SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ | કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૭૧ ભાવાર્થ - નિયંચદ્રિક અને નીચ ગોત્રના સમયથી માંડીને અસંખ્યાતકાળ સુધી નિરંતર બંધ હોય છે. આયુષ્ય કર્મનો અંતરમુહૂર્ત, ઔદારીક શરીરનો અસંખ્યાત પુગલ પરાવર્તાળ અને શાતા વેદનીયનો કાંઈક ન્યુન પુર્વક્રોડ વર્ષ સુધી નિરંતર બંધ હોય છે અ૫લા. ૬૮૩. તિર્યંચદ્રિક તથા નીચ ગોત્ર આ ત્રણ પ્રકૃતિઓનો સતત બંધકાળ કેટલા કાળ સુધી હોય ? શા કારણથી ?' ઉત્તર આ ત્રણ પ્રકૃતિઓનો સતત બંધકાળ જઘન્યથી એક સમય તથા ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ સુધી બંધાય છે. તેઉકાય, વાઉકાયમાં અસંખ્યાતકાળ સુધી રહેવાવાળા જીવોને બંધમાં હોય છે તથા સાતમી નારકીમાં પહેલા ગુણસ્થાનકે રહેલા જીવોને સતત બંધમાં હોય છે તે કારણથી ઘટે છે. ૬૮૪. આયુષ્યનો સતત બંધકાળ કેટલો હોય ? ઉત્તર આયુષ્યનો સતત બંધકાળ એક અંતરમુહૂર્તનો હોય છે. ૬૮૫. ઔદારીક શરીરનો સતત બંધકાળ કેટલો હોય ? શાથી ? ઉત્તર ઔદારીક શરીર નિરંતરપણે સતત બંધાય તો અસંખ્યાતા પુદ્ગલ પરાવર્ત સુધી બંધાય છે. વ્યવહાર રાશિમાં આવ્યા પછી સ્થાવરમાં જીવો રહે તો આવલીકાના અસંખ્યાતમા ભાગ જેટલા સમય સુધી પુદ્ગલ પરાવર્તકાળ રહી શકે છે તેટલા કાળ સુધી ઔદારીક શરીરનો બંધ કહેલો છે. ૬૮૬. શાતા વેદનીયનો સતત બંધકાળ કેટલો હોય.? ઉત્તર શાતા વેદનીય જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી દેશઉન એટલે આઠ વર્ષ જુન પુર્વક્રોડ વર્ષ સુધી બંધાયા કરે છે. જલહિસય પણસી પરધુસ્સાસે પબિંદિ તસચઉગે ! બત્તીસં સુહ વિહગઈ પુમ સુભગ-તિ-ગુચ્ચ ચઉરેસે ૬ શાથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy