SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨. કર્મગ્રંથ પમ ભાગ-૩ ૧૮૮. એકેન્દ્રિય આદિને વિષે કેવળદર્શનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર કેવળદર્શનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમાં અસન્ની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. ૧૮૯. એકેન્દ્રિય આદિને વિષે નિદ્રાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર નિદ્રાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે છે. જીવ : ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. ૧૯૦. એકેન્દ્રિય આદિને વિષે નિદ્રા નિદ્રાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર નિદ્રા-નિદ્રાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમાં અસન્ની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. જીવો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy