________________
૧૦૦
કર્મગ્રંથ પમો ભાગ-૩
જધન્ય બંધના ૨ ભેદ . સાદિ. અધવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૩૯૦. નિદ્રા દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ
કોણ કરે ? તથા જધન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં
હોય ?
ઉત્તર નિદ્રા દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ
જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ : સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૩૯૧. નિદ્રા-નિદ્રા દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય
સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધનાં ભેદો
કેટલાં કેટલાં હોય ? | ઉત્તર નિદ્રા-નિદ્રા દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના
મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ • સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવા અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા ૩૯૨. પ્રચલા દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ
કોણ કરે ? તથા ઉત્કૃષ્ટાદિ બંધનાં ભાંગા કેટલાં કેટલાં
હોય ?
ઉત્તર પ્રચલા દર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં
મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યામા એકેન્દ્રિય જીવો કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org