Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar
Catalog link: https://jainqq.org/explore/005354/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સૂયગડાંગ સૂત્ર પાંચમા ભાગ લેખકઃ | મુનિ માણેક Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ સૂયગડાંગ સૂત્ર મૂળનો પાંચમા ભાગ, ૩ થી ૭ અધ્યયનાનું ટીકાને આધારે ભાષાંતર બીજો સ્કંધ સમાપ્ત લેખક: મુનિમાણેક પ્રકાશક: વકીલ: ત્રીકમલાલ ઉગરચંદ સારંગપુર તળીયાની પાળ–અમદાવાદ પ્રથમાતિ મૂલ્ય ૧૫ રૂપિયા, ધી ‘સૂર્ય પ્રકાશ” પ્રિન્ટીંગ પ્રેસમાં પટેલ મૂળચંદભાઇ ત્રીકમલાલે છાપ્યું. પાનકાર નાકા--અમદાવાદ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક તથા બીજા ભાગે મળવાનું ઠેકાણું દશ વૈકાલિક સૂત્ર સંપૂર્ણ આચારાંગ પ્રથમ ભાગ પહેલા અધ્યયન સિવાય ચાર ભાગ, રૂ. ૮] સૂયગડાંગ સૂત્ર સંપૂર્ણ પાંચ ભાગ, રૂ. છા આવશ્યક નિર્યુક્તિ પ્રથમ ભાગ, રૂ. ૨૦ આ બધા ભાગોમાં મૂળસૂત્ર નિર્યુક્તિ ભાગ છે, તથા સંસ્કૃત શ્લેકે પ્રસ્તાવિક હેય તે કાયમ રાખેલ છે, અને ટકાના આધારે ગુજરાતી ભાષાંતર કરેલું છે, બધા મળીને ૩-૪-પ-૧ તેર પુસ્તકના બાર રૂપિયા છે, ટપાલ રેલવે ખર્ચ જુદું છે, કેલેજોમાં ભણનારા વિદ્યાર્થીઓને સૂયગડાંગ સંપૂર્ણ ફક્ત પાંચ રૂપિયામાં મળશે. વ્યવહારસૂત્ર સંપૂર્ણ-સંસ્કૃત ડીકા ભાષ્ય નિર્યુક્તિ અને મૂળ. મૂલ્ય રૂ. ૩૨) છૂટક ભાગે હજાર લેકે રૂ. ૧) પ્રમાણે. સુરતગોપીપુરા શ્રી મેહનલાલ જૈન છે. જ્ઞાન ભંડાર ચુનીલાલ ગુલાબચંદ દાળીયા. અમદાવાદ–-કીકાભટની પિાળ બાલાભાઈ છગનલાલ બુકસેલરને ત્યાં. તથા વટવા જેન આશ્રમમાં– Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના * સૂયગડાંગ સૂત્રના આ પાંચમા ભાગમાં પાંચ અધ્યયને છે, ૩ આહાર પરિક્ષામાં આહારની શુદ્ધિ કરવાની છે, નિર્દોષ આહાર લેઈ સંયમ પાળવે. પણ આહાર હવા વિગેરેથી લેવાય છે, તેનું સ્વરૂપ પણ બતાવશે, તથા દેખીતું ઔદારિક શરીર છોડીને જીવ તેજસ કામણ શરીરે સુક્ષ્મ છે તેને લઈ બીજી ગતિમાં જાય છે, ત્યાં જે પ્રથમ આહાર કરે અને સ્થૂળ શરીર બનાવી છે. તે અહીં બતાવે છે, વળી મેક્ષ સિવાયના બધા સંસારી જ કેવો આહાર લે છે, તે પણ બતાવે છે, ચોથા પચ્ચકખાણું અધ્યયનમાં આહારનો નિયમ બતાવેલ છે જીવનું પદ મેક્ષમાં અણહારી છે, એટલે ધીરેધીરે પચ્ચકખાણ કરવાથી પાપુદગળની મમતા ઓછી થાય છે, તેમ નિયમ ન કરનારાને બધાં પાશ્રવ અને તૃષ્ણ કાયમ રહે છે. નિયમ કરનારાને પાપાશ્રવ તથા તૃષ્ણ તેટલે અંશે દૂર થાય છે, પાંચમા આચાર શ્રતમાં આચાર પાળનારાની તૃષ્ણ દૂર થયાની ખાત્રી થાય છે, અને પચ્ચકખાણ કરે, તે આચાર પાળનારે હોય છે, અથવા અનાચારનો નિષેધ કરવા આ અધ્યયન બતાવ્યું છે, અનાચારથી આલોકમાં નિંદા પરલોકમાં દુર્ગતિ છે, આચાર પાળવાથી આલોકમાં સ્તુતિ અને પરલોકમાં સુગતિ છે, સ્વર્ગ કે મેક્ષનું સુખ આચારમાં છે, પરવશતા નરક અને કેદનું દુઃખ અનાચારમાં છે. આ અધ્યયનમાં વર્તન સાથે વચનનો પણ આચાર અનાચાર બતાવ્યો છે એકાંત વચન બોલવું તે અનાચાર, અને ઉભય પક્ષને ધ્યાનમાં રાખી ગૌણ પ્રધાનપદ આપવું કે સમાનપદ આપવું તે આચારકે સ્ટાફવાદ છે, અમુક વસ્તુ નથી કે છે, એવું એકાંત ન બોલવું, પણ અપેક્ષા એ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ છે કે નથી, તેવું સમજવું, તથા સમજાવવું, આ કુમાર સબંધી છઠ્ઠા અધ્યયનમાં તેમનું ચરિત્ર છે, અને તેમણે ગાશાળા ઔદ્ બ્રાહ્મણુ અને એકદંડી તથા હસ્તી તાપસને સમજાવ્યા છે, અને સાંકળના બંધન કરતાં સ્નેહ બંધન માટું છે તેવું શ્રેણિક રાજાને સંભળાવ્યું છે, સાતમા નાલંદીયમાં ગૌતમ ઈંદ્રભૂતિ ગણધર મહારાજે ઉદક નામના પાર્શ્વનાથના સંતાનીય સાધુને ગૃહસ્થને દેશ ( ઘેાડી ) વિરતિનું પચ્ચકખાણુ આપતાં પડેલી શંકાનું સમાધાન કરી દેશ વિરતિથી પણ કેટલા લાભ થાય છે તે બતાવી વિનય કરવાના પણ ઉપદેશ આપી ઠેકાણે આણેલ છે. વિષય અનુક્રમણિકા પૃષ્ટ ૧ નિ ૧૬૯ થી ૧૭૮ સુધી પાંચ શરીરા તથા આહારનું વધ્યું ન છે, લેામ-આજ અને પ્રક્ષેપ આહાર ક્રયા શરીરે છે. તે કહ્યું છે. ૨૦ સૂ ૪૩ માં પૃથ્વી કાયમાં ઉત્પન્ન થયેલ વનસ્પતિ વનસ્પ૨૭ સૂ ૪૪ તિમાં વનસ્પતિ ચેાનિમાં થાય તે તથા થડ ડાળાં પાંદડાં કુલ કુળ ખીજ વિગેરે કેવી રીતે થાય છે. ૩૨ સૂ૪૭ એક ઝાડમાં બીજાં ઝાડ ઉગે છે, તે. ૩૫ સૂ ૫૧ પૃથ્વી પાણી, તથા પાણીમાં થતી વનસ્પતિનું વર્ણન છે ४७ ૫૬ મનુષ્ય જળચરો તિર્યંચ પંચેન્દ્રિય ભુજ રિસ તથા પક્ષીઓનું વર્ણન છે, ૫૮ વિકલેદ્રિય ખેથી ચાર ઈંદ્રી સુધીના કયાં જનમે છે તે, પ "" ܬ ,, Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ૬૧ વાયુ તથા પાણીનું વર્ણન છે, ૮૧ પચ્ચકખાણું કરવું તે બતાવે છે. અને પચ્ચકખાણું ન કરનારને કેવા પાપ કેવી રીતે લાગે છે તે બતાવ્યું છે. ૧૦૪ પ્રશ્ન કરનારને આચાર્ય સંજ્ઞીમાંથી અસંની તથા અસંતીમાંથી તે સંસી થાય તે કહ્યું છે. ૧૦૭ સૂ ૬૬ પચ્ચકખાણ ન કરનારાને અઢારે પાપ લાગે છે. તે સાંભળી વાદી પૂછે છે કે તે શું કરવું, તેને ઉત્તર આપો કે વિરતિ લેવી, પચ્ચકખાણ કરવું તે શાશ્વતો ધર્મ છે, ૧૧૧ તે સાધુ અનાચાર આશ્રવ સ્થાનોથી દૂર રહે છે, ૧૧૨ આચાર શ્રુત અધ્યયન શરૂ થાય છે, ૧૮૧-૮૩ નિર્યુક્તિ ગાથામાં આચાર અનાચાર ટુંકમાં બતાવ્યો છે, ૧૧૪ સૂ-ગા. ૧ અનાચાર છોડવાનું બતાવ્યું છે, ૧૧૫ ,, ૨-૩ લોક શાસ્વત કે અશાશ્વત એકાંત ન માને, ૧૧૭ ,, ૪-૫ મેગામી જીવ નહિ રહે, તે ન બેલે, ૧૨૧, ૬-૭ મોટા નાના જીવને હણવાથી સરખું કે ઓછું વધતું પાપ છે, તે ન બેલે, ૧૨૫ ,, ૮-૯ આધાકર્મી આહાર ખાવાથી દોષ થાય કે ન થાય તે ન બોલે, ૧૨૮, ૧૦ પાંચ શરીરેનો સંબંધ તેની શક્તિનું વર્ણન. ' આ સૂત્ર ગાથા–૧૨૮ પાનામાં જોડવી, તે રહી ગઈ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ एएहिं दोहि ठाणेहिं ववहारो ण विजई एएहि दोहिं ठाणेहिं अणायारं तु जाणए ॥१९॥ ૧૩૩ ૧ર લોક અલોક નથી તેન માનવું પણ છે તેમ માનવું, ૧૩૭ ૧૩ છવ અજીવ નથી, તેમ નહિ. પણ છે તેમ માનવું. ૧૩૮ ૧૪-૧૭ ધર્મ અધર્મ. બંધમાક્ષ, પુણ્ય પાપ આશ્રવ સંવર ૧૪૪ ૧૮-૨૧ વેદના નિર્જરા, ક્રિયા અક્રિયા ક્રોધમાન માયા લોભ ૧૪૯ ૨૨ રાગદ્વેષ ચાર ગતિને સંસાર, દેવદેવી, સિદ્ધિ. ૧૫૬ ૨૬ સિદ્ધિ સ્થાન, તથા કલ્યાણ છે એમ માનવું, ૧૬૩ ૩૦ અશેષ અક્ષય. બચ્ચ, સાધુ જીવી છે તેને તેવું માનવું, ૧૬૭ ૩૨-૩૩ દક્ષિણે દાનમાં શું બોલવું, અધ્યયન સમાપ્ત ૧૬૮ મિ. ૧૮૪ થી ૨૦૦ આર્દક કુમારની કથા, ૧૮૩ સ્ર ૧ ગોશાળાની મહાવીર પ્રભુના પૂર્વ અપર વર્તન વિષે શંકા, ૧૮૬ સે ૪ આદ્રક કુમારે તેનું કરેલું સમાધાન, ૧૯ ૭ ગશાળાની માન્યતા, આદ્રક કુમારને પ્રશ્ન ૧૯૩ ૧૦ છેલ્લા પદમાં પતિ છે તે અંત સુધારવું, ૧૯૪ ૧૧ આર્દક કુમારે કરેલું સમાધાન, ૨૦૪ ૧૮ વ્યાપારી લોકો સાથે મહાવીરની સરખામણી, ૨૦૫ ૨૧ પહેલા પદમાં નામ છે ત્યાં નામં જોઈએ. ૨૦૬ ૨૨ આદ્રક કુમારે બેને બતાવેલો ભેદ ૨૩ માં છેલ્લા પદમાં બસ છે ત્યાં છે જેઈએ. ૨૧૦ ૨૬ બૌદ્ધના સાધુની પ્રાર્થના, મંતવ્ય. Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ૨૩ ૨૨૪ ૨૨૭ ૨૩૨ ૨૪૦ ૩૪ આદ્ર કુમારે તેમની બતાવેલી ભૂલો, માંસ ભક્ષણુના દાખે. ૩૯ ૪૦ ૨૫૦ સાધુએ પેાતાના માટે રાંધેલું અનાજ પણ ન ખાવું સારા સાધુની પ્રશંસા. ૪૩ બ્રાહ્મણા સાથે આ ક કુમારને સંવાદ નિરાકરણ. ૪૬ એકદંડી સાંખ્યમત વાળા સાથે સંવાદ નિરાકરણ પર-૫૫ હસ્તિતાપસા સાથે સંવાદ અને તેનું નિરાકરણ નાલદીય અધ્યયન ૨૪૬ નિ. ૨૦-૪ રાજગ્રહ નગરના નાલંદા પરાનું વન. ૨પર સૂ-૬૮ નાલંદા ખાર્હિરિકાછે, ત્યાં લેપ નામના ધર્માં ૨૫૫ ૬૯ અને ધનાઢય શ્રાવક છે, જેને નવતત્વ વિગેરેના મેષ છે શ્રાવકનાં વ્રતા પાળે છે, સાધુસાધ્વીને આહા૨ વિગેરે આપે છે, --૭૦ નાલંદાના ઇશાન ક્રાણુમાં શેષ દ્રવ્યા નામે ઉદકશાળા છે, ત્યાં હસ્તિયામ નામે વનખંડ છે, ત્યાં ગૌતમ ઇંદ્રિભૂતિ વિચરે છે, ૨૫૮ --૭૧ યાં ઉદક નામના પાર્શ્વનાથને અનુયાયી સાધુ આવે છે. ૨૫૮ નિ–૨.