________________
૧૧૦૦
કર્મગ્રંથ પમો ભાગ-૩
૪૨૧. ભયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ભયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય
સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા
ઉત્કૃષ્ટ બંધના ર ભેદ • સાદિ, અધુવ ૪૨૨. જુગુપ્સાનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા - જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?. | ઉત્તર જુગુપ્સા (મોહનીય)નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિઆદ્રષ્ટિ
જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ • સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૪૨૩.પુરુષવેદનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર પુરુષવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ નવમા ગુણસ્થાનના પહેલાં ભાગે શપક શ્રેણીવાળા | જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ • સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુષ્ટ બંધના ર ભેદ • સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ | ૪૨૪. સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા!
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org