SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૪૭૦. અશુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર અશુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે જધન્ય બંધના ૨ ભેદ સાદિ, અવ સાદિ, અશ્રુવ સાદિ, અવ સાદિ, અપ્રુવ ૪૭૧. પરાધાતનો ઉત્કૃષ્ટ-ધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? અજધન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૨ ઉત્તર : પરાધાત નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ ૧૨૫ સાદિ, અવ સાદિ, અપ્રુવ સાદિ, અપ્રુવ સાદિ, અવ ૪૭૨. ઉચ્છ્વાસનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? અજઘન્ય બંધના ૨ ભેદ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ ૨ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ ઉત્તર ઉચ્છ્વાસ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અપ્રુવ અજધન્ય બંધના ૨ ભેદ સાદિ, અપ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અવ ૪૭૩. આતપનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy