SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૭૧ જીવો ૨૭૪.દુસ્વર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ | જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર ગુસ્વર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમાં બેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમાં ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૭૫. અનાદેય નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર અનાદેય નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમાં અસન્ની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૭૬. અયશ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર અયશ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૩ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૩ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસત્ની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. જીવો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy