SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૫૩ સુહુમ નિગોઆઈ ખણપૂજોગ બાયર ય વિગલ અમણમણા | અપજ લહુ પઢમ દુ ગુરૂ પજજહ-સિ-અરો અસંખગુણો અપા . અપજાત સુક્કોસો પજજ જનિઅર એવ પઠાણા અપજેઅર સંખગુણા પરમડપજ બિએ અસંખનુણા ૫૪ ભાવાર્થ - સૂમ નિગોદ (લબ્ધિ અપર્યાપ્તા)નો પહેલા સમયે અલ્પયોગ. તે થકી બાદર એકેન્દ્રિય અપર્યાપ્તા, વિલેન્દ્રિય અસત્ની તથા સન્ની પંચેન્દ્રિયનો, પહેલા સમયે જઘન્ય યોગ અસંખ્યાતગુણો હોય, તે થકી પહેલા દ્રિકનો ઉત્કૃષ્ટ યોગ, તે થકી પહેલા દ્રિકનો પર્યાયાનો જઘન્ય યોગ અને ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે અસંખ્ય ગુણો હોય આપડા તે થકી અપર્યાના ત્રસનો ઉત્કૃષ્ટ યોગ, પર્યાતા ત્રસનો જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો હોય. એ પ્રમાણે (સૂક્ષ્મ એકેન્દ્રિયદિ ચૌદ જીવન ક્રમે) સ્થિતિનાં સ્થાનો કહેવા. ત્યાં અપર્યામા કરતાં પર્યાયાના સંખ્યાતગુણા કહેવા. પરંતુ અપર્યાપા બેઈન્દ્રિયને વિષે અસંખ્યાત ગુણા કહેવા પો. ૫૯૮. સૂક્ષ્મ નિગોદ લબ્ધિ અપમાનો જઘન્ય યોગ કેટલો હોય ? ઉત્તર સૂક્ષ્મ નિગોદ લબ્ધિ અપર્યાપ્ત જીવોનો ઉત્પત્તિનાં પહેલા સમયે જઘન્ય યોગ સર્વ જીવો કરતાં અલ્પ હોય છે. પ૯૯. બાદર નિગોદ અપર્યાપાનો જઘન્ય યોગ કેટલો હોય ? ઉત્તર સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા જીવો કરતાં બાદર અપર્યામા નિગોદ જીવોનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૦૦. બેઈન્દ્રિય અપર્યાપ્ત જીવોનો જઘન્ય યોગ કેટલો હોય? ઉત્તર બેઈન્દ્રિય અપર્યાપ્ત જીવોનો જઘન્ય યોગ બાદર અપર્યાપા એકેન્દ્રિય જીવો કરતાં અસંખ્યાતગુણો અધિક હોય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy