________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
૨૬૦.મનુષ્યાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને
વિષે કેટલો હોય ?
૬૬
ઉત્તર મનુષ્યાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય.
જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
એકેન્દ્રિય
૩/૧૪ સાગરોપમ
બેઈન્દ્રિય
તેઈન્દ્રિય
ચરીન્દ્રિય અસની પંચેન્દ્રિય
૨૬૧. દેવાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ વિષે કેટલો હોય ?
૫ ૫/૧૪ સાગરોપમ
૧૦ ૫/૭ સાગરોપમ
૨૧ ૩/૭ સાગરોપમ
૨૧૪ ૨/૭ સાગરોપમ.
સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને
ઉત્તર દેવાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય.
જીવો
એકેન્દ્રિય
બેઈન્દ્રિય
તેઈન્દ્રિય
ચઉરીન્દ્રિય
અસન્ની પંચેન્દ્રિય
Jain Educationa International
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
નથી.
નથી
નથી
નથી
૧૪૨ ૬/૭ સાગરોપમ.
૨૬ ૨. પરાઘાત-ઉચ્છ્વાસ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ?
ઉત્તરપરાધાત-ઉચ્છ્વાસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય
જીવો
એકેન્દ્રિય
બેઈન્દ્રિય
તેઈન્દ્રિય
ચરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
૨/૭ સાગરોપમ
૭ ૧/૭ સાગરોપમ
૧૪ ૨/૭ સાગરોપમ
૨૮ ૪/૭ સાગરોપમ ૨૮૫ ૫/૭ સાગરોપમ.
For Personal and Private Use Only
www.jainelibrary.org