________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૧૧
ઉત્તર સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુર્વ અજઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ર ભેદ . સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૨૫. નપુંસકવેદનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? |
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર નપુંસકવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ર ભેદ . સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા ૪૨૬. આયુષ્ય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ?
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર આયુષ્ય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે છે. જઘન્ય
સ્થિતિબંધ સન્ની-અસત્ની જીવો કરે છે. જઘન્ય બંધના ર ભેદ . સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ ૪૨૭. નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? | ઉત્તર નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સનીતિર્યંચો તથા મનુષ્યો કરે. જઘન્ય
સ્થિતિબંધ સની અસની તિર્યંચો તથા મનુષ્યો કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org