SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૫ ૬૭. પ્રચલાનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો કેટલો હોય? ઉત્તર પ્રચલાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ ોટાકોટી સાગરોપમ. પ્રચલાનો જઘન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ. પ્રચલાનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ પ્રચલાનો જઘન્ય આબાધાકાળ અંતરયુહૂર્ત ૬૮. પ્રચલા-પ્રચલાનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર પ્રચલાવવાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કટકોટી સાગરોપમ. પ્રચલા-પ્રચલાનો જઘન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ પ્રચલા-પ્રચલાનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ પ્રચલા-પ્રચલાનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૬૯. થીણધ્ધીનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો કેટલો હોય? | ઉત્તર થીગથ્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. થીગળીને જધન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ થીણળીનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ થીગથ્વીનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૭૦. શાતા વેદનીયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા | અબાધાકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર શાતા વેદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૫ કોટાકોટી સાગરોપમ. શાતા વેદનીયનો જઘન્ય સ્થિતિબંધ ૧૨ મુહૂર્ત શાતા વેદનીયનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૫૦૦ વર્ષ શાતા વેદનીયનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૭૧. અશાતા વેદનીયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy