાય? ઉત્તર સત્તર ભવોથી અધિક ભવો થાય છે. ૨૮૫. એક મુહૂર્તમાં કેટલા શ્વાસોચ્છવાસ થાય? ઉત્તર ૩૭૭૩ શ્વાસોચ્છવાસ થાય છે. ૨૮૬. એક મુહૂર્તમાં લુલ્લક ભવો કેટલાં થાય? ઉત્તર ૬૫૫૩૬ ફુલ્લક ભવો થાય છે. ૨૮૭. એક સુલ્લક ભવમાં આવલિકા કેટલી થાય? ઉત્તર ૨૫૬ આવલિકા થાય છે. ૨૮૮. કુલ્લક ભવનું આયુષ્ય ક્યા શરીરવાળા જીવોને વિષે ન હોય ? ક્યા ગ્રંથોના આધારે ? ઉત્તર ભગવતી સૂત્રના આધારે ક્ષુલ્લક ભવનું આયુષ્ય ઔદારિક શરીરવાળા જીવોને વિશે હોય છે. કર્મ પ્રકૃતિ શાસ્ત્રનાં આધારે ઔદારિક શરીરવાળાં તિર્યંચો અને મનુષ્યોની જઘન્ય આયુષ્ય સ્થિતિ શુલ્લક ભવે ગ્રહણ કરાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy