SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૨૩૦, ૧૯ૠષભનારાચ સંધયણનો એકેન્દ્રિય આદિને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ૫૬ ઉત્તર વર્ષૠષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ ૩ ૪/૭ સાગરોપમ ૭ ૧/૭ સાગરોપમ ૧૪ ૨/૭ સાગરોપમ ૧૪૨ ૬/૭ સાગરોપમ. જીવો એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચક્કરીન્દ્રિય અસની પંચેન્દ્રિય ૨૩૧. ઋષભનારાચ સંધયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર ૠષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૬/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૩૨. નારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ જીવોને વિષે કેટલો હોય ? ૪ ૨/૭ સાગરોપમ ૮ ૪/૭ સાગરોપમ Jain Educationa International ૧૭ ૧/૭ સાગરોપમ ૧૭૧ ૩/૭ સાગરોપમ. સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ - ઉત્તર નારાચ સંધયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૧/૫ સાગરોપમ બેઈન્દ્રિય ૫ સાગરોપમ તેઈન્દ્રિય ૧૦ સાગરોપમ ૨૦ સાગરોપમ ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૦૦ સાગરોપમ. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy