SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ઉત્તર ૭ પ્રકૃતિઓ હોય છે તે આ પ્રમાણે : (૧) આયુષ્ય-૨, નરકાયુષ્ય-તિર્યંચાયુષ્ય, (૨) નામર્મ-૫નક્ઝતિ, તિર્યંચગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, ઉદ્યોત નામકર્મ. ૬૭૦. એકસો પંચ્યાસી સાગરોપમ આદિ અધિક કાળ સુધી અબંધમાં રહી શકે તેવી પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ ? ઉત્તર નવ પ્રકૃતિઓ હોય છે. નામકર્મ-૯- એકેન્દ્રિયાદિ ૪ જાતિ, આતા, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. ૬૭૧.એકસો બત્રીસ સાગરોપમથી અધિક કાળ અબંધમાં રહે એવી પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ ? ઉત્તર : ૨૫ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય-૩, મોહનીય-૭, નામકર્મ-૧૪, ગોત્ર-૧ (૧) દર્શનાવરણીય-૩ :- થિણધ્ધિત્રિક. (૨) મોહનીય-૭ :અનંતાનુબંધી ૪ ક્યાય, મિથ્યાત્વ મોહનીય, નપુંસક્વેદ, સ્ત્રીવેદ. નામકર્મ- ૧૪-પિંડ-૧૧, સ્થાવર-૩ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ પિંડ પ્રકૃતિ-૧૧, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. સ્થાવર-૩ - દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ - નીચ ગોત્ર. ૬૭૨. ક્ષયોપશમ સમ્યક્ત્વ ઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી રહે ? મતાંતરે કેટલો કાળ રહે ? ઉત્તર ક્ષયોપશમ સમક્તિ ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ સુધી રહે છે તથા માંતરે ૬૬ સાગરોપમ બાદ એક અંતરમુહૂર્ત સુધી મિશ્ર ગુણસ્થાનકે રહી ફરીથી ક્ષયોપશમ સમ્યક્ત્વ પામી ૬૬ સાગરોપમ સુધી રહે છે. ૬૭૩. કોઈ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકને ફરીથી પ્રાપ્ત ન થાય તો કેટલા કાળ સુધી પ્રાપ્ત ન કરે ? ઉત્તર કોઈ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકને ઉત્કૃષ્ટથી ૧૩૨ સાગરોપમ સુધી પ્રાપ્ત ન કરે એવું બની શકે છે. ૬૭૪. ક્ષયોપશમ સમક્તિનો ૬૬ સાગરોપમનો કાળ કઈ રીતે જાણવો ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy