SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ જધન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૪૫૧. ત્રીજા (નારાચ) સંધયણનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? (અર્ધનારાચ) સ્થિતિબંધ કોણ કરે ? કેટલાં કેટલાં હોય ? ઉત્તર : નારાય સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૪૫૨, ચોથા સાદિ, અવ સાદિ, અધ્રુવ સાદિ, અપ્રુવ સાદિ, અવ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અપ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અવ સાદિ, અવ ૧૧૯ ઉત્તર : અર્ધનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ Jain Educationa International સંધયણનો તથા જઘન્યાદિ બંધના ભેદો ઉત્કૃષ્ટ-જઘન્ય સાદિ, અવ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ ૪૫૩, પાંચમા (કીલીકા) સંધષણનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર કીલી! સંધણનો ઉત્કૃષ્ટ શિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy