SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ C કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૮૯. ક્ષુલ્લક ભવનું આયુષ્ય મતાંતરે ક્યા જીવોને વિષે હોય ? ઉત્તર : તાંતરે આવશ્યક સૂત્રનાં આધારે ક્ષુલ્લક ભવનું આયુષ્ય વનસ્પતિ જીવોમાં જ હોય છે. અવિરય સમ્મો તિસ્થં આહાર દુ ગામરાઉ ય ૫મત્તો । મિચ્છઠ્ઠિી બંધઈ જિદ્ઘ ઠિŪ સેસ પયડીયં ॥૪૨॥ ભાવાર્થ - અવિરતિ સમ્યદ્રષ્ટિ જીવો, જિનનામકર્મની આહારકષ્વિક તથા દેવાયુષ્યની, પ્રમત્તાભિમુખ અપ્રમત્તયતિ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે બાકીની પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. ૪૨ ૨૯૦,જિનનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરે ? ઉત્તર : અવિરતિ સમ્મદ્રષ્ટિ જીવો કરે છે. ૨૯૧. જિનનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્યા પ્રકારનાં અવિરતિ સમ્યદ્રષ્ટિ જીવો કરે ? ઉત્તર જે જીવોએ પહેલાં નરક આયુષ્યનો બંધ કરેલ હોય ત્યાર બાદ ક્ષયોપશમ સમક્તિની પ્રાપ્તિ કરેલ હોય અને તે સમક્તિનાં કાળમાં જિનનામકર્મની નિકાચના કરેલ હોય તેવા જીવને આયુષ્ય પૂર્ણ થતાં મિથ્યાત્વાભિમુખ લેશ્યા પેદા થાય ત્યારે જિનનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે. ૩૫ ૨૯૨. આવા જીવોને શા માટે ગ્રહણ કરેલ છે ? ઉત્તર ક્ષાયિક સમ્યષ્ટિ જીવોને નરકમાં જતાં જે સંકલેશ હોય છે તેના કરતાં આવા જીવો જે ગ્રહણ કરેલ છે તેમાં સંકલેશ વધારે હોય છે તે કારણથી આવા જીવો ગ્રહણ કરેલ છે. અંગોપાંગનો ઉત્કૃષ્ટ ઉત્તર આહારક શરીર તથા આહારક અંગોપાંગની ઉત્કૃષ્ટ સ્થિતિ અપ્રમત્ત યતિ જીવો કરે છે. ૨૯૩. આહારક શરીર, આહારક સ્થિતિબંધ કોણ કરે છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy