SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધાદિ આ પ્રમાણે જાણવો. ૧૪ જ્ઞાનાવરણીય પાંચકર્મનો ઉત્કૃષ્ટબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. જ્ઞાનાવરણીય પાંચ કર્મનો જધન્યબંધ અંતરમુહૂર્ત જ્ઞાનાવરણીય પાંચકર્મનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ. જ્ઞાનાવરણીય પાંચકર્મનો જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૬૪. દર્શનાવરણીય ચાર પ્રકૃતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર દર્શનાવરણીય ૪ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ. આદિ સ્થિતિબંધાદિ આ પ્રમાણે હોય. દર્શનાવરણીય ૪ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. દર્શનાવરણીય ૪ કર્મનો જધન્ય સ્થિતિબંધ અંતરમુહૂર્ત. દર્શનાવરણીય ૪ કર્મનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ. દર્શનાવરણીય ૪ કર્મનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૬૫. નિદ્રા પ્રકૃતિનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ અબાધાકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર નિદ્રા પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. નિદ્રા પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ. નિદ્રા પ્રકૃતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ. નિદ્રા પ્રકૃતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત હોય. ૬૬. નિદ્રા નિદ્રા પ્રકૃતિનો ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો કેટલો હોય ? તથા ઉત્તર નિદ્રા નિદ્રા પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. નિદ્રા નિત પ્રકૃતિનો જધન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ નિપૂર્ણ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ નિદ્રા કેના પ્રતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy