________________
૧૦૬
કર્મગ્રંથ પમ ભાગ-૩
ઉત્તર અપ્રત્યાખ્યાનીય લોભનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ
જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૦૯. પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ
કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? | ઉત્તર પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો
કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાય એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવા અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૧૦. પ્રત્યાખ્યાનીય માનનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ
કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર પ્રત્યાખ્યાનીય માનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ
જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પ્રર્યાસા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૧૧. પ્રત્યાખ્યાની માયાનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ
કરે ? તથા તેનાં જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં
હોય ? | ઉત્તર પ્રત્યાખ્યાનીય માયાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ
જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org