SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૬૬૫. ચારિત્ર મોહનીય કર્મ કરતાં ક્યા કર્મનાં કેટલાં સ્થિતિસ્થાનો વધારે યા ઓછા હોય ? ૧૬૪ ઉત્તર ચારિત્ર મોહનીય કર્મ કરતાં દર્શન મોહનીય કર્મનાં સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનકો અસંખ્યાતગુણા અધિક હોય છે ૬૬૬. દરેક કર્મોમાં અસંખ્યાતગુણા અધિક સ્થિતિબંધ સ્થાનો શા કારણથી કહ્યા ? ઉત્તર કર્મોનાં સ્થિતિ સ્થાનોનો જે ક્રમ કહ્યો છે તે દરેક કર્મોની ઓછી ઓછી સ્થિતિ હોય છે તે ક્રમસર સ્થિતિ વધે છે તે કારણથી સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનો અસંખ્યાતગુણા અધિક કહેલા છે. પ્રકૃતિઓનો અબંધકાળ તિરિ નિયતિ જોયાણ નરભવ જુઅ સ ચઉપલ્લ તેસમાં । થાવર ચઉ ઈંગ વિગલા યવેસુ પણસીઈ સયમયા ૫૬॥ ભાવાર્થ - તિર્યંચત્રિક, નરકત્રિક, ઉદ્યોત નામર્મ, આ સાત પ્રકૃતિ ઓનો મનુષ્યભવો સહિત ચાર પલ્યોપમ અધિક એક્સો ત્રેસઠ સાગરોપમ ઉત્કૃષ્ટ અબંધકાળ જાણવો. સ્થાવર ચતુષ્ક, એકેન્દ્રિય, વિક્લેન્દ્રિયજાતિ અને આત૫ નામકર્મને વિષે મનુષ્યભવો યુક્ત ચાર પલ્યોપમ અધિક એસો પંચ્યાશી સાગરોપમ ઉત્કૃષ્ટ અબંધકાળ જાણવો. ૫૫૬ા અપઢમ સંઘયણા ગિઈ ખગઈ અણ મિચ્છ દુહગ થીણ નિર્ગ । નિ અ નપુઈન્થિ દુતીસં પદિસુ અબંધષ્ઠિઈ પરમા ૫૭ Jain Educationa International વિજયાઈસ ગેવિજે તમાઈ દહિસય દુરીસ તેસં । પણસીઈ સયય બંધો પલ્લતિયં સુર વિવ્વિ દુગે ॥૫૮॥ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy