SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ સમક્તિમાં રહે તો આ ૨૫ પ્રકૃતિઓનો એકસો બત્રીસ સાગરોપમ તથા મનુષ્ય ભવો, વચલા અધિકકાળ-અબંધકાળ ઘટી શકે છે. ૬૭૮, અબંધકાળમાં ન જણાવેલી પ્રકૃતિઓ કેટલી હોય છે ? કઈ ? = ૭૯. ઉત્તર ૭૯ પ્રકૃતિઓનો અબંધકાળ જણાવેલ નથી તે આ પ્રમાણે :જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય - ૨, મોહનીય-૧૯, આયુષ્ય - ૨, નામકર્મ-૩૯, ગોત્ર-૧, અંતરાય-૫ દર્શનાવરણીય-૬ :- ૪ દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલા. મોહનીય - ૧૯ પુરુષવેદ. :- અપ્રત્યાખ્યાનાદિ ૧૨ ાય, હાસ્યાદિ-૬, આયુષ્ય-૨ :- મનુષ્યાયુષ્ય, દેવાયુષ્ય. નામકર્મ -૩૯ :- પિંડ-૨૦, પ્રત્યેક-૬, વસ-૧૦, સ્થાવર-૩ ૩૯. પિંડ-૨૦ :- મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી. ૧૬૯ પ્રત્યેક-૬ :-પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત. ઉત્તર ૭૯ પ્રકૃતિઓમાંથી ૩૯ પ્રકૃતિઓ ધ્રુવબંધિનિ હોય છે. સ્થાવર-૩ :- અસ્થિર, અશુભ, અયશ. ગોત્ર-૧ :- ઉચ્ચ ગોત્ર. ૬૭૯. અબંધકાળની ૭૯ પ્રકૃતિઓમાંથી ધ્રુવબંધિનિ પ્રકૃતિઓ કેટલી ? કઈ ? = જ્ઞાનાવરણીય -૫, દર્શનાવરણીય-૬, મોહનીય-૧૪, નામકર્મ-૯, અંતરાય-૫ = ૩૯. મોહનીય-૧૪ :- અપ્રત્યાખ્યાનાદિ ૧૨ ખાય, ભય, જુગુપ્સા. નામકર્મ-૯ :- તૈજસ - કાર્પણ શરીર, વર્ગાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. Jain Educationa International ૬૮૦. અબંધકાળની ૭૯ પ્રકૃતિઓમાંથી અવબંધિન પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ ? For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy