SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૭૨. સાધારણ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ૭૦ ઉત્તર સાધારણનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૯/૩૫ સાગરોપમ ૬ ૩/૭ સાગરોપમ ૧૨ ૬/૭ સાગરોપમ ૨૫ ૫/૭ સાગરોપમ ૨૫૭ ૧/૭ સાગરોપમ. જો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૭૩.અસ્થિર અશુભ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર : અસ્થિર અશુભ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૭૪. દુર્ભાગ નામકર્મનો ઉત્કૃષ્ટ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર દુર્ભાગનામર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ. સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ Jain Educationa International આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy