SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૧૩ ૪૩૧. નામકર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા - જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના મિઆદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં લપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, વ, અવા અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૩૨. નરકગતિને ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર નરકગતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચો તથા મનુષ્યો કરે. જઘન્ય સ્થિતિબંધ અસની જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવા અજઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૩૩. તિર્યંચગતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર તિર્યંચગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩થી ૮ દેવલોકનાં દેવતા તથા નારકી કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવા અજધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૩૪. મનુષ્યગતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ?! તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy