SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૨૬૬. જિનનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર જિનનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે હોતો નથી. ર૬૭. ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય? ઉત્તર ગસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૬૮.સ્થિર-શુભ-સુભગ-સુસ્વરદય-યશ-નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો | હોય ? ઉત્તર સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આદેય-યશ-નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૧/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૩ ૪/૭ સાગરોપમ ૭ ૧/૩ સાગરોપમ ચઉરીન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૧૪૨ ૬/૭ સાગરોપમ. તેઈન્દ્રિય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy