SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ જધન્ય બંધના ૨ ભેદ અજધન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૪૮૭,આદેયનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધનાર ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્તર : આદેય નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ સાદિ, અવ સાદિ, અશ્રુવ સાદિ, અશ્રુવ સાદિ, અપ્રુવ ૪૮૮, યશનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? - સાદિ, અપ્રુવ સાદિ, અપ્રુવ સાદિ, અધ્રુવ સાદિ, અશ્રુવ ઉત્તર : યશ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં ક્ષેપક શ્રેણીવાળા જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ Jain Educationa International સાદિ, અશ્રુવ સાદિ, અવ સાદિ, અવ સાદિ, અશ્રુવ ૪૮૯. સ્થાવરનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર : સ્થાવર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઈશાન સુધીનાં દેવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અવ સાદિ, અદ્ભુવ સાદિ, અવ સાદિ, અવ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy