SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૦ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૪૨૧. ભયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ભયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ર ભેદ • સાદિ, અધુવ ૪૨૨. જુગુપ્સાનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા - જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?. | ઉત્તર જુગુપ્સા (મોહનીય)નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિઆદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ • સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૪૨૩.પુરુષવેદનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર પુરુષવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ નવમા ગુણસ્થાનના પહેલાં ભાગે શપક શ્રેણીવાળા | જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ • સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુષ્ટ બંધના ર ભેદ • સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ | ૪૨૪. સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા! જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy