________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૭૧
જીવો
૨૭૪.દુસ્વર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ |
જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર ગુસ્વર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૨/૭ સાગરોપમાં બેઈન્દ્રિય
૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૧૪ ૨/૭ સાગરોપમાં ચઉરીન્દ્રિય
૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૭૫. અનાદેય નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ
જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર અનાદેય નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય.
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૮ ૪/૭ સાગરોપમાં અસન્ની પંચેન્દ્રિય
૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૭૬. અયશ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ
જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર અયશ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય.
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૭ ૧/૩ સાગરોપમ તેઈન્દ્રિય
૧૪ ૨/૩ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૮ ૪/૭ સાગરોપમ અસત્ની પંચેન્દ્રિય
૨૮૫ ૫/૭ સાગરોપમ.
જીવો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org