________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૫૧
૨૧૫. એકેન્દ્રિય આદિને વિષે તિર્યંચગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
કેટલો હોય ? ઉત્તર તિર્યંચગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૭ ૧/૭ સાગરોપમાં તેઈન્દ્રિય
૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૮ ૪/૭ સાગરોપમ અસત્ની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૧૬. એકેન્દ્રિય આદિને વિષે મનુષ્યગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
કેટલો હોય ? ઉત્તર મનુષ્યગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
[૩/૧૪ સાગરોપમ બેઈન્દ્રિય
૫ ૫/૧૪ સાગરોપમ તેઈન્દ્રિય
૧૦ ૫/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૧ ૩/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૧૪ ૨/૭ સાગરોપમ. ૨૧૭. એકેન્દ્રિય આદિને વિષે દેવગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
કેટલો હોય ? ઉત્તર દેવગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
નથી. બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય
નથી અસન્ની પંચેન્દ્રિય ૧૪૨ ૬/૭ સાગરોપમ.
નથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org