SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૫૯ જીવો ૨૩૯. કુન્જ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને, વિશે કેટલો હોય? ઉત્તર કુન્જ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૮/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય ૫ ૫/૭ સાગરોપમ તે ઈન્દ્રિય ૧૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૨ ૬/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૨૮ ૪/૭ સાગરોપમ. ૨૪૦. વામન સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર વામન સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૯/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય ૬ ૩/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૨ ૬/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૫ ૫/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૨૫૭ ૧/૭ સાગરોપમ. ૨૪૧. હુડક સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય? ઉત્તર હુંડક સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૩ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમાં અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. T Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy