SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૬૯. સ્થાવરનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર : સ્થાવર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૭૦. સૂક્ષ્મ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ચઉરીન્દ્રિય અસી પંચેન્દ્રિય ઉત્તર સૂક્ષ્મનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો . ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૯/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય ૬ ૩/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૨ ૬/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૫ ૫/૭ સાગરોપમ ૨૫૭ ૧/૭ સાગરોપમ. અસન્ની પંચેન્દ્રિય ૨૭૧. અપર્યાપ્ત નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર : અપર્યાપ્ત નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૯/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય ૬ ૩/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૨ ૬/૭ સાગરોપમ ૨૫ ૫/૭ સાગરોપમ ૨૫૭ ૧/૭ સાગરોપમ. Jain Educationa International ૬૯ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy