________________
૧૩૦
જધન્ય બંધના ૨ ભેદ
અજધન્ય બંધના ૨ ભેદ
અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ
૪૮૭,આદેયનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધનાર ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ
ઉત્તર : આદેય નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
જઘન્ય બંધના ૨ ભેદ
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
સાદિ, અવ
સાદિ, અશ્રુવ
સાદિ, અશ્રુવ
સાદિ, અપ્રુવ
૪૮૮, યશનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
-
સાદિ, અપ્રુવ
સાદિ, અપ્રુવ
સાદિ, અધ્રુવ
સાદિ, અશ્રુવ
ઉત્તર : યશ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં ક્ષેપક શ્રેણીવાળા જીવો કરે.
જધન્ય બંધના ૨ ભેદ અજઘન્ય બંધના ૨ ભેદ
અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ
Jain Educationa International
સાદિ, અશ્રુવ સાદિ, અવ સાદિ, અવ
સાદિ, અશ્રુવ
૪૮૯. સ્થાવરનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
ઉત્તર : સ્થાવર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઈશાન સુધીનાં દેવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
જધન્ય બંધના ૨ ભેદ
અજઘન્ય બંધના ૨ ભેદ
અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ
સાદિ, અવ
સાદિ, અદ્ભુવ
સાદિ, અવ
સાદિ, અવ
For Personal and Private Use Only
www.jainelibrary.org