________________
૫૮
કર્મગ્રંથ પમો ભાગ-૩
-
૨૩૬. સમચતુર સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ
જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર સમચતુરસ્ત્ર સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
* ૧/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૩ ૪/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૭ ૧/૭ સાગરોપમાં ચઉરીન્દ્રિય
૧૪ ૨/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૧૪૨ ૬/૭ સાગરોપમ. ૨૩૭. ચોધ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ
જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર ચોઘ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૬/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય
૪ ૨/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૮ ૪/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૧૭ ૧/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૧૭૧ ૩/૭ સાગરોપમ. ૨૩૮. સાદિ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને |
વિષે કેટલો હોય ? ઉત્તર સાદિ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો.
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૧/૫ સાગરોપમ બેઈન્દ્રિય
૫ સાગરોપમ તેઈન્દ્રિય
૧૦ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૦ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૦૦ સાગરોપમ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org