________________
કર્મગ્રંથ પમ ભાગ-૩)
૨૪૮. લીલા વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને,
વિષે કેટલો હોય? | ઉત્તર લીલા વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૧/૪ સાગરોપમ બેઈન્દ્રિય
૬ ૧/૪ સાગરોપમ તેઈન્દ્રિય
૧૨ ૧/૨ સાગરોપમાં ચઉરીન્દ્રિય
૨૫ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૫૦ સાગરોપમ. ૨૪૯. કડવા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને
વિષે કેટલો હોય ? ઉત્તર કડવા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૧/૪ સાગરોપમ બેઈન્દ્રિય
૬ ૧/૪ સાગરોપમ તેઈન્દ્રિય
૧૨ ૧/૨ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૫ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૫૦ સાગરોપમ. ૨૫૦. તીખા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને
વિષે કેટલો હોય ? | ઉત્તર તીખા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૧૪ ૨/૩ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org