SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૭૫ ૬૯૭. થીણધ્ધીત્રીકનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-૧૩૨ સાગરોપમ સાધિક. સતત બંધકાળ ધુવબંધી હોવાથી ૧-૨-ગુણસ્થાનક સુધી બંધાય છે. ૬૯૮. શાતા વેદનીયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય? ઉત્તર અબંધકાળ એક અંતરમુહૂર્ત, સતત બંધકાળ - દેશોન પૂર્વોડ વર્ષ. ૬૯૯. અશાતા વેદનીયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉતર અબંધકાળ -અંતરમુહૂર્ત-સતત બંધકાળ - એક સમયથી અંતરમુહૂર્ત ૭૦૦. મિથ્યાત્વ મોહનીયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ ૧૩૨ સાગરોપમ સતત બંધકાળ-ધુવબંધી હોવાથી પહેલા ગુણસ્થાનકે હોય છે. ૭૦૧.અનંતાનુબંધી ૪ કષાયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ ૧૩૨ સાગરોપમ. સતત બંધકાળ યુવબંધીની હોવાથી ૧-૨ ગુણસ્થાનકે હોય છે. ૭૦૨. અપ્રત્યાખ્યાનીય ૪ કષાયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-દેશોન પૂર્વક્રોડ વર્ષ સતત બંધકાળ- ધુવબંધીની હોવાથી ૧થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે. ૭૦૩. પ્રત્યાખ્ખીય ૪ કષાયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ - દેશોનપૂર્વક્રોડવર્ષ - સતત બંધકાળ - યુવબંધી હોવાથી ૧ થી ૫ ગુણસ્થાનક સુધી હોય. ૭૦૪. સંજ્વલન ૪ કષાયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy