________________
૧૦૨
જઘન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૪ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ
૩૯૬, વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
અજઘન્ય બંધના ૨ ભેદ
અનુત્કૃષ્ટ બંધનાર ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ
ઉત્તર વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકે ક્ષેપક શ્રેણીવાળા જીવો કરે.
જઘન્ય બંધના ૨ ભેદ
·
અજઘન્ય બંધના ૨ ભેદ
અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
સાદિ, અવ સાદિ, અનાદિ, ધ્રુવ, અવ સાદિ, અવ
સાદિ, અપ્રુવ
૩૯૭. શાતા વેદનીયકર્મનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
ઉત્તર શાતા વેદનીયકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય બંધ દશમા ગુણસ્થાનકે ક્ષેપક શ્રેણીવાળા જીવો કરે.
જઘન્ય બંધના ૨ ભેદ
જઘન્ય બંધના ૨ ભેદ
અજધન્ય બંધના ૨ ભેદ
અનુષ્ટ બંધના ૨ ભેદ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ
સાદિ, અશ્રુવ
સાદિ, અશ્રુવ
સાદિ, અપ્રુવ
સાદિ, અશ્રુવ
-
Jain Educationa International
૩૯૮. અશાતા વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
સાદિ, અપ્રુવ સાદિ, અપ્રુવ સાદિ, અવ સાદિ, અવ
ઉત્તર અશાતા વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ બંધ ચારે ગતિનાં મિથ્યાષ્ટિ જીવો કરે. જઘન્ય બંધ બાદર પર્યામા એકેન્દ્રિય જીવો કરે.
સાદિ, અવ
સાદિ, અવ
સાદિ, અપ્રુવ
સાદિ, અવ
For Personal and Private Use Only
www.jainelibrary.org