૫ અતેના મિલાપ અને શંકા સમાધાન, ૨૬૨ સૂ~૭ર શ્રાવકને પરચકખાણ આપવામાં ઉદકે બતાવેલા દેષા ૨૬૩–૭ર અને ત્રસ ન મારવા, તેને બદલે ત્રસદ્ભૂત ન મારવા, એ કહેવું સારૂં છે. ૨૬૮ ૭૫,૭૬ ગૌતમ ઈંદ્રભૂતિને પૂછતાં તેને ખુલાસા કર્યાં કે બને ખેલવાના અથ એકજ છે, અને શ્રાવકના વ્રત આ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ૨૮૩ પતા પહેલાં તેને દીક્ષાની વાત કહેતાં ન માને તે શેઠે પોતાના છ પુત્રા મરતાં એક પણ બચાવ્યા તે દૃષ્ટાન્તથી શ્રાવકનું વ્રત લાભદાયી છે, છછ ઉદકે કહ્યું કે બધા સ્થાવરા ત્રસ થાય કે ત્રસેા સ્થા વર થાય તે તે પચ્ચકખાણુ વ્ય થાય, ગૌતમે કહ્યું કે તે નહિ બને, કે બધા ત્રસેા સ્થાવર થાય, અથવા સ્થાવરો ત્રસ થાય, કારણકે સે હમેશાં અસંખ્યાત રહેવાના, અને સ્થાવરા અનંતા રહેવાના છે કદાચ તેમ થાય તાપણુ લાલજ છે કે ત્રસે થાય તા શ્રાવકને ન મારવાથી બહુ લાભ થાય, ૭૮ ઉદક સાધુની સમજ માટે ખીજાઓને સાક્ષી રાખી કહ્યુ` કે ગૃહસ્થાને મારવાને અને સાધુને ન મારવાને નિયમ લેતાં કાઈ ગૃહસ્થ સાધુ થઇ કરી ગૃહસ્થ થાય તે તેને મારતાં દોષ લાગે કે? ઉ- નહિ, તે! ત્રસ મરીને સ્થાવર થતાં શ્રાવકે તેને મારવાથી વ્રત ભંગ ન થાય, સૂ ગૌતમસ્વામી, શ્રાવકે દીક્ષા ન લે, પણ પાસહત્રત કરે, તથા ત્રસ જીવ ન મારે, વિગેરે દેશ વિરતિ લે તા લાભ છે, કાઈ ફક્ત અંતકાળે અણુસણુ કરે, તે લાભ છે, હવે ત્રસકાય કાયમ રહેશે તે બતાવે છે, જે વ્રત પચ્ચકખાણુ ન કરે, તે નારકી થાય, પચ્ચકખાણ કરે આરંભ છેડે તેા દેવલાકમાં જાય, કેટલાક તાપસેા વિગેરે યજ્ઞ કરાવી હિંસા કરાવનારા Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આસુરી કાયમાં ઉત્પન્ન થાય પછી મુંગા બહેરા બબડા મનુષ્ય થાય તેને શ્રાવક ન મારે તે પચ્ચક ખાણું લાભદાયી છે, કેાઈ એ નિયમ કરે કે અમુક હદમાં મારે કોઈ પણ જીવ. ન મારવો પણ તેથી બહાર મારવો, તે પણ લાભદાયી છે, ૩૧૨ સૂ-૮૦ માં જુદી જુદી રીતે ત્રણને બચાવવા, થાવરને અનર્થ દંડે બચાવવા, તેમાં છેવટે બતાવ્યું કે ત્રસ થાવરમાં કેટલાક છો જશે આવશે, પરંતુ એવું કદી થયું નથી, થતું નથી, થવાનું નથી, કે બધા ત્રસ થઈ જાય, કે બધા સ્થાવર થાય, માટે તમે કે બીજે બેલે, કે લાભ નથી, તો તે અન્યાય છે, ૧૮ ૨-૮૧ માં ઉદકની શંકાઓ દૂર થતાં તે જવા લાગ્યા, ત્યારે ગૌતમે કહ્યું કે એકપણ હિતનું વચન કોઈ પાસે સાંભળીએ, તે તેનું બહુમાન કર્યું જોઈએ, તેથી ઉદકે સમજીને વંદન નમસ્કાર કરી કહ્યું કે હવે તમારી પાસે પાંચ મહાવ્રત અને રાજ પડિકમણું કરવું તે વ્રત ચાહું છું, તેથી તેને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા, ત્યાં તેણે પાંચ મહાવ્રત સ્વીકારીને વિહાર કરવા માંડે, ૨૪ નનું વર્ણન-શીલાંકાચાર્ય ટીકા સમાપ્ત– સુશ્રાવક-ચુનીલાલ ગુલાબચંદ દાળીયા અને તેમના જીવનની સાર્થકતા ' ૧૯૬૦ના ચોમાસામાં પર્યુષણ પર્વમાં કપસૂત્રના વ્યાખ્યાન વખતે સુરતમાં પ્રથમ મને મેળાપ થયે, તેઓ પ્લેગના કારણે કતાર ૩૧૯ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ગામમાં રહેવા આવ્યા, ત્યારથી તેમની ઓળખાણ થઇ અને -૧૯૮૮ના કાર્તિક સુદ ૧૫ સુધી તેમના સહવાસથી જે કઈ જણાયું તે ભવિષ્યના શ્રાવકાને લાલ થાય માટે લખ્યું છે, તેમની ઉમર લગભગ ૭૦ અને કાયા જરા છઠ્ઠું થવા છતાં લાકડીના ટેકાથી દેરાસરે જવું મુકયું નથી, તેમ દરેક ધર્મક્રિયામાં પહેલા નંબર રાખ્યા છે, અને જેટલાં જૈનનાં કે સાનિક ધર્મ ખાતાં છે, તે દરેકમાં તેઓ ભાગ લે છે, એટલે જ્ઞાન ક્રિયા જ્યાં મેક્ષઃ આ તેમણે બરાબર સિદ્ધ કરી આપ્યું છે, શ્રાવક શ્રાવકપણામાં રહીને ધર્મના સ્તંભરૂપે કેટલું કાય કરી શકે છે, તે આ સજ્જન પ્રત્યક્ષ આદર્શરૂપે છે, શ્રીમન મેહનલાલજી મહારાજના સુરતના જૈનને જ્ઞાન ભંડારની વ્યવસ્થા કરવામાં પુસ્તકા પ્રતા લખેલી છાપેલી પુષ્કળ છતાં તેના નાકરના ખ માટે ફક્ત -રૂ. ૩૫૦૦) હાવાથી માસિક સત્તરરૂપિયામાં ગામડામાં પણ વ્યવસ્થા ન થાય તે। સુરત જેવા શહેરમાં કેવી રીતે થાય ? અને તેના મૂળ સ્થાપક પં. શ્રી મુનિજી મહારાજને એચીંતા સ્વર્ગવાસ સં. ૧૯૭૪માં વૈશાક વદ ૬ ના સવારમાં થયા, અને જ્ઞાન ભંડારની અવ્યવસ્થા થઈ તેથીજ જ્ઞાન આરાધન માટે પ-શ્રી રિદ્ધિમુનિજીના ઉપદેશથી ૧૯૭૭ના ચતુર્માસમાં ઉપધાન થયાં, તે વખતે પ્રથમથી લેાકને જાહેર કરવામાં આવ્યું કે આમાં થતી પેદાશ આ જ્ઞાન ભંડારની વ્યવસ્થામાટે લેવામાં આવશે, તે પ્રમાણે લગભગ સાડા ત્રણ હજાર રૂપિયા થયા તે લીધા; તે સમયે રૂઢી ચુસ્ત શ્રાવકાને લેવા દેવા નહિ છતાં જ્ઞાન ભંડારની ઉન્નતિને ખલે અવનતિ કરવા જેવું કરવા પ્રયાસ કરવા સાથે અનુચિત શબ્દો વાપરી જે કષ્ટ તેમને આપ્યું છે, તે તેએજ સહન કરી શકે, જોકે તેમણે તે રૂઢીચુસ્તાને ૧૯૭૪ના Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વૈશાખ સુદ ૧૦મે આચાર્ય આણંદ સાગરજી મહારાજની આયા પદવી વંખતે સુરતમાં શાંતિ સુલેહ સ્થાપી સંઘને ઝગડે! દૂર કરવા સુરચંદભાઇ બદામી સાહેબ સાથે જે મદદ કરેલી, તેના ઉપકાર માની જો સાડાત્રણ હજાર રૂપિયા તે શ્રાવકાએ ગાંઠમાંથી આપી મદદ કરી હાંતતા તેમનું નામ અમર થાત, પણ ધરનું ન આપવું અને જ્ઞાનનું જ્ઞાનમાં લેતાં પણ જે વિઘ્ન કર્યું તે ઘણું ખેદ જનક હતું, અને છેવટે આ જ્ઞાન ભંડારનું પુસ્તક વાંચવા ન લેવું એવી પણ વાસના લેાકેામાં ઉત્પન્ન કરવા તેમણે પ્રયત્ન કર્યાં, જો કે તે બધા વિચાર સમય બદલાતાં તે રૂઢીચુસ્તાના સુધર્યા અને ૧૯૮૭ના મહા માસમાં અમદાવાદમાં જૈન સાહિત્ય પ્રદર્શનમાં આ જ્ઞાન ભંડારની પ્રાચીન પ્રતા જૈન જૈનેતરને દન કરાવી મહાન લાભ લીધેા છે, પણ વચલા સમયમાં જે કષ્ટ આવ્યું, અને તેમના હૃદયને આધાત આવ્યા, તે અદલ અંતઃકરણથી તેઓ પશ્ચાત્તાપ કરી તેમના ઉપકાર માને એટલા માટે અહીં સૂચના કરી છે, ૧૯૭૪માં સુરતમાં જૈન વિદ્યાર્થી આશ્રમની સ્થાપના વખતે કે જૈન સાહિત્ય પરિષદ સુરત ૧૯૮૦માં ભરવા તેમણે શ્રમ લેવામાં ખાકી રાખી નથી, અને સુરતના અશક્ત આશ્રમ કે જૈન હાઇસ્કુલમાં કે બીજા દરેક ખાતામાં તન મન ધનથી સહાય આપી છે, અને હજુ આપતા રહ્યા છે, વરીયાવના દેરાસરની ૧૯૮૨ની પ્રતિષ્ઠામાં પણ સહાય આપવા ઉપરાંત વિદ્યાર્થીઓને ખાનગીમદ તથા સલાહ આપી રહ્યા છે, પાતે અંગ્રેજી કેળવણી લેઇ ફોરેસ્ટખાતામાં ઊંચા હેઠે ચડીને રાજ્યની સેવા મુખ્યપણે કરી, અને જ્યારે ધર્મોપદેશની અંત:કરણમાં અસર થઇ કે તું લેાભને કારે મુકી પેનશન એ વ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ પહેલાં લઈ કાયાનું સાર્થક કરવા પ્રયાસ કર્યો, અને ઘરના બહેળા કુંટુંબને કેળવવા તથા ધર્મ ખાતાંમાં સંપૂર્ણ જીવન વ્યતીત કરવા જે પેજના કરી તે અત્યંતર સાધુતાનું લક્ષણ છે. - આ જ્ઞાનભંડારને અંગે ધાર્મિક પાઠશાળા પ્રથમ ગેપીપુરાના ઉપાશ્રમમાં શરૂ કરી અને શ્રાવકેના નાના બાળકેને શિક્ષણ આપવા તથા તેના ઉત્તેજનાથે પ હજાર રૂપિયા આ જ્ઞાન ભંડારને મકાન બાંધી આપનાર ઝવેરી નગીનચંદકપુરચંદના પુત્રએ ફરી આપેલા છે, તેમાંથી ધાર્મિક પાઠશાળા ચાલુ છે, તેમ જ્ઞાનભંડારમાં બપોરના સમયે શાસ્ત્રી સન્મુખરામજી પુસ્તકો લેવા આપવા ઉપરાંત સાધુ સાધ્વ જેન અજૈન વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવે છે તથા જેનસૂત્રો ચરિત્ર વિચાવે છે, અને તેને લાભ બધા લે, એ તેમની પવિત્ર ભાવનાને દરેક કે આપે એજ પ્રાર્થના છે, વળી ૧૯૭૭ થી સટીક સૂનું ભાષાંતર ખાતું ચાલું થયું અને દશવૈકાળિક આચારાંગ સૂયગડાંગ તથા આવશ્યક નિર્યુક્તિ પ્રથમ ભાગ છપાઈ ગયા છે, નાણુની તંગીને લીધે પુસ્તકે ઓછાં ખપવાથી સૂયગડાંગ પાંચમો ભાગ છપાવે બાકી ન રહે માટે અમદાવાદમાં સ્થાનકવાસીમાં અગ્રગણ્ય વકીલ ત્રીકમલાલ ઉગરચંદભાઈ જેમણે પૂર્વે વ્યવહાર સૂત્ર છપાવવામાં સહાય કરેલી તેમને કહેતાં તેઓએ આ ભાગ છપાવ્યો છે, અને જૈન શ્વેતાંબર સમાજના બે સંપ્રદાયને મળવાનું આ મહાસ્તુત્ય પગલું ભર્યું છે, તે પ્રમાણે દરેક ધાર્મિક કાર્યોમાં દિગંબર પણ સાથે મળી સમગ્ર જેને સમૂહ બળથી કાર્ય કરી મહાવીર પ્રભુને ધર્મ જ્ઞાનદ્વારા જગતમાં ફેલાવે એ અમારી અંતઃકરણની પ્રાર્થતા પાર ઉતારવા શાસનદેવ સૌને સુબુદ્ધિ આપે, –માણેકમુનિ અમદાવાદ. સંવત ૧૯૮૮ આ સુદ ૧૨ ખરતરગચ્છ ધર્મશાળા. Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ને વીતરાગાય. સૂયગડાંગ સૂત્ર. ભાગ ૫ મે. સૂયગડાંગ સૂત્રના પાંચમા ભાગમાં બીજા સ્કંધનું આહાર પરિજ્ઞા નામનું ત્રીજુ અધ્યયન. બીજુ અધ્યયન કહીને હવે ત્રીજું શરૂ કરે છે, તેને આ સંબંધ છે, કે કર્મ નાશ કરવા ઉદ્યમવંત સાધુએ બારકિયાનાં સ્થાન છેડીને તેરમા કિયા સ્થાનમાં ચારિત્ર સેવીને હંમેશાં આહારગુપ્ત (નિર્દોષ આહાર શેધવા) વડે જીવવું, આ આહાર ધર્મના આધાર ભૂત શરીરનું આલંબન છે, છતાં પણ તે આહાર મેક્ષાભિલાષીએ ઉદ્દેશકાદિ દોષરહિત લે, આ આહાર હમેશાં જોઈએ, માટે આ આહાર શોધવાનું આહાર પરિજ્ઞા નામનું અધ્યયન કહે છે, તેના ઉપક્રમ વિગેરે ચાર નિક્ષેપ છે, ત્યાં પૂર્વાનુમૂવીમાં ત્રીજું પશ્ચાનુપૂવીમાં પાંચમું અને અનાનુ પૂવીમાં અનિયત (અચેસ) છે. તે અહીં અર્વાધિકાર (વિષય) આહાર શુદ્ધ છે કે અશુદ્ધ છે, તે બતાવશે, અધ્યયનને નિક્ષેપ ત્રણ પ્રકારે છે, એઘ નિષ્પન્નમાં અધ્યયન છે, નામનિષમાં આહાર પરિણા Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૐ છે તેમાં એ પદ છે, તેથી પ્રથમ આહાર પદના નિક્ષેપે નિયુક્તિકાર કહે છે, नामं ठवणा दविए खेते भावे य होति बोधव्वो एसो खलु आहारे निकखेवो होइ पंचविहो । नि. १६९ નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર ભાવ એમ પાંચ પ્રકારે આહારના નિક્ષેપો કરવા, નામ સ્થાપના સુગમને છેડીને દ્રવ્ય આહાર ( ખાવાની વસ્તુ) બતાવે છે, दव्वे सच्चितादी खेत्ते नगरस्स जणवओ होइ भावातिवि ओए लोमेअ पक्खेवे ॥ नि. १७० દ્રવ્ય આહાર વિચારતાં સચિત્ત વિગેરે ત્રણ ભેઢે છે, સચિત્ત અચિત્ત તથા મિશ્ર છે, સચિત્તમાં પૃથ્વી કાયથી ત્રસ કાય સુધી છ પ્રકારે છે, જરૂર પડે તા સચિત્તમાં પૃથ્વીકાયમાં મીઠું વિગેરે લેછે, પાણી તા જાણીતું છે, અગ્નિકાયમાં દેવતા ન ખવાય, પણ પાળી અગ્નિમાં સેકે અથવા મારવાડમાં આટી સેક્રે તેમાં અગ્નિના કાયલાના અંશ રહી જાય, વાયુ વિના ચાલતું નથી, વનસ્પતિકાયા વપરાય છે, અને ત્રસ કાસમાં જીવ પડેલું ફળ વિગેરે અજાણે ખવાય, એ પ્રમાણે મિશ્રમાં તથા અચિત્તમાં પણ સમજવું, અચિત્ત અગ્નિકાય પ્રત્યેક મનુષ્ય ખાય છે, આદન વિગેરેમાં અગ્નિ ઉત્પન્ન થાય છે, તથા રાખ ચોખા દાઝતાં થાય છે, ભાત કે ખીચડી સંધતાં પાણી ઓછું ાય તે ભાતખીચઢી બળી, કાચના ' Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ જેવી થાય છે, ભગવતીસૂત્રની ટીકામાં પણ તેજ કહ્યું છે, ( અગ્નિ એ કંઇ જુદી વસ્તુ દેખાતી નથી, પણ મીજાને આશ્રયી તાપ થવા ખળી જવું રાખ થવી એ અગ્નિ કાયનું લક્ષણ છે તે આશરી છે ) સચિત્ત લેાઢું તે મળતા અગ્નિકાય છે, અને તે ઠરે એટલે અચિત્ત અગ્નિકાય છે, તે લેાકાંટી વિગેરે ખવાય છે, તેમ ચાખા પ્રથમ વનસ્પતિ કાય છે, પણુ તાપ લાગતાં અગ્નિકાય થાય છે, પાણી હાય ત્યાં સુધી ન મળે પણ પાણી ઓછુ થતાં તેમાં મળી જવાના દેખાવ થાય છે. ક્ષેત્ર આહાર જે ક્ષેત્રમાં આહાર કરીએ તે છે, અથવા જે ખેતરમાં ઉત્પન્ન થાય છે, અથવા તેનું જ્યાં વણ ન કરીએ, અથવા કાઈ પણ નગરને જે દેશમાંથી ધાન્ય તથા ઈંધન વિગેરેથી ભરપુર ભાગવવા યાગ્ય આહાર મળે, તે ક્ષેત્રાહાર છે, જેમ કે મથુરામાં નજીકમાંથી ખાવાની વસ્તુ મળે તે મથુરા આહાર છે, તેમ માઢેરાના નજીકમાં માઢરકાહાર, ખેડા નજીકમાં ખેડાહાર છે, હવે ભાવાહારનું સ્વરૂપ બતાવે છે, જ્યારે ભૂખ લાગે ત્યારે ભક્ષ્ય આહારની વસ્તુ ખવાય તે ભાવાહાર છે, તેમાં પણ પ્રાયે આહારને વિષય જીભ ને આધીન છે, તેથી તીખા કડવા કષાયેલે ખાટા ખારા અને મીઠા એવા છરસ સમજવા, તેજ કહે છે. राइभले भावओ तित्तेवा जाब मधुरेत्यादि રાત્રિભોજનના અધિકારમાં પકખીસૂત્રમાં આલાવા આવે છે કેતિત્તે તીખા વિગેરે છે. અન્ય વસ્તુ પણ પ્રસંગે Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ લેવી પડે છે, જેમ કે ખર વિશદ પણ ભક્ષ્ય છે, તેમાં પણ ભાત ઉને ખવાય, ઠંડે નહિ, પણ પાણી તે ઠંડુંજ માગે છે, કહ્યું છે કે શિલ્યમાં પ્રધાને ગુણ ઠંડક એ પાણીને મેટે ગુણ છે, આ પ્રમાણે ખાવાની વસ્તુ આશ્રયી દ્રવ્યને ધ્યાનમાં લઈને ભાવ આહાર બતાવ્યું, હવે ખાનાર મનુષ્ય વિગેરે જીવ આશ્રયી ભાવ આહાર નિયુક્તિકાર બતાવે છે, જીવ સાથે શરીર છે, તે ત્રણ પ્રકારે આહાર લે છે, એજ આહાર તે તૈજસ અને કાર્મણ શરીર સાથે રહીને જે પ્રથમ આહાર લે છે, તે જાણવું, તે આહાર વિના ઔદારિક વૈક્રિયા શરીર ઉત્પન્ન ન થાય, તે બતાવે છે, तेएणं कम्मएणं आहारेइ अणंतरंजीवो तेण परं मिस्सेणं जाव सरीरस्स निप्फत्ती ॥१॥ જ્યારે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, ત્યારે પૂર્વનું દેખીતું ઔદારિક કે વૈકિય છડી જાય છે. તે નવી ગતિમાં જતા પહેલાં તેજસકામણ શરીર વડે જે આહાર લે છે તે મેઢા વડે નથી લેતો પણ લોહચુંબક લેઢાના ચૂરાને જેમ ગ્રહણ કરે તેમ પુદગળ ગ્રહણ કરે તે એજ આહાર છે, પછી પુરું શરીર થાય ત્યાં સુધી તેજસકાર્પણ તથા ઔદારિક વૈક્રિય શરીરને સાથે લઈને પુદગલે ગ્રહણ કરે છે. ओआहारा जीवा सव्वे आहारगा अपज्जत्ता એજ આહાર લેનારા સર્વે જીવે અપર્યાપ્તા કહેવાય છે, લેમ આહાર શરીર પર્યાપ્તિ થયા પછી બહારની Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ચામડીમાં જે રેમરાજ હોય છે, તેના વડે જે આહાર લેવાય છે, (આપણે શરીરનાં છિદ્રોવડે હવા લઈએ છીએ) તે છે, ક્વળ આહાર મોઢા વડે જે ખવાય છે, તે વેદનીય કર્મને ઉદયવડે ચાર ઠેકાણે લેવાય છે તે કહે છે. ચાર સ્થાને આહાર સંજ્ઞા થાય છે, તેવા વામ (ડાબે) કેડે જ્યાં હદય છે ત્યાંથી તાજું લેહી થઈને બધા શરીરના ભાગોને તાજા રાખે છે, એટલે ત્યાંથી ભૂખ લાગે છે, gયવિજ્ઞાસ્ત્ર મસ્ત કપ ૨ કેઈ જીવને સુધાવેદનીય કર્મ બહેરમાં ઉદયમાં આવ્યું હોય તો બીજા છ કરતાં તેને ઘણી ભૂખ લાગે છે, અને ખોરાક મેળવવા તરફડીયા મારે છે, મgs રૂ તે સંબંધી મતિ એટલે આ ખાવાથી મારા શરીરને તુષ્ટિ પુષ્ટિ થશે, એટલે તે ચાહીને ખાય છે. તથાગોળ કઈ સ્વાદિષ્ટ વસ્તુ સામે આવીને ઉભી રહી હોય કે તે વસ્તુ વેચવાની કે બૂમ પાડે છે તે ખાવાની ઈચ્છા થાય છે, હવે તે બધું ટુંકમાં સમજવા ગાથા કહે છે, सरीरेणोयाहारो तयाय फासेण लोम आहारो पक्खेवाहारोपुण कावलिओ होइ नायव्वो ॥ १७१ તેજસ અને કામણ શરીર વડે ઔદારિક વિગેરે શરીર થાય અને મિશ્રપણે જે આહાર લે તે એજાહાર છે, કેટલાક આચાર્ય. કહે છે ઐદારિકાદિ શરીરે પર્યાપ્ત થયેલે પણ ઈદ્રિયે આનપાન (શ્વાસ લે છે તે) ભાષા અને મનની પર્યાપ્તિથી અપર્યાપ્ત હોય અને શરીર વડે આહાર લે તે Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ પણ આજાહાર છે ત્યારપછી ત્વચા શરીરની ચામડી તથા સ્પર્શી ઇંદ્રિયવડે જે આહાર લેવાય તે લેામાહાર છે, પ્રક્ષેપ આહારતા જ્યારથી કાળીયા ખાય ત્યારથી જાણવા, હવે આહારને કાણુ કાણુ લે છે તે વિશેષથી કહે છે ओयाहारा जीवा सव्वे अपज्जत्तगा मुणेयव्वा पज्जत्तगा य लोमे पक्खेवे होइ ( होंति) नायव्वा १७२ ' ઉપરની ગાથામાં તેજસ કાણુ શરીરવડે જે જીવા આજ આહાર લે છે, તે સર્વે અપર્યાપ્તક થવા જાણવા, અર્થાત્ તેમને બધી પર્યાપ્ત થઇ નથી, જ્યારે બીજી ગતિમાં જીવ જાય ત્યારે પ્રથમ ઉત્પત્તિમાં વિગ્રહ ગતિમાં હોય કે ન હાય તા પણ ઉત્પત્તિ સ્થાનમાં તેજસ કાણુ શરીર વડે જેમ ગરમ ઘી કે તેલમાં માલપુડાના ઢીલા લેટ ઘીમાં પડીને દીને પીને પુષ્ટ થાય તેમ તે જીવ પુદગલેાને લેઇને નવું શરીર બાંધે છે, તે સમયે તથા પર્યાપ્તિ પુરી થાય ત્યાં સુધી અપર્યામક અવસ્થામાં આજ આહાર છે, પર્યાપ્ત પૂરી કર્યા પછી પોસા કહેવાય, તે ઇન્દ્રિયે વિગેરેની પર્યાસ વડે કેટલાક પર્યાસ કહે છે, બીજા ફક્ત શરીર પર્યાસિવાળા ગળે છે, તે પોસા જીવે લેામ આહાર લે છે, તેમાં સ્પર્શ ઇંદ્રિયવડે ગરમી કે તપેલી છાયા ( તડકા ) વડે અથવા ઠંડા વાયુથી કે પાણીથી ગર્ભ માં રહેલા જીવ પણ પાષાય છે. તે લેામ આહાર છે, અર્થાત્ પ્રપ્તિ પુરી કર્યા પછી લેામ આહાર જાણવા, પ્રક્ષેપ આહાર તા જ્યારે માઢેથી ખાય ત્યારે પ્રક્ષેપ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ આહાર છે, બાકીના વખતમાં પ્રક્ષેપ આહાર નથી, પણ તેમ આહાર તે જીવતા જીવને સંસારમાં હોય ત્યાં સુધી એજ આહારને કાળ છેડીને વાયુ વિગેરે શરીર વડે લે છે, માટે સર્વદા હોય છે, સામાન્ય આંખથી જોનારાને આપણને માહાર દેખાતું નથી, પણ તે પ્રત્યેક સમયે લેવાય છે (સૂક્ષ્મદર્શક યંત્રથી કંઈક જેવાય છે )પ્રક્ષેપ આહાર તે પ્રાયે ખાતાં દેખાય છે, પણ તે અમુક વખતે જ ખવાય છે, જેમ કે યુગલીયાંના ખેતરમાં દેવકુરૂ ઉત્તરકુરૂ વિગેરેમાં એકાંતરે બે દિવસને આંતરે ત્રણ દિવસને આંતરે ખવાય છે, તેમનાં આઉખાં અસંખ્યય વર્ષનાં છે, પણ સંખ્યય વર્ષના આયુવાળાને તે જ્યારે ખૂબ ભૂખ લાગે ત્યારે ખવાય એટલે તેને કાળ અનિયત (અચોકસ) છે, પ્રક્ષેપ આહાર કણ કરે છે, તે બતાવે છે. एगिदिय देवाणं नेरइयाणं च नत्थि पक्खेवो सेसाणं पक्खेवो संसारत्याण जीवाणं ॥ १७३ ॥ જેને મોટું નથી તેવા એકેંદ્રિય પૃથ્વીકાય વિગેરેને તથા દેવતા નારકીને પ્રક્ષેપ આહાર આપણી માફક ખાવાની જરૂર નથી પણ તેઓને પર્યાપ્તિઓ પૂરી થયા પછી ફક્ત સ્પશ ઇંદ્રિય થી લેમ આહાર લેવાય છે, પણ દેવતાઓને મનમાં જે ઈચ્છે તે શુભ પુદગલે બધી કાયા વડે લેવાય છે, પણ નારકી ને પાપના ઉદયથી અશુભ જ આવે છે, બાકીના દારિક શરીર Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ વાળા બે ઇંદ્રિયથી પચેંદ્રી સુધી તિર્યંચ તથા મનુષ્યને પ્રક્ષેપ આહાર છે, કારણકે જ્યાં સુધી સંસારમાં રહેલાને શરીર છે ત્યાં સુધી તે પ્રક્ષેપ આહાર વિના તેને નિભાવ ન થાય, કવળને આહાર જીભના આશ્રયી છે, એટલે એનેંદ્રિય જી તેમાં ન લીધા, કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે, જીભથી જે કેળીયા ખવાય, કે મેટા કકડા દાંત વડે ચાવીને જીભ વડે ગળાય તે પ્રક્ષેપ આહાર છે, પણ જે નાક આંખ કે કાનથી પુદગળે લેવાય છે, અને શરીરમાં ધાતુરૂપે પરિણમે છે, તે એજ આહાર છે. પણ ફક્ત સ્પર્શ ઇદ્રિયથી જે લેવાય અને ધાતુપણે પરિણમે તે માહાર છે, હવે કાળને આશ્રયી આહાર વિના કેટલે કાળ કેણ રહે છે તે બતાવે છે. તે एकचदोव समए तिन्निव समए मुहुत्त मद्धंवा सादीयमनिहणं पुणकाल मणाहारगा जीवा ॥ १७४ ॥ પ્રથમ આહાર ન કરનારા જીવે ટીકાકાર બહારની ગાથામાં બતાવે છે. विहग गइ मावन्ना केवलिणो समुहया अयोगी य सिद्धा य अणाहारा सेसाहारगा जोवा ॥ १॥ ' ઉત્પત્તિના કાળમાં વિગ્રહ ગતિ કહેવાય છે તેમાં રહેલા છ બીજી ગતિમાં ઉત્પન્ન ન થાય ત્યાં સુધી આહાર કરતા નથી, તથા કેવળી સમુઘાત થાય છે ત્યારે લેક પૂરણ Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ કાળમાં આહાર ન હોય, તેમ અગી કેવળી શેલેશી કાળમાં આહાર ન કરે તેમ મેક્ષમાં ગયા પછી આહાર ન હોય, બાકીના બધા જીવો બધે કાળ આહાર લેનારા જાણવા, હવે વિગ્રહ ગતિનું અનાહારપણું નિર્યુક્તિમાં બતાવેલું કહે છે, સમશ્રેણિમાં જે ભવાન્તરમાં જાય છે તે અનાહારક નથી, હવે જે એક સમય વક શ્રેણિમાં રહે તે પણ પ્રથમ સમયમાં આહાર લીધે, અને બીજા સમયે બીજે સ્થળે આહાર લીધો માટે અનાહારક નથી, બે સમય વક ગતિ હોય તે વચલે એક સમય અનાહારક છે. ત્રણ વક સમય હોય તે બે વચલા સમય અનાહારક છે, ચેથા સમયમાં ઉત્પન્ન થયે ત્યાં આહાર લે છે, આ ચાર સમયની ઉત્પત્તિ કેવી રીતે થાય તે બતાવે છે, ત્રસનાડીથી બહાર પછી ઉપરથી નીચે નીચે જાય, અથવા ઉપર જઈને દિશામાંથી વિદિશામાં જાય અથવા વિદિશામાંથી દિશામાં જાય, તેમાં પ્રથમ સમયે ત્રસ નાડીમાં પ્રવેશ કરે, બીજામાં ઉપર જાય કે નીચે આવે, ત્રીજામાં બહાર નીકળે, ચેથામાં વિદિશામાં ઉત્પન્ન થાય, કે પાંચ સમયે ઉત્પન્ન થાય, તે બતાવે છે, સનાડીથી બહાર વિદિશામાંથી વિદિશામાં ઉત્પન્ન થાય, ત્યારે વચલા ત્રણ સમય અનાહારક છે, પ્રથમ સમયે તથા પાંચમા સમયે આહારક છે, હવે કેવળી સમુદ્રઘાતનું બતાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦. एकंचदो व समए केवलि परिवज्जिया अणाहारा मयंमि दोण्णि लोए, य पूरिए तिमि समया उ ॥ १७५ ॥ - કેવળી સમુઘાતમાં કામણ શરીર હોવાથી ત્રીજે ચોથ પાંચમે સમયે અનાહારક છે, બાકીના સમયમાં ઉદારિક શરીર સાથે મિશ્ર હોવાથી આહારક છે, પહેલે સમયે દંડાકાર બીજે સમયે મંથન આકાર હોય ત્યારપછી કપાટ અને આંતરા પુરે પાંચમા સમયે આંતરા કેલે, છઠામાં કપાટ સાતમામાં મંથન આઠમામાં દંડ સંકેલે, તેમાં પ્રથમના બે અને પાછલા ત્રણમાં આહારક જાણવા. अंतोमुहुत्त मद्धं सेलेसीए भवे अणाहारा सादीयमनिहणं पुण सिद्धायऽणहारगा होंति ॥ १७६ * અંત મુહૂર્તને કાળ કહો તે પાંય હસ્વ સ્વર આ ઈ ઉ જ લુ બેલવા જેટલે કાળ જ્યારે કેવળીને મેક્ષ જવું થાય ત્યાર પહેલાં અમેગી ગુણ સ્થાનને શૈલેશી અવસ્થા કહે છે, તેમાં પ્રથમની કાયા છેડી શરીર રહિત થવા પહેલાં વચલ કાળ છે તે અનાહારક છે, પણ મેક્ષમાં ગયા પછી સિદ્ધના જીવને આહાર કેઈ દિવસ પણ નથી, એટલે શરીર છેડયું તે આદિ છે, પણ અંત નથી, હવે સ્વામી વિશેષ આશ્રયી જરા વધારે ખુલાસો કરે છે, ૧૭૪–૧૭૬ ગાથા નિયુક્તિમાં સંબંધ બતાવ્યું, હવે ૧૭૫ ને સંબંધ બતાવે છે, કેવળીને છોડીને સંસારી જી એક અથવા બે Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સમય વિગ્રહ ગતિમાં અનાહારક હોય છે, પાંચ સમયવાળી વિગ્રહગતિ કઈક જીવ આશ્રયી હોવાથી નિયુક્તિકારે સાક્ષાત્ ન લીધી, તત્વાર્થ સૂત્ર અધ્યાય ૨-૩૧ માં છે તૌવા સનાદર એક બે લીધા અને વા શબ્દથી ત્રણ પણ સમજવા, આનુપુવીને ઉદય પણ ઉત્કૃષ્ટથી વિગ્રહ ગતિમાં આગમમાં ચાર સમયને કહ્યો છે, તે ચાર વિગ્રહ ગતિના સમયે પાંચ સમયે ઉત્તિ થાય તેજ કહેવાય પણ તે સિવાય ન ગણાય, પણ ભવસ્થ કેવળીને તે કેવળી સમુદઘાત વખતે મન્થનમાં તથા તેના સંહરણના વખતમાં ત્રીજો તથા પાંચમ એ બે સમયોચિત લેક પૂરવાને એ સમય એ ત્રણ સમયે અનાહારક છે, હવે પાછું ફરીથી નિયુક્તિકાર સિદ્ધને આશ્રયી અનાહારકપણું સાદિ અનંતનું બતાવે છે, જ્યારે કાયા છેડી સિદ્ધમાં જવાનું થાય ત્યારે અગી કેવલીની શૈલેશી અવસ્થાથી સિદ્ધમાં જઈ કાયા રહિત સર્વથા શુદ્ધ આત્મરૂપે અનંત કાળ રહેશે તે બધે કાળ અનાહારકપણું જાણવું. ' હવે વાદી શંકા કરે છે કે પૂર્વ કહ્યું હતું કે કેવળ આહાર છોડીને દરેક સમયે આહારક છે, કવળની અપેક્ષાએ કેઈ વખત આહારક કેઈ વખત અનાહારક છે, તે કેવળ જ્ઞાન થયા પછી ઘાતિકર્મ ક્ષય થવાથી અનંતવીર્ય ઉખન્ના Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ થવાથી કવળ આહાર ન હય, કારણ કે આહાર આપવામાં કાયાને વેદના વિગેરેના છ કારણે બતાવ્યાં છે, તેમાંનું એક પણ કેવળીને ન હોય, ત્યારે ઘણું દેષથી દેષિત એ આહાર શા માટે કેવળી ભગવંત લે? કારણ કે તેને વેદના ઉસન્ન થતી નથી, તેને જે વેદનીય કર્મ છે, તે બળેલી દેરડીના વળ જેવું છે, અર્થાત્ અનંતવીર્ય હોવાથી વેદનીય કર્મ છતાં પણ તેને પીડા થતી નથી, વૈયાવૃત્ય કારણ પણ ભગવાનને સુર અસુરના ઈંદ્રો પૂજે છે, તે તેને કેની સેવા કરવાની છે? ઈર્યાપથ પણ કેવળ જ્ઞાનનું આવરણ ક્ષય થવાથી બરાબર દેખીનેજ પગ મુકે છે, સંયમ તે યથાખ્યાત ચારિત્ર હોવાથી નિષિત અર્થવાળું છે તેથી આહાર લેવાનું કારણ થતું નથી, તેમ પ્રાણ ધારણ કરવાની વૃત્તિમાં પણ આયુ તેમનું નાશ થવાનું નથી, કારણ કે અનંતવીર્ય છે, છતાં આયુ ક્ષય થાય તે સિદ્ધપણું મળવાનું છે, ધર્મ ચિંતાને અવસર તો હવે નિષિત અર્થ થવાથી દૂર થયે છે, એટલા માટે બહુ અપાયવાળે કળ આહાર કેવળીને ખાવાનો કોઈપણ રીતે ઘટતો નથી, તેને જેનાચાર્ય ઉત્તર આપે છે, પ્રથમ ઘાતકર્મ ક્ષય થવાથી કેવળ જ્ઞાન થતાં અનંતવીય થવાથી કેવળીને ખાવાની જરૂર નથી, એવું જે તમે કહ્યું તે આગમને જાણતા નથી, તેમ તત્વને વિચાર કર્યો નથી, યુક્તિનું રહસ્ય ન જાણવાનું તમારું વચન છે, જુઓ– જે આહાર નિમિત્ત વેદનીય કર્મ છે, તે તેનું કાયમ રહેલ Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩ છે, શું તેનું શરીર જે અવસ્થામાં હતું તે બદલાઈ ગયું છે? વળી તેનું પ્રમાણુ આ છે, કેવલીને ૫ણું ખાવાનું છે, સમગ્ર સામગ્રીકપણું છે તેથી, પૂર્વમાં જેમ ખાતા હતા, આ સામગ્રી પ્રક્ષેપ આહારની છે, ૧ પર્યાયપણું છે, ૨ વેદનીયને ઉદય છે, આહાર પચાવવા માટે તેજસ શરીર છે, અને લાંબુ આયુષ્ય છે, આ બધાં લક્ષણે કેવળને છે, જે કે બળેલી દેરડી જેવું વેદનીય કમનું દષ્ટાન્ત આપ્યું, તે પણ સિદ્ધાંત વિરૂદ્ધ અને યુક્તિ રહિત છે, આગમમાં વેદનીય કર્મને સાતા વેદનીય આશ્રયી કેવળીને અત્યંત ઉદય છે, યુક્તિ પણ આ છે, જે ઘાતકર્મના ક્ષયથી જ્ઞાન વિગેરે છે; પણ તેથી વેદનીયથી ઉત્પન્ન થયેલ ભૂખને કેવી રીતે રેકે? કે જેથી ભૂખ ન લાગે, જેમ છાંયડે અને તડકે પરસ્પર વિરોધી છે, જે સાથે રહેવા ચોગ્ય નથી, તેમ આ નથી, તેમજ ભાવ અભાવ પરસ્પર ત્યાગ રૂપ છે, તેમ આ ત્યાગરૂપ વિધી નથી, વળી સાતા અસાતા અંતમુહૂર્તમાં બદલાય છે, તેથી જેમ સાતાને ઉદય લાંબા કાળ છે, તેમ અસાતાને પણ લાંબો કાળ હોવાથી અનંતવીર્ય છતાં પણ શરીર બળને અપચય થવાથી ક્ષુધાની વેદનાની પીડા છેજ, તેમ આહાર લેવાથી તેનું કશું બગડતું નથી, આ આહાર સામાન્ય માણસ માફક રસના લુપી પણ માટે નથી, પણ શરીરમાં પુરૂષાર્થ છે, તે પ્રકટ કરવા માત્ર છે; (અથવા જેટલા પુદગળોનું દેવું છે તે ચૂકવવા માત્ર છે,) વળી તમે કહ્યું કે વેદનીય કર્મની, Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉદીરણાના અભાવથી ઘણા પુદ્દગળાના અભાવ છે, તેથી વેદનીયના અભાવ છે, તે કહેવા માત્ર છે, કારણ કે ચેાથા ગુણસ્થાન અવિરત સમ્યગ દષ્ટિથી અગ્યારસ્થાન સુધી વેદનીય કમ ના ગુણ શ્રેણીના સદ્ભાવથી ઘણા પુદગળાના ઉદયના સદ્ભાવ છે, તેથી તે સ્થાનામાં પૂર્વ કરતાં વધારે પીડાના સદ્ભાવ છે, વળી જે કેવળીમાં તીર્થંકરને અધિક સાતાવેદનીયના ઉદય છે, ત્યારે કેમ કહેા છે કે પ્રચુર પુગળના ઉદ્દેય નથી ? તેથી તે કહેવું પણ તમારૂં નકામું છે, માટે જેમ સાતાના ઉદ્ભય છે તેમ અસાતાના પણ ઉદય નિવારણ થાય તેમ નથી, કારણ કે અંતર્મુહૂત્તમાં સાતા અસાતા બદલાતી જાય છે, વળી કાઈ કહે છે કે તીર્થંકર નામ આંધેલા દેવને ચ્યવનના વખતે છ માસ સુધી અત્યત સાતા વેઢનીયના ઉદય છે, તેા જેમ તે ખાધાને માટે નથી, તા કેવળીને ખાવું પણ નિવારણ થાય તેમ નથી, વળી કાઈ કહેશે કે આહાર વિષયની આકાંક્ષા તે ભૂખ છે, અને આકાંક્ષા તે આહાર લેવાની બુદ્ધિ છે, તે મેાહનીય કના વિકાર છે, પણ તે માહનીય દૂર થવાથી કેવળીને ભૂખ નથી, માટે ખાતા નથી, આ પણ કહેવું તદ્દન અયગ્ય છે; કાણુ કે માદ્ધનીયના વિષાકથી ભૂખ નથી, તે ભૂખની વિપાકના પ્રતિપક્ષની સંખ્યાની નિવૃત્તિ છે, જેમકે કષાયના પ્રતિકૂલ ભાવનાપણે નિવૃત્ત છે, જેમ કે Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૫ उवसमेण हणे कोई माणं महवया जिणे मायं च अज्जवभावेण लोभ संतुट्टिएजिणे १ ઉપશમથી હુણે, ક્રોધને, માવે માન જીતાય સરળ ભાવથી કપટને, તેાષે લેાભ હણાય, અથવા મિથ્યાત્વ અને સમ્યકત્વને પરસ્પર નિવૃત્તિ છે, તે જાણીતી છે, વેદના ઉદયની પણ વિપરીત ભાવના જાણીતી છે, કહ્યું છે કે काम ! जानामि ते मूलं संकल्पात् किल जायसे ततस्तं न करिष्यामि ततो न मे भविष्यसि ॥ १ ॥ અમ તારૂં મૂલ જાણીયું, સપાથી થાય તે સંકલ્પે ત્યાગતાં, તું પણ નહિ દેખાય હાસ્ય વિગેરે છ પ્રકૃતિ તો ચિત્તના વિકાર રૂપ છે, તેમની પ્રતિસંખ્યાથી નિવર્તે છે, અથાત્ તે વિકાશને રાવાથી દૂર થાય છે, પણ ક્ષુધા વેદનીય તા રાગ ઠંડ તાપની માર્ક જીવ પુદગળના વિપાકીપણાની હોવાથી વાસના દૂર કરવાથી ભૂખ દૂર ન થાય, (પણ તે તેા આહાર ખાવાથીજ દૂર થાય) માટે માહ વિપાક સંબંધી ભૂખ નથી, આમ નક્કી થવાથી કેટલાક આગ્રહીઓ આલે છે કે अपवर्त्यते ऽकृतार्थं नायुर्ज्ञानादयों न हीयन्ते जगदुपकृतावनन्तं, वीर्य किं गततृषो भुक्तिः ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અકૃતાર્થ (નિરર્થક ) આયુ નાશ થતું નથી, તેમ જ્ઞાન વિગેરે અનંત હોવાથા ઓછાં થતાં નથી, જગતને ઉપકાર કરનારા એવા તીર્થંકરને અનંત વી હાવાથી તૃષ્ણા રહિત થયા પછી ખાવાની શી જરૂર છે ? વિગેરે કહેવું નકામું છે, અર્થાત્ કેવળી ખાય છે, છદ્મસ્થ અવસ્થામાં અનંતવીય વાળા છે છતાં શા માટે ખાય છે ? તેના ઉત્તર જે વાદી એવા આપે કે છદ્મસ્થ અવસ્થામાં બધું વીતરાય કર્મ ક્ષય ન થવાથી ત્યાં ખાવાનુ છે, તે તે વાદીનું કહેવું અયુક્ત છે, કારણ કે ત્યાં આયુનું ઘટવું થાય છે કે ચાર જ્ઞાનની હાનિ થાય છે કે તીર્થંકર ખાય છે ? તેવું કશું નથી, છતાં એટલા માટે ખાય છે કે દી કાલનું આયુ છે, માટેજ શરીર રક્ષણ માટે ખાવું પડે છે, તેમ કેવળી થયા પછી પણ ખાવું પડે છે, જેમ સિદ્ધિ ગતિવાળા અયાગી અક્રિયવાળા ધ્યાનીને છેલ્લે ક્ષણ કારણુ છે તેમ સમ્યકત્વ વિગેરે પણ કારણ છે, અનંતવીય પણું તેને આહાર ગ્રહણ છતાં વિરાધ નથી આવતા; કારણ કે તીર્થંકર દેવછંદા, વિગેરેમાં વિશ્રામ માટે એસે છે, તથા જવું આવવું પણ કરે છે, તેમ વિરાધ ન હાવાથી આહાર ક્રિયા પણ ચાલે છે, વળી ઘણા મળવાન વીય વાળાને અલ્પ ભૂખ હાય તેમ પણ નથી, માટે વાદીની શંકાઓ વ્યર્થ છે, વળી એકાદશ પરીષહો વેદનીય કર્મોના કેવળીને ઉદયનાં હોય છે. માકીના ૧૧ જ્ઞાનાવરણીય વિગેરેના થયેલા તે ઘાતિકર્મો ક્ષય થવાથી દૂર થયા છે, માટે ખાકીના Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૭ * રાગ ૧૭ dણ આ ૧૩ વધ ૧૪ યાદી (રહેવું) તે રહેલા છે, એટલે કેવળીમાં ભેજન કાયમ રહે છે, તે બતાવે છે. ૧ ભૂખ, ૨ તરસ ૩ ઠંડ ૪ તાપ ૫ ડાંસ મચ્છર ૬ નપણું ૭ અરતિ ૮ સ્ત્રી ૯ ચર્યા ૧૦ નિષદ્યા (રહેવું) ૧૧ શય્યા ૧૨ આકાશ ૧૩ વધ ૧૪ ચાંચા ૧૫ અલાભ ૧૬ રેગ ૧૭ તૃણ સ્પર્શ ૧૮ મલ ૧૯ સત્કાર પુરસ્કાર ૨૦ પ્રજ્ઞા ૨૧ અજ્ઞાન ૨૨ દર્શન આ બાવીસ પરીષહો મુમુક્ષુએ સહન કરવાના છે, તેમાંના પ્રજ્ઞા અજ્ઞાન જ્ઞાનઆવરણના છે, દર્શન મેહનીયને દર્શન અંતરાયથી અલાભ, ચારિત્ર મોહનીયના–નગ્નપણું અરતિ સ્ત્રી નિષદ્યા આક્રોશ પાંચા સત્કાર પુરસ્કાર આ અગ્યાર કેવળીને ન હોય, તેનાં મૂળ કારણે ઘાતિ કર્મને ક્ષય થયે છે, કારણના અભાવમાં કાર્ય ન થાય, પણ બાકીના ૧૧ વેદનીય કર્મના હોવાથી વિદ્યમાન છે, ભૂખ તરસ, ઠંડ, તાપ, ડાંસ મચ્છર ચાલવું પથારી માર રગ રગ ઘાસને સ્પર્શ અને મળ એ અગીઆર (૧૧) વેદનીય કર્મથી થાય છે, તે કેવળીમાં હોય છે અને નિદાનના ઉછેદ વિના નિદાનીનો ઉચ્છેદ ન હોય, માટે કેવળમાં ભુખ-વિગેરેની પીડા સંભવે છે. ફક્ત આ અનંત વીયેવાળા હોવાથી આકુળવ્યાકુળ ન થાય, વળી આ નિષ્ઠિત અર્થવાળા વિના કારણજ પીડાને સહન કરે નહિ, તેમ આ બેલવાને શક્તિવાન પણ નથી, કે કેવળી ભગવાનને ભુખની પીડા બાધ ન કરે, જેમ સ્વભાવથી જ પ્રભુનું શરીર પરસેવા વિગેરેથી રહિત છે, તેમ પ્રક્ષેપ આહાર રહિત છે, માટે આહાર વિના હમેશાં રહે, Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આ બોલિવું પ્રમાણ રહિત હોવાથી સાંભળવા જેવું પણ નથી, પણ કેવળ જ્ઞાનની ઉત્પત્તિ પહેલાં ખાવાનું સ્વીકાર્યું છે, તેમ કેવળ જ્ઞાન થયા પછી પણ તેજ દારિક શરીર આહાર વિગેરે પિષવા યોગ્ય છે, વળી કોઈ અન્યથા ભાવ બતાવે છે, પણ તે યુતિ રહિત હોવાથી કહેવા માત્રજ છે, પ્રથમ તીર્થકરની અપેક્ષાએ ૯ વર્ષ ઓછા એવું પૂર્વ કેડી વર્ષના આયુવાળા કેવળીને દારિક શરીરના નિભાવ માટે પ્રક્ષેપાહાર પણ હોવો જોઈએ, તે બતાવે છે, તેજસ શરીર વડે કેમળ કરેલ લેવા ગ્ય દ્રવ્યને પોતાની પતિવડે પરિણમાવેલાને પરિણામના કમવડે ઔદારિક શરીરનું બંધારણ થાય છે, તેમ ઔદારિક શરીર થયા પછી નિભાવવા માટે તેજ પ્રકારે વેદનીય કર્મના ઉદયમાં ભુખ લાગે છે, અને આ બધી સામગ્રી કેવળીમાં સંભવે છે, વળી ભુખને ઘાતિ કર્મની ચેકડી સાથે તેને સહકારી કારણ ભાવનથી કે તે ઘાતિકર્મના અભાવે તેને પણ અભાવ થાય, આ પ્રમાણે સંસારમાં રહેલા બધા જીવો વિગ્રહ ગતિમાં જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી ત્રણ (ચાર) સમય અને ભવસ્થ કેવળી સમુદઘાતમાં ત્રણ સમય અને શૈલેશી અવસ્થામાં અંતર્મુહૂર્ત અનાહારક છે. સિદ્ધના જીવો સાદિ અનંતકાળ અનાહારક છે, એ નક્કી થયું, હવે પ્રથમ આહાર કયા શરીર વડે કરે છે તે કહે છે, जोएण कम्मरणं आहारेई अणंतरं जीवो। तेण परं मीसेणं जाव सरीरस्स निप्फत्ती ॥ १७७ Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જયતિ–તેજથી ઉપન્ન થયેલ તેજસ તથા કામણ શરીરથી જે આહાર કરે છે, આ તેજસ કામણ આ સંસાર બ્રમણ થાય, ત્યાં સુધી જીવને કાયમ છે, તે બે શરીર વડે બીજી ગતિમાં ગયેલા છેપ્રથમ આહાર કરે છે, ત્યારપછી ઔદારિક કે વૈક્રિય સાથે થઈને ત્રણ શરીર થાય ત્યાં સુધી આહાર કરે છે, પછી ઔદારિક કે વૈકિય શરીર બંધાઈ ગયા પછી તે કઈ પણ શરીરે વડે આહાર કરે છે, હવે પરિજ્ઞાને નિક્ષેપ કરે છે, नाम ठवणा परिन्ना दवे भावे य होइ नायव्या दव्व परिन्ना तिविहा भावपरिन्ना भवे दुविहा ॥ १७८ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે પરિક્ષાના નિક્ષેપ કરવા તેમાં નામ સ્થાપના સુગમને છોડીને દ્રવ્ય પરિજ્ઞા બતાવવા દ્રવ્યપરિજ્ઞા સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, ભાવપરિક્ષામાં જ્ઞપરિજ્ઞા (જાણવું) પ્રત્યાખ્યાન પરિજ્ઞા (દેષિતને છોડવું) એમ બે પ્રકારે બતાવ્યું, બાકીના આગમ શરીર ભવ્ય શરીર તદ્ગતિરિક્ત વિગેરે ભેદેને વિચાર આચારાંગ સૂત્રના પહેલા અધ્યયનમાં છે તે પ્રમાણે જાણ નિક્ષેપ નિયુક્તિ કહી, હવે સૂત્રઅનુગામમાં અખલિતાદિ ગુણવાળું સૂત્ર કહેવું, તે કહે છે, सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं इहखलु आहार-परिणामज्झयणे तस्सणं अय Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ मढे-इह खलु पाईणं वा ४ सव्वतो सव्वावंति चणं लोगंसि चत्तारि बीयकायाएवमाहिज्जंति, तं जहा अग्गबीया मूलबीया,पोरबीया,खंधबीया,तेसिंच णं अहाबीएणं अहावगासेणं इहेगतिया सत्ता पुढवी जोणिया पुढवीसंनवा पुढवीवुकमा तज्जोणिया तस्संभवा तदुवकमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवुक्कमा णाणाविहजोणियासु पुढवीसु रुक्खताए विउदंति ॥ સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે, મેં લાંબા આયુષ્ય વાળા ભગવાને કહેલું આ સાંભળ્યું છે, કે આહાર પરિજ્ઞા આ અધ્યયન છે, તેમાં આ પ્રમાણે વિષય છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ ચાર દિશામાં તથા ઉચે નીચે તથા ચાર ખુણામાં બધા લેકમાં એટલે રહેનારને આશ્રયી ભાવ દિશાઓના આધાર રૂપ લેક છે, તેમાં ચાર બીજ કાયા છે, અથાત્ બીજ એજ કાય જેમને–છે, તે બીજના ચાર છે, હવે તે બીજા કયાં છે જે બીજના આધારે વનસ્પતિ થાય છે. તે બતાવે છે, કેઈ ને આગળ છેડે ઉપરના ભાગમાં બીજ છે, તે અગ્રબીજવાળા તાડની જાતિ આંબા અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ કમોદ ડાંગરની જાતિ છે, અથવા આગળનો ભાગ તેજ ઉપત્તિમાં કારણરૂપે છે, તેવાં કરંટ વિગેરે જાતિનાં અબીજ કહેવાય છે, મૂળ બીજવાળાં આદુ વિગેરે કંદમૂળ જાણવા પર્વ—સાંધા કે ગાંઠમાં બીજ હોય તે શેરડી વિગેરે છે, સ્કંધ બીજ તે સલ્લકી વિગેરે છે, નાગાર્જુન આચાર્ય આ પ્રમાણે કહે છે, કે વનસ્પતિ કાયને પાંચ પ્રકારની બીજની ઉત્પત્તિ છે, અગ્ર મૂળ પિર વૃક્ષ બંધ એમ પાંચ પ્રકારે છે, “અ હવ, વંધ, વા –આ સિવાય જીવ વિચા સમુચ્છિના વીચા કાર્યને, ” છઠો પ્રકાર આ પ્રમાણે છે, બળેલા વનમાં જુદી જુદી જાતનાં ઘાસ થાય છે, અથવા તળાવમાં કમળો થાય છે, હવે મૂળ સૂત્રમાં કહેલા ચારે પ્રકારરના જેજે વનસ્પતિકાયનાં ઉત્તિ કારણ બીજ છે, તેને તે બીજા સાથે સંબંધ છે, તેને પરમાર્થ આ છે કે કોદના અંકુરાનું ઉત્તિ કારણ શાલિનું જ બીજ છે, એ પ્રમાણે તે તે જાતિના બીજમાંથી તે તે વનસ્પતિ થાય છે, યથા અવકાશ—એટલે બીજ જે સ્થળે વાવે, તે ઉત્તિ સ્થાન છે, અથવા જમીન હેય પાછું હોય. તેની રૂતુ હોય, ખુલ્લી જગ્યામાં બીજને સંગ હોય તેવાં ખેતર કે વાડીમાં ઉગે, તે અવકાશ કહેવાય, આ પ્રમાણે બીજ અને અવકાશ (સ્થાન) તથા સામગ્રી મળવાથી આ જગતમાં કેટલાએ સંસારી છે જેમને વનસ્પતિ કાયમાં ઉન્ન થવાનું કર્મ ઉદય આવ્યું હોય, તે વનસ્પતિમાં ઉત્પન્ન થાય તે પણ Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ તેમની નિ (ઉત્પત્તિનું સ્થાન) પૃથ્વીકાય છે, આ પૃથ્વી એટલા માટે બતાવી કે પૃથ્વી જે આધાર ન આપે તે તે બીજે અધર ઉગી શકે નહિ, જેમ શેવાળ જબાળ વિગેરેને ઉત્તિનું સ્થાન પાણું છે, તેમ વનસ્પતિનાં બીજને પૃથ્વીને આધાર છે, તેમ પૃથ્વીમાં ઉસન્ન થવાનો સંભવ છે, સદા તેમાંજ થાય છે, તેને પરમાર્થ એ છે કે તે જ હમેશાં કંઈ તે પૃથ્વી કાયમાં ઉન્ન થઈને કાયમ રહેતા નથી, બીજી ગતિમાં પણ જાય છે, તેમ પૃથ્વમાં તેમને વિશેષ કમ–ફેલાવું છે, તેથી પૃથ્વી બુકમો કહેવાય છે, તેના સાર એ છે કે તે પૃથ્વીમાં ઉંપન્ન થઈને તે પૃથ્વી ઉપર ઉંચે આકાશમાં વધે જાય છે, એ પ્રમાણે નિક સંભવવ્યુત્કમ વિગેરે અનદ્ય (બતાવીને) બીજું પણ કહે છે, કમેવગા–તેવું કર્મ વનસ્પત્તિ કાયમાં ઉત્પન્ન થવાવાળું હોવાથી પ્રેરાઈને તે વનસ્પતિ ઉગે તેવી પૃથ્વીમાં જાય છે તે કર્મોપગ છે, તેતે કર્મને વશ થઈને એકવાર વનસ્પતિમાં જન્મીને પાછા તેમજ ઉત્પન્ન થાય છે, કહ્યું છે કે कुसुमपुरोप्ते बीजे मथुरायां नांकुरः समुद्भवति यत्रैव तस्य बीजं तत्रैवोत्पद्यते प्रसवः ॥ १ ॥ કુસુમપુરમાં વાવ્યું બીજ ન મથુરામાં અંકુર થાય જ્યાં જેનું હોય વાવ્યું બીજ ત્યાં અંકુરે પ્રકટ દેખાય? વળી તે છે કર્મના નિદાનથી ખેંચાયેલા તે પૃથ્વી કાયમાં ઉગેલા છે તે કર્મને વશ થઈને જુદી જુદી ચેનિમાં Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પૃથ્વીમાં કે બીજી છકાનાં જે ઉત્તિનાં સ્થાને છે, તે સચિત્ત અચિત્ત મિશ્રાનિઓ છે, તેમાં પણ કેઈ ધળી કાળી વિગેરે વર્ણવાળી છે, તેમ તીખા વિગેરે રસવાળી છે, સુગંધી કે દુર્ગધ વાળી પણાની છે, તેમાં કેમળ કર્કશ વિગેરે સ્પર્શ વિગેરેથી ઘણું ભેદે છે, તેવી ઘણું પ્રકારની પૃથ્વીમાં જુદી જુદી જાતના ઝાડ પણે વિવિધ રીતે વર્તે छ, तन्न थयेद हेमाय छे.. ते जीवा तेसिं णाणाविह जोणियाणं पुढवणिं सिणेणामाहाति, ते जीवा आहारेंति पुढवीसरीरं बाउसरीरं तेउसरीरं वाउसरीरं वणस्सइसरीरं णाणाविहाणं तसथावराणं पाणाणं सरीरं अचित्तं कुठवंति परिविद्धत्थं तं सरीरं पुवाहारियं विपरिणयं सारूवियकडं संतं ॥ अवरेऽवि य णं तेसिं पुढविजोणियाणं रुक्खाणं सरीरा णाणावण्णा णाणागंधा णाणारसा णाणाफासा णाणासंठाणं संठिया णाणाविह सरीरपुग्गल विउव्वित्ता ते जीवा कम्मोववन्नगा भवंति त्ति मक्खायं ॥ सु. ४३॥ Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તે વનસ્પતિકાયના જીવેા ત્યાં ઉત્પન્ન થઈ ને પાણીની ભીનાશને ચુસે છે, તે તેમના આહાર છે, પણ તે પૃથ્વીની ભીનાશ ચુસતાં પૃથ્વીને પીડા આપતા નથી, તેજ પ્રમાણે પાણી અગ્નિ વાયુ વનસ્પતિનુ પણ સમજવું, જેમ ઇંડાથી ઉત્પન્ન થયેલા જીવા માની ગરમીથી વધવા છતાં તથા ગર્ભમાં રહેલા માતાના આહારથી આહાર કરવા છતાં માતાને બહુ પીડા કરતાં નથી, એમ આ વનસ્પતિકાયના જીવ પૃથ્વીની ભીનાશ ચૂસવા છતાં પાતેઉસન્નથતાં પૃથ્વીને બહુ પીડા કરતા નથી, અને ધીરે ધીરે સન્ન થઈને વધતાં અસઢશ રંગ રસ વિગેરેથી યુક્ત હેાવાથી ઘેાડી બાધાને ઉપન્ન પણ કરે છે, એમ જમીનમાં રહેલું પાણી પણ પીએ છે, તેમ આકાશમાંની ભીનાશ ને પણ ચૂસે છે, તે પ્રમાણે અગ્નિકાયની રાખ વિગેરેનું ખાતર લે છે, વાયુ ગ્રહણ કરે છે, એમાં વધારે શું કહીએ ? વળી જુદા જુદા પ્રકારનાં સથાવરનાં શરીરના ઉપયાગ કરે છે, તે પેાતાની કાયા વડે તેને અગ્નિત્તપણ કરે છે, અથવા પૃથ્વી કાય વિગેરે તું શરીર જે જીણુ થયેલું હાય તેને કઇ અચિત્ત કરે છે, કઇ પરિતાપ ઉપજાવે છે, તે વનસ્પતિ કાયના જીવા એ પૃથ્વી કાય વિગેરેનું શરીર જે પાતે ઉપચેગમાં લે છે, તે પૃથ્વી કાય વિગેરેથી પાતે ઉપન્ન થતાં પેાતાના શરીરની ચામડીથી આહાર લે છે, અને આહાર લઇને પેાતાના રૂપે પરિણ માવીને પોતાના રૂપમાં મેળવી લે છે, ખીજાં શરીરા પણુ Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ જે મૂળ શાખા પ્રતિ શાખા નાની ડાળીઓ પાંદડાં ફુલ ફળ વિગેરે છે, તે પૃથ્વી એનિમાંથી થયેલાં વૃક્ષે જુદા જુદા વર્ણનાં છે, જેમકે થડને રંગ જુદા જુદા પુદગલે લેવાથી મૂળીયાંને રંગ કરતાં જુદો હોય છે, તે પ્રમાણે ડાળી પાંદડાં કુલ ફળ વિગેરે જુદા જુદા શરીરના પુદગળે લઈને જુદા જુદા રંગનાં થાય છે, તે કહે છે, જુદા જુદા રસના વીર્ય વિપાકવાળા જુદા જુદા શરીરના પુદગળે લઈને સુરૂપ કુરૂપ સંસ્થાન વાળા થાય છે, તથા કેઈનું દઢ કેઈનું ઢીલું સંઘચણ હોય છે, કેઈનું પાતળું કેઈનું જાડું થડ હોય છે, આ પ્રમાણે જુદા જુદા શરીરે દરેક ઝાડ પોતાનામાં કરે છે, તે નકકી થયું, હવે કેટલાક બાદ્ધ વિગેરે વનસ્પતિ વિગેરે સ્થાવર જી જ નથી, એવું જે માને છે, તેને નિષેધ કરવા કહે છે, તે વનસ્પતિમાં ઉત્પન્ન થયેલા છે અજીવ નથી, કારણ કે જીવનું લક્ષણ ઉપયોગ છે, તે તેમને છે, તે બતાવે છે, તેમનામાં પણ આશ્રય (રહેઠાણ)થી ઉચે જવું વિગેરે કિયાથી ઉપગ દેખાય છે, તથા સારા અનુકુળ આહારની વૃદ્ધિ હાનિથી તેમના શરીરની વૃદ્ધિ હાનિ થતી હોવાથી નાના બાળક માફક તે જ સિદ્ધ થાય છે, વળી છેકેલી વધવાથી, નિદ્રા લેવાથી બધી છાલ ઉખેડવાથી વનસ્પતિને નાશ થાય વિગેરે હેતુઓ સમજી લેવા, કે વનસ્પતિ જીવ છે, વળી વનસ્પતિમાં સાક્ષાત્ ચિતન્ય દેખાય છે, છતાં અસિદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અનેકાંતિક વિગેરે પેાતાના મતના આગ્રહથી કહે છે તે ધ્યાનમાં લેવા જેવું નથી, કારણ કે અરિહંતના મતને માનનારા સાચા જૈન છે તે અસિદ્ધ વિરૂદ્ધ અનૈકાંતિક દોષા લગાડીને વનસ્પતિનું જીવત્વ ઉડાવી દે નહિ, તયા તેમાં મુંજીય નહિ, કારણ કે બધામાં કોઇ અંશે તે સ્વીકારેલ છે, અને તેના નિષેધ પણ કર્યો છે, અર્થાત્ જ્યાં જીવ છે તે જીવ નથી એમ ન કહેવું, વળી તે જીવા વનસ્પતિમાં તેવા કર્મોને લીધે ઉત્પન્ન થયાં કરે છે, તે કર્મ આ પ્રમાણે છે એકેદ્રિય જાતિ સ્થાવર નામ વનસ્પતિને ચેાગ્ય આયુવિગેરે છે, તે કમ પ્રકૃતિએ ઉદયમાં આવ્યાથી ત્યાં સન્ન થયેલા કહેવાય છે પણ તે કાળ કે ઇશ્વર વિગેરેએ ત્યાં માકલ્યા નથી, આવું તીર્થંકરએ કહેલ છે, આ પ્રમાણે પૃથ્વીચાનિવાળા વૃક્ષેા કહયા, હવે તે પૃથ્વી ચેાનિવાળા આડામાં બીજા જીવા ઉત્પન્ન થાય છે, તે બતાવે છે, સુધાં સ્વામી શિષ્યાને કહે છે, हावरं पुरखायं इहेगतिया सत्ता रुक्खजोणिया रक्खसंभवा रुक्खवुक्कमा तज्जोणिया तस्संभवा तदुवक्कमा कम्मोवग। कम्मनियाणेणं तत्थुवुक्कमा पुढवीजो पिएहिं रक्खेहिं रुक्खत्ताए विउति, ते जीवा तेसिं पुढवीजोणियाणं रुक्खाणं Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ २७ सिणेहमाहरेति, तेजीवा श्राहारेति पुढवीसरीरं आउ तेउवाउ वण्णसइसरीरं णाणाविहाणं तसथावराणां पाणाणं सरीरं अचितं कुव्वंति परिविविद्धत्थं सरीरं पुव्वाहारियं तयाहारियं विप्परिपामियं सारूविकडं संतं अवरे वि य णं तेसिं रुक्खजाणियाणं रुक्खाणं सरीरा णाणावण्णा णाणा गंधा णाणारसा णाणाफासा णाणा संठाणं संठिया णाणाविह सरीरपुग्गल विउब्विया ते जीवा कम्मोवन्नगा भवतीति मक्खायं ॥ सू-४४ ॥ તીર્થંકરે આવું કર્યું છે, અથવા તે વનસ્પતિ સબશ્રીનું ખીજું પણ આવું કર્યું છે કે આ જગતમાં કેટલાક જીવા પાતાનાં તેવાં ક્રમ્ ઉદયમાં આવવાથી તે વનસ્પતિયેનિમાં જન્મે છે, ૪૩મા સૂત્રમાં પૃથ્વીચેાનિની ઉત્પત્તિ બતાવી, તે પ્રમાણે અહીં બધું કહેવું, ૪૪ મા મૂળ સૂત્રને અથ કહે છે, જે જીવા કમ ના ઉદયથી ઝડમાં જન્મે છે,તેમની ચેાનિ ઝાડ કહેવાય છે, અને તે કર્મના આધારે ત્યાં ઉપન્ન થવાના સંભવ ભવિષ્ય આશ્રયી છે, અને ઝાડમાં તેમને વ્યુત્ક્રમ ( સંધ) છે, તેજ પ્રમાણે યાનિ સંભવ વ્યુત્ક્રમ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અને કમના સબધ હાવાથી ત્યાંજ ઉપન્ન થવાના છે, આ ઉત્પન્ન થવાનું કારણ તેમનાં કર્મ છે, ત્યાં આવેલા જીવા જેમની પૃથ્વીયેાનિ છે તેવાં ઝાડા સાથે પોતે વૃક્ષ રૂપે રહે છે, તે જીવા આડાના રસ ભીનાશને ચુસે છે, તે પ્રમાણે પૃથ્વી પાણી વાયુ વનસ્પતિ જે સમીપમાં હોય તે જુદા ખુદા ત્રસ થાવર જીવાના શરીરને અચિત્ત કરે છે, અને પોતાની વૃદ્ધિને માટે પૂર્વે તે શરીરના આહાર કર્યો તેમ પછી પણ ચામડી વડે તેનું રૂપ પાતાના રૂપે કરીને રહે છે, તેમ ખીજા પણ ત્યાં રહેલા જીવા તે પ્રમાણે ઝડમાં જન્મેલ જીવાનાં શરીરા જુદા જુદા વણુગંધ રસ અને સ્પર્શ તથા શરીરના આકારવાળા છે, તેમજ જુદાં જુદાં શરીરના પુદગળા વિષુવીને તે કર્મ ભાગવનારા થાય છે, આ તીર્થંકરે કહેલ છે, अहावरं पुरखायं इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवुक्कमा तज्जोणिया तस्संभवा तदुवकमा कम्मोवगा कम्मनियाणेणं तत्थवुक्कमा रुक्खजोगिएसु रुक्खत्ताए विउति ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिनेहमाहारें ति, ते जीवा आहारेंति पुढवीसरीरं Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ २८ . आउतेउ वाउवणस्सइसरीरं तसथावराणं पाणाणं सरीरं अचित्तं कुवंति, परिविइत्थं तं सरीरं पुव्वाहारियं तयाहारियं विपरिणामियं सारूवियकडं संतं अवरेऽवि यणं तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सरीरा णाणावन्ना जाव ते जीवा कम्मोववन्नगा भवंतीति मक्खायं ॥ सु-४५ ॥ આ સૂત્ર ૪૪મા પ્રમાણે છે ફક્ત ૪૪ માસૂત્રમાં પૃથ્વીની ભીનાશ ચૂસનારમાં તે છ ઉત્પન્ન થતા, તે આ સૂત્રમાં ઝાડને રસ ચૂસનાર છમાં ઉત્પન્ન થયેલા જાણવા, ( પૃથ્વી સાથે જે મૂળીયાને સંબંધ છે તે મૂળીયાં ઉપર જે થડ થાય છે, તે મૂળીયાનો રસ ચૂસે છે, તેટલે ભેદ ong ) अहावरं पुरक्खायं इहेगइया सत्ता जोणिया रुक्खसंभवा रुक्खवुकमा तजोणिया तस्संभवा तदुवकमा कम्मोवगा कम्मनियाणेणं तत्थवुक्कमा रुक्खजोणिएसुरुक्खेसु मुलत्ताएकंदत्ताए खंधत्ताए तयत्ताए सालत्ताए पवालत्ताए पत्तत्ताए पुप्फत्ताए Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ३० फलत्ताए विउति, ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिणेहमाहारेंति, ते जीवा आहारैति पुढवीसरीरं आउतेउवाउवणस्सइ० णाणाविहाणं तसथावराणं पाषाणं सरीरं अचित्तं कुव्वंति परिविद्धत्थं तं सरीरगं जाव सारुवि कडे संतं अवरेवि य णं तेसिं रुक्खजोणियाणं मूलाणं कंदाणं खंधाणं तयाणं सालाणं पवालाणं जावबीयाणं सरीरा णाणावण्णा पाणागंधा जाव णाणाविह सरीरपुग्गलविडविया ते जीवा कम्मोववन्नगा भवतीति मक्खायं ॥ सु० ४६ ॥ પ્રથમ મૂળને કર્યું પછી થડને કહયું હવે ઝાડના અવયવા કહે છે, તીર્થ કરે ( કેવળ જ્ઞાનથી જોઇને )આવું કહેલું છે, આ જગતમાં બધા કર્મ ધારી જીવા જે વૃક્ષ ચેનિયા છે તે વનસ્પત્તિ કાયના અવયવાના આશ્રય કરેલા છે તે વનસ્પતિ રૂપે ખી જીવા ગણાય છે, કારણ કે તેમાં મુખ્ય એક જીવ આખા ઝાડમાં વ્યાપીને રહેલા છે, આકીના જીવા તે ઝાડના અવયામાં મૂળ કદ સ્કંધ (થડ) ચામડી ડાળી અંકુરા પાંદડાં ફુલ ફળ બીજ એમ દશ Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સ્થાનામાં જીવે જન્મે છે તે ત્યાં જન્મેલા વૃક્ષયેાનિયા વૃક્ષમાં થએલા વૃક્ષમાં ઉત્ક્રમેલા કહેવાય છે, બાકીનું પૂર્વ માફક છે, અહી પૂર્વે કહેલ વિષય બતાવનારાં ચાર સૂત્ર કહેલાં છે, તે આ છે, (૧) વનસ્પતિઓ પૃથ્વી આશ્રિત છે (૨) તેનું શરીર અપકાય વિગેરે શરીરને આહાર કરે છે, (૩) તે વધીને આહાર કરેલું શરીર અચિત્ત તથા નાશ રીને પેાતાના રૂપે અનાવે છે, (૪) ખીજા' પણ પૃથ્વીચેાનિ વાળી વનસ્પતિનાં શરીરા પાતે મૂળ કદ સ્કંદ વિગેરે જુદા જુદા રંગવાળાં તેમાં થાય છે, એમ અહીં પણ વનસ્પતિ ચેાનિવાળા વનસ્પતિનાં એવાજ વિષય ખતાવનારાં ચાર પ્રકારનાં સૂત્રા સમજવાં, પ્ર-ક્યાં સુધી ? –જ્યાં સુધી તે જીવા વનસ્પતિ કાયના અવયવા મૂળ કદ સ્કંધ વિગેરે રૂપવાળા કર્મોથી ઉત્પન્ન થયેલા સમજવા ત્યાં સુધી, अहावरं पुरखायं इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंजवा रुक्खवुक्कमा तज्जोणिया तस्संभवा तदुवक्कमा कम्मोववन्नगा कम्मनियाऐणं तत्थवुक्कमा रुक्खजोणिएहिं रुक्खेहिं अज्झारोहत्ताए विउति, ते जीवा तेसिं रुक्खजोणियाणं स्वखाणं सिणेह माहरेंति, ते जीवा आहा Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૨ रौति पुढवीसरीरं जावसारूविकडं संतं, अवरेवि य णं तेसिं रुक्खजोणियाणं अज्झारुहाणं सरीराणाणावन्ना जाव मक्खायं ॥ सू० ४७॥ હવે વૃક્ષના ઉપર ઉત્પન્ન થયેલાં વૃક્ષોનું કહે છે. આપણું તીર્થંકરએ કહેલું છે, કે કેટલાક વૃક્ષોનિયા થાય છે, એટલે જે ઝાડે પૃથ્વી ઉપર ઉગ્યાં હોય તે ઝાડામાં એક ભાગ તરીકે બીજાં ઝાડાં ઉગે છે ( જેમ પીપળે બીજા ઝાડ ઉપર ઉગે છે ) તે એક વનસ્પતિ મૂળથી આરંભ થયેલ છે, તે ઉપચય (વૃદ્ધિ કરનારા ) વૃક્ષયેનિયા કહેવાય છે, અથવા જે પૂર્વે મૂળ કંદ સ્કંધ શાખા પ્રશાખા વિગેરે કહયાં છે, તે પણ ઝાડ ઉપર ઉગેલાં જાણવાં, તે વૃક્ષાનિયા ઝાડેમાં કમેના ઉપાદાનને લીધે ઉપર વધે છે, તે અધ્યારૂહ વૃક્ષના ઉપર ઉગેલાં વૃક્ષે કહેવાય છે, અથવા ઝાડ ઉપર ઉગનારી વધનારી વેલડીઓ અથવા કામ વૃક્ષ નામનાં ઝાડ જાણવાં, અને તેને આશ્રયી બીજા વનસ્પતિ કાય છે તે વૃક્ષાનિયા ઝાડમાં ઉત્પન્ન થાય છે, અહીં પણ પૂર્વ માફક ચાર સૂત્રો સમજવાં, (૧) વૃક્ષનિયા ઝાડેમાં બીજાં ઝાડે થાય છે, (૨) તે ત્યાં ઉપન્ન થઈને પોતાના યોનિ ભૂત વનસ્પતિના શરીરને આહાર કરે છે (૩) તે આહાર કરેલા શરીરને અચિત તથા વિધ્વસ્ત કરી પોતાની કાર્ય રૂપે પરિણાવે છે, (૪) અને તેમાં રહે Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ 33. લાં બીજાં શાખા ડાળાં વિગેરે શરીરને જુદા જુદા રૂપ રસ ગંધ સ્પર્શવાળાં જુદા જુદા આકારનાં બનાવે છે, આ બધા જીવે ત્યાં ઉપન્ન થાય છે તે પિતાના કર્મ વડે ત્યાં ખેંચાઈને ઉત્પન્ન થાય છેઆ પહેલું સૂત્ર છે. अहावरं पुरक्खायं इहेगतिया सत्ता अज्झारोहजोणिया अज्झारोहसंभवा जाव कम्मनियाणेणं तत्थ वुकमा रुक्खजोणिएसु अज्झारोहेसु अज्झारोहत्ताए विउदंति, ते जीवा तोस रुक्खजोणियाणं अज्ज्ञारोहाणं सिणेहमाहात, ते जीवा पुढवीसरीरं जाव सारूविय संतं, अवरे वि य णं तेसिं अज्झारोहजोणियाणं अज्झारोहाणं सरीरा णाणावन्ना जावमक्खायं ॥ सू-४८ अहावरं पुरक्खायं इहेगतिया सत्ता अज्झारोह जोणिया अन्झारोहसंभवा जावकम्मनियाणेणं तत्थवुकमा अज्झारोह जोणिएसु अज्झारोहत्ताए विउदृति, ते जीवा तेसिं अज्झारोहजोणि Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ याणं अज्झारोहाणं सिणेहमाहरेंति, ते जीवा आहारंति पुढवीसरीरं आउसरीरं जावसारूविकडं संतं, अवरे विय णं तेसिं अज्ज्ञारोहजोणियाणं अज्झारोहाणंसरीरा णाणावन्नाजावमक्खायं सू४९ अहावरं पुरक्खायं इहेगतिया सत्ता अज्झारोहजाणिया अज्झारोहसंभवा जाव कम्मनियाणेणं तत्थवुकमा अज्झारोहजोणिएसु अज्झारोहेसु मूलत्ताए जाव बीयत्ताए विउदृति, ते जीवा तेसिं अज्झारोहजोणियाणं अज्झारोहाणं सिणेहमाहारेंति, जाव अवरेऽवि य णं तेसिं अज्झारोहजोणियाणं मूलाणं जाव बीयाणं सरीराणाणावन्ना जावमक्खायं ॥ सू-५० સૂત્ર ૪૮-૪૯-૫૦ એ ત્રણે સૂત્ર સાથે લીધાં છે. તેમાં જે જે વિશેષ છે તે કહે છે. પૂર્વે બતાવેલા વૃક્ષની વડે ઉગેલા બતાવેલા છે, તેના ઉપરના દરેક ભાગમાં જ વધીને પુષ્ટિકરનારા વૃક્ષે Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ઉપર ઉગેલી વનસ્પતિના રૂપે જે ઉત્પન્ન થાય છે, તે જીવો અધ્યારૂ પ્રદેશમાં ઉત્પન્ન થયેલા પિતાની ચાનિરૂપ જે શરીરે છે, તેને ખાય છે, તેમ ત્યાં બીજા પૃથ્વી વિગેરે શરીરે જે સંબંધમાં આવે તેને ખાય છે, તેથી અધ્યારૂહ સંભવવાળા અધ્યારૂહ જીવનાં જુદા જુદા વર્ણ વિગેરેનાં શરીર બને છે, ૪૯ મા સૂત્રમાં કહે છે કે કેટલાક જી અધ્યારૂહ સંભવમાં અધ્યારૂહ થઈને તે રૂપે પરિણમે છે, અને જે ત્યાં ઉત્પન્ન થાય છે, તે અધ્યારૂ વેનિયા અશ્ચારૂહ વૃક્ષનાં જે શરીર છે, તેનો આહાર કરે છે, બીજા સૂત્રમાં વૃક્ષોનિયા અધ્યારૂહ વૃક્ષનાં જે શરીરે છે, તેને અધ્યારૂહ વૃક્ષોના જીવે ખાય છે, ૪૯ સૂત્રમાં આ વિશેષ છે કે અધ્યારૂહ ચેનિયા તે અધ્યારૂ જીવોનાં શરીરે છે તે સમજવાં, ૫૦ મા સૂત્રમાં આ છે કે કેટલાક જી અધ્યારૂહ નિક અધ્યારૂહ વૃક્ષેમાં મૂળ કંદ સ્કંધ ચામડી ડાળી અંકુર પાંદડાં કુલફળ બીજરૂપે ઉત્પન્ન થાય છે, તે તેવા પ્રકારના કર્મવાળા છે, એવું કહ્યું છે, હવે ઝાડ સિવાયની બીજી વનસ્પતિકાયને કહે છે, अहावरं पुरक्खायं इहेगतिया सत्ता पुढविजोणियापुढवि संभवा जाव णाणाविह जोणियासु पुढवीसु तणत्ताए विउदति,ते जीवातेसिंणाणाविह Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ जोणयाणं पुढवीणं सिणेहमाहाति, जाब ते जीवा कम्मोववन्ना भवंतीति मक्खायं ।। सू. ५१ ___एवं पुढविजोणिएसु तणेसु तणत्ताए विउहँति जाव मक्खायं सू. ५२ एवं तणजोणिएसु तणेसु तणत्ताए विउदति, तणजोणियं तणसरीरं च आहारैति, जावमक्खायं एवं तणजोणिएसु तणेसु मूलत्ताए जाव बीयत्ताए विउटुंति, ते जीवा जाव एवमक्खायं, एवं ओसहीण वि चत्तारि आलावगा ।। एवं हरियाणवि चत्तारि आलावगा ॥ सु. ५३ ॥ જિનેશ્વરે આ પણ કહેલું છે કે-કેટલાક ઝાડ સિવાયના વનસ્પતિ કાયના જીવો પૃથ્વીમાં ઉત્પન્ન થઈને પૃથ્વીમાં જાહેર દેખાઈને પૃથ્વીથી ઉંચા આવીને વિગેરે બધું જેમ ઝાડમાં ચાર આલાવા કહ્યા છે, તેમ ઘાસમાં પણ જાણવા તે કહે છે. જુદી જુદી જાતની પૃથ્વીમાં ઘાસપણે કેટલાક જીવ ઉત્પન્ન થાય છે પૃથ્વીના શરીરને આહાર કરે છે, બીજામાં જાણવું કે પૃથ્વી યોનિમાં ઘાસપણે જે છે જન્મ છે, તે તૃણના શરીરને ખાય છે, ત્રીજામાં તૃણની યોનિમાં Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ३७ ઉત્પન્ન થાય તે તૃણુને ખાય છે, ચેાથામાં જાણવું કે તૃણની ચેનિમાં તૃણુના અવયવ મૂલ વિગેરેમાં દશ સ્થાનામાં ઉત્પન્ન થાય છે, તૃણુના શરીરને ખાય છે, અને પેાતાના રૂપે જુદા જુદા રગ તથા આકારનાં શરીર કરે છે, આ પ્રમાણે ઔષધિ (अनार) संबंधी लावु पशु तेभां औषधिना पाठ हेवा. એ પ્રમાણે હરિત ( શાખભાજી ) આશ્રયી ચાર આલાવા લેવા, હવ કુણુનું કહે છે, अदावरं पुरखायं इहेगतिया सत्तापुढवि जोणिया पुढविसंभवा जावकम्मनियाणेणं तत्थवुक्कमा णाणाविह जोणियासु पुढविसु आयत्ताए वायत्ताए कायत्ताए कूहणत्ताए कंदुकत्ताए उब्वेहणियत्ताए निव्वेणियत्ताए सछत्ताए छत्तगत्ताए वासाणियत्ताए कूरत्ताए विउति, ते जीवा तेसिं पाणाविह जोणियाणं पढवीणं सिणेहमाहारेति ते वि जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरेवियणं तसं पुढविजेोणियाणं आयत्ताणं जावकूराणं सरीरा णाणावण्णा जावमक्खायं, एगो वेव आलावगो सेसा तिष्णि पत्थि ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વળી જિનેશ્વરે કહ્યું છે કે પૃથ્વીનિયા જીવ પૃથ્વીમાં ઉત્પન્ન થનારા કર્મના સંબંધે પૃથ્વીમાં ઉત્પન્ન થઈને આય. વાય કાય નામની વનસ્પતિ થાય છે, તે દરેકમાં ચાર આલાવા કહેવા, પણ કુહણ નામની વનસ્પતિ આશ્રયી એક આલા કહે, કારણકે કુહણની નિમાં બીજા જીવ ઉત્પન્ન થવાને અભાવ છે, તે પ્રમાણે કંદુક ઉહ નિāહ સછત્ર છત્ર વાસાણીય કૂર નામા વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે, ત્યાં ઉત્પન્ન થઈને તે પૃથ્વીની ભીનાશ ચૂસે છે, અને સંબંધમાં આવતી બીજી કાને પિતાના રૂપે કરવા તેને નાશ અથવા અચિત્ત કરીને પિતાના રૂપે પરિણુમાવે છે, અને આયથી લઈને દૂર સુધી વનસ્પતિમાં જુદા જુદા રંગ આકાર સ્પર્શ અને સંસ્થાનવાળા બનાવે છે, આ સૂત્ર રચના થઈ, ત્યારે આ નામ પ્રસિદ્ધ હશે હાલ તે જણાતાં નથી માટે લેકેને પૂછી લેવાં અથવા પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું, આ બધા વનસ્પતિના ભેદે પૃથ્વીનિયા છે, તેથી પૃથ્વી આશ્રયી કહ્યા છે, આ સ્થાવર છમાં વનસ્પતિ કાયનું જ ચેતનાલક્ષણ જણાય છે માટે તેને પ્રથમ બતાવેલ છે, હવે પાણીમાં ઉત્પન્ન થતી વનસ્પતિનું સ્વરૂપ બતાવે છે, ___ अहावरं पुरक्खायं श्हेगतिया सत्ता उदगजोणिया उदगसंभवा जावकम्मनियाणेणं तत्थ वु. कमा णाणाविहजोणिएसु उदएसु रुक्खवत्ताए Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ विउदृति ते जीवा तेसिं णाणाविहजोणियाणं उदगाणं सिणेहमाहारेति, ते जीवा आहारेंति पुढविसरीरं जावसंतं अवरेवि य णं तेसिं उदगजोणियाणं रुक्खाणं सरीरा णाणावण्णा जावमक्खायं ॥ जहापुढविजोणियाणं रुक्खाणं चत्तारिगमा अज्झा रुहाणवि तहेव, तणाणं ओसहीणं हरियाणं चतारि आलावगा भाणियव्वा एक्केके ॥ अहावरं पुरक्खायं इहेगतिया सत्ता उदगजोणिया उदगसंजवा जाव कम्मणियाणेणं तत्थ वुकमा णाणाविहजोणिएसु उदएसु उदगत्ताए अवगत्ताए पणगत्ताए सेवालत्ताए कलंबुगत्ताए हडताए कसेरुगत्ताए कच्छभाणियत्ताए उपलत्ताए पउमत्ताए कुमुयत्ताए नलिणत्ताए सुभगत्ताए सोगंधियत्ताए पोंडरिय महापोंडरियत्ताए सयपत्तत्ताए सहस्सपतत्ताए एवं कल्हार कोकणयत्ताण अरविंदत्ताए तामरसत्ताए मिसमिसकल्हार पुक्खलत्ताए पुक्ख Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ लच्छि भगत्ताए विउति, ते जीवा तेसिं माणा विह जोणियाणं सिणेहमाहारेति, ते जीवा आहारैति पुढवीसरीरं जाव संतं, अवरेवियां तेसिं उदगजोणियाणं उदगाणं जाव पुक्खलच्छि भगाणं सरीरा णाणावण्णा जाव मक्खायं, एगो वेव આહાવો ॥ સૂ. પુ૪ ॥ આવું જિનેશ્વરે કહેલું છે, કે કેટલાક જીવા તેવા કર્મના સંબંધ તથા ઉદયથી પાણી જેમની ચેનિ છે, ત્યાં તે ઉત્પન્ન થાય છે, તેનું નિદાન કર્મ છે, તેથી ત્યાં ઉત્પન્ન થયેલા છે, અને તેવાં તેવાં કને વશ થયેલા જુદા જુદા પ્રકારની પાણીની ચેાનિમાં વનસ્પતિરૂપે વધે છે, હવે તે જીવા ઉદક ચેનિયા ઝાડપણે ઉપજેલા તે ઉત્પન્ન થતાં પ્રથમ પાણીના શરીરના આહાર કરે છે, તેમ વધીને પુષ્ટ થતાં બીજાં શરીર પૃથ્વીકાય વિગેરેના પશુ આહાર કરી પેાતાના રૂપે પરિણમાવી જુદા જુદા રંગ રસ ગંધ અને આકારમાં દેખાવ દે છે, જે પૃથ્વીયેાનિયા વૃક્ષાના ચાર અલાવા પ્રથમ કહ્યા છે, તેમ ઉદક ચાનિયા વૃક્ષાના પણ ચાર આલાવા કહેવા, પણ તે વૃક્ષેા ઉપર ખીજા વૃક્ષ થાય તે તેમાં બીજો વિક૯૫ થતા નથી, કારણકે ઉદક (પાણી) ની આકૃતિવાળાં વનસ્પતિ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ કાય જે અવક પનક સેવાળ વિગેરે ઘણું કમળ હોવાથી પૃથ્વી ઉપર ઉગેલાં ઝાડે જેવાં પુષ્ટ નથી, તેમ તેમાં બીજા ઝાડમાંથી ઝાડ જેવા ફણગા પણ ફુટતા નથી, તેનાં કેટલાંક નામ કહે છે, ઉદક આશ્રયવાળી વનસ્પતિની જાતિ કલંબુક હડ વિગેરે લેકમાંથી જાણી લેવી, પણ ઉપલ પદમ કુમુદ નલિન સુભગ સોગંધિક પુંડરીક મહાપુંડરીક શતપત્ર સહસ્ત્ર પત્ર કલ્હાર ઠેકણુદ અરવિદ તામરસ સિલિસ મૃણાલ પુષ્કર પુષ્કરલચ્છી ભગ વિગેરે કમળની જાતિઓ છે, કેટલાંક સૂર્યથી ખીલે છે, કેટલાંક ચંદ્રથી ખીલે છે, આ સિવાય સીંગોડા વિગેરે પાણીમાં ઉગેલ વનસ્પતિ છે, તે બધી સમજી લેવી, હવે બીજી રીતે વનસ્પતિના આશ્રયી ત્રણ આલાવા કહે છે, __ अहावरं पुक्खायं इहेगतिया तेसिं चेव पुढविजोणिएहिं रुक्खेहि, रुक्खजाणिएहिं रुक्वेहिंरुक्खजोणिएहिं मूलेहि, जाव बीएहिं रुक्खजोणिएहिं अज्झारोहहिं अज्झारोहजोणिएहिं अज्झारुहेहिं अज्झारोहजोणिएहिं मूलेहिं जाव बीएहिं पुढविजोणिएहिं तणेहिं तणजोणिएहिं तणेहिं तणजोणिएहिं मूलेहिं जाव बीएहिं एवं ओसहीहि Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ वि तिन्नि आलावगा, एवं हरिएहि वि तिन्नि आ. लावगा, पुढवि जोणिएहि वि आएहिं काएहिं जाव कूरेहि उदग जोणिएहिं रुक्खेहिं रुक्खजो. णिएहिं रुक्खेहिं रुक्खजोणिएहिं मूलेहिं जावबीएहिं एवं अज्झारुहेहिवि तिणि तणेहिं पि तिण्णि आलावगा, ओसहीहिं पि तिण्णि हरिएहिं पि तिण्णि, उदग जोणिएहिं उदएहिं अवएहिं जाव पुक्खलच्छिभएहिं तस पाणत्ताए विउद्देति ॥ પૃથ્વી નિવાળા ઝાડે વૃક્ષ નિવાળા ઝાડો તથા વૃક્ષનિવાળા મૂલ વિગેરેથી જે વનસ્પતિકાયના જીવ ઉત્પન્ન થાય છે તે જાણવા, તે પ્રમાણે વૃક્ષોનિમાં અધ્યારૂહ થયેલાં તથા અધ્યારૂહ ચેનિક મૂલ વિગેરેથી જી ઉત્પન્ન થાય છે, તે તથા બીજા તૃણનિમાં ઉત્પન્ન થયેલા ઝાડે તથા તૃણે સંબંધી જાણવું, તે પ્રમાણે ઉદક ચેનિયા જીનું પણ જાણી લેવું, એ પ્રમાણે પૃથ્વિી યોનિક વનસ્પતિ તથા ઉદક નિયા વનસ્પતિના ભેદને બતાવીને તેને અનુવાદ વડે સંકેલવા કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ते जीवा तसिं पुढवीजोणियाणं रुक्खजोणियाणं अज्झारोहजोणियाणं तणजोणियाणं ओसहीजोणियाणं हरियजोणियाणं रुक्खाणं अन्झारुहाणं तणाणं ओसहीणं हरियाणं मूलाणं जाव बीयाणं आयाणं कायाणं जाव कुरवा (कुरा) णं उदगाणं अवगाणं जाव पुक्खलच्छिभगाणं सिणेहमाहरेंति, ते जीवा आहारेंति पुढवीसरीरं जावसंतं, अवरेऽवि यणं तेर्सि रुक्खजोणियाणं अज्झारोहजोणियाणं तणजोणियाणं ओसहिजोणियाणं हरिय जोणियाणं मूलजोणियाणं कंदजोणियाणं जावबीयजोणियाणं आयजोणियाणं कायजोणियाणं जावकूर जोणियाणं उदग जोणियाणं अवगजोणियाणं जाव पुक्खलच्छि भग जोणियाणं तसपाणाणं सरीरा पाणावण्णा जाव मक्खायं ॥ सु. ५५ ॥ હવે ઉપરના સૂત્રમાં જે વિસ્તારથી કહ્યું તે ટુંકમાં કહી Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ દે છે, ને વનસ્પતિમાં ઉત્પન્ન થએલા છ પૃથ્વી યોનિયા તથા ઉદક વૃક્ષ અધ્યારૂહ તૃણ ઔષધિ હરિતનિયામાં ઉત્પન્ન થયેલ વૃક્ષે વિગેરેના રૂપે જે જીવે છે તે બધા પિતાની યોનિમાંથી આહાર લે છે, વિગેરે બધું સમજવું, તેમ ત્રસ જીનાં શરીરને પણ આહાર કરે છે એ છેવટ સુધી જાણવું (કેટલાક દેશમાં માછલાં વિગેરેનું ખાતર નાખે છે, તથા હાડકાનું ખાતર નાંખે છે તેનાથી વનસ્પતિ પોષાય છે) આ સૂત્રથી વનસ્પતિ કાયના જીવમાં ચિતન્ય પ્રકટ દેખાય છે, તેથી તેનું સ્વરૂપ પ્રથમ કહ્યું (કે વ્યર્થ તેમને પીડે નહિ) હવે બાકીના પૃથ્વીકાય અપકાય અને વાઉકાય એ ચાર એકેદ્રિય હવે અનુક્રમે કહેશે, પણ વચમાં ત્રસ કાય (પ્રત્યક્ષ ચિત્ય વાળા મનુષ્ય તથા પશુ વિગેરે છે) છે, તે કહે છે, તેમાં નારકીના જે તીર્થંચના મનુષ્ય અને દેવ એવા ચાર ભેદે છે, તેમાં નારકીના છ અપ્રત્યક્ષ છે (આપણું નજરે દેખાતા નથી, તે અનુમાનથી સિદ્ધ કરવાના છે, તે બતાવે છે, પિતાનાં કરેલા દુષ્ટ કૃત્યેનાં ફલને ભોગવનારા કેટલાક જીવ છે એમ તેઓ સમજવા ( અહીં કેદખાનામાં પુરેલા અધમ કૃત્યેનાં ફળ ભેગવનારા છે તેવા અધિક પાપનાં ફળે ભેગવનારા તેઓ છે) તેમનો આહાર એકદમ અશુભ પુદગલથી બનેલે શરીરનાં છિદ્રોથી જ આહાર ગ્રહણ કરે છે, (આ લેમ આહાર જાણ,) પણ પ્રક્ષેપ આહાર (આપણી માફક )ખાવાને નથી, દેવો પણ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પ્રત્યક્ષ દેખાતા નથી (કાકને દેખાય છે અથવા પૂર્વે સમવસરણ વિગેરેમાં પ્રત્યક્ષ આવતા ) તે અનુમાનથી ગ્રહણ કરવાના છે, (તેમણે પૂર્વે સુકૃત ઘણાં કચા છે, તેથી જેમ અહીં શેઠ રાજા વિગેરે સુખ ભાગવે છે, તેમ તે ભાગવે છે) તેમને પૂર્વના પુણ્યના ઉદયથી ઘણેાજ સુંદર શુભ પુદગલના એજ તથા લેામ આહાર છે, પણ પ્રક્ષેપ (કવળ) આહાર નથી, તે આભાગથી લીધેલા, અને અનાલોગ તે વિના છચ્છાથી) લીધેલા છે, તેમાં અનાÀાગ આપણે જેમ શ્વાસ પ્રત્યેક સમયે લઈએ છીએ, તેમ તેઓ લે છે, પણ ઈચ્છાપૂર્વક આહારતા જઘન્યથી હલકા પુણ્યના દેવે આશ્રયી એકાંતરે જેમ આપણે ઉપવાસનું પારણું કરીએ તેમ લે છે, અને મહાપુણ્યવાન સર્વાંસિદ્ધ વિમાનના દેવાને આશ્રયી તેત્રીસ હજાર વર્ષે ઉત્કૃષ્ટથી લે છે, (ત્યાં સુધી શરીરના પુદગલામાં સ ંતાષ અને આનંદ રહે છે) ખાકી રહેલા તિર્યંચ તથા મનુષ્યેા છે તેમાં મનુષ્ચાને અધિકાર ચાલે છે માટે મનુષ્યેાના આહાર પ્રથમ કહે છે. अहावरं पुरखायं णाणाविहाणं मणुस्साणं तंजहा कम्मभूमगाणं अकम्मभूमगाणं अंतरदीवगाणं आरियाणं मिलक्खुयाणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थी पुरिसस्स य कम्म Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ कडाए जोणिए एत्थणं मेहुणवत्तियाए (व)णामं संजोगे समुप्पज्जइ, ते दुहओवि सिणेहं संचिणंति, तत्थणं जीवा इत्थित्ताए पुरिसत्ताए णपुंसगत्ताए विउति, ते जीवा माओउय पिउसुकं तं तदुभयं संसठं कलुस किविसंतं पढमत्ताए आहारमाहारेंति, * આ પણ જિનેશ્વરે કહેલું છે કે આ અનાર્યો, કર્મભૂમિમાં જન્મેલા અકર્મભૂમિમાં જન્મેલા અને અંતર દ્વીપમાં જન્મેલા મનુષ્યની જુદા જુદા પ્રકારની નિમાં ઉન્ન થએલાન સ્વરૂપ હવે બતાવે છે. તેના સ્ત્રી પુરૂષ નપુંસક એવા ત્રણ ભેદે છે, પ્રથમ કર્મ ભૂમિ–જ્યાં કુદરતી ઝાડામાંથી આહાર મળે નહિ, પણ ખેતીવાડી વિગેરેથી પેટ ભરવું પડે, તે આપણું માફક કર્મભૂમિ છે, અકર્મભૂમિ ફક્ત ઝાડમાંથી આહાર મળે તેથી જીવનારાની અકર્મભૂમિ છે, સમુદ્રમાં રહેલા અમુક દ્વીપમાં જન્મનારા જેઓ ઝાડ ઉપર જીવે છે, આ ઝાડ બધી વસ્તુ પૂરી પાડે માટે કલ્પવૃક્ષ છે, તેના ઉપર જીવનારાના અંતરદ્વીપ છે, તે ત્રણ સ્થળે જન્મનારાઓ તથા આચાર સારે હોય તે આર્ય, અને સારો ન હોય તે જંગલી અથવા અનાર્ય છે, તે બધામાં સ્ત્રી પુરૂષ હોય છે, તેમના બીજથી તથા અવકાશ (જગ્યા) ના પ્રમાણે સ્ત્રી પુરૂષના સંબધે કર્મવેગે પુરૂષ સ્ત્રી વેદ ભગવતાં માતાના Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉદરમાં જીવ જન્મે છે, તે બંને રીતે એગ્ય આહારને ગ્રહણ કરે છે, ત્યાં ત્રણ ભેદે સ્ત્રી પુરૂષ અને નપુંસકપણે જન્મ છે, ત્યાં જીવ પ્રથમ માતાનું સચિત્ત રૂધિર પિતાનું વીર્ય બંને ભેગાં થયેલાં ફ્લેષિત કિષિ (નિંદનીય) આહાર લે છે, તેમાં વીર્ય વધારે પ્રમાણમાં હોય તો પુરૂષપણે બાળક જન્મે, રૂધિર અધિક હોય તો બાળિકા જન્મ અને બરોબર પ્રમાણમાં બંને હોય તે બાળક નપુંસક થાય, અહીં ચાર ભાંગા થાય છે (૧) યોનિ (ઉપન્ન થવાનું સ્થાન ) નાશ ન થયેલ હોય, અને વીર્ય શક્તિ નાશ ન થઈ હોય, તે જ ગર્ભ રહે, બાકીના ત્રણમાં એટલે યુનિ નાશ થઈ હોય, કે વીર્ય શક્તિ નાશ થઈ હોય, અથવા બંને નાશ થયાં હોય તે ગર્ભ ન રહે, આ ગર્ભ ઉપ્તન્ન થવાનું કારણ સ્ત્રીવેદને તથા પુરૂષદને ઉદય હોય, પૂર્વ કર્મના લીધે સંબંધ થયે હાય તે પરસ્પર સમાગમથી જેમ અરણિના કકડા ઘસાવાથી અગ્નિ થાય, તેમ ત્યાં અભિલાષ થતાં રૂધિર તથા વીર્ય મળતાં ત્યાં અનેક જંતુઓ તેજસ કામણ શરીર સાથે કર્મથી ખેંચાઈને ઉપન્ન થાય છે, તે બંનેના પ્રવાહીની શક્તિ નાશ ન પામી હોય તે ગર્ભ રહે તે માટે સ્ત્રીની ઉમર ૫૫ અને પુરૂષની ૭૭ વર્ષની ઉમર થાય, પછી શક્તિ નાશ થાયછે, બાર મુહૂર્ત શુક શોણિત સચિત્ત અવસ્થામાં રહે છે, પછી ધ્વંસ થાય છે, તે ઉપન્ન થયેલા જંતુઓ તે ભેગા પ્રવાહીને શરીર વડે આહાર કરીને પોતાના કર્મના વિપાક વડે સ્ત્રી પુરૂષ કે નપુંસકભાવે ઉન્ન થાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ततो पच्छा जं से माया पाणाविहाओ रस बिहीओ आहारमाहारेति, ततो एगदेसेणं ओयमाहारैति, आणुपुबेण बुडा पलिपालगमणुपपन्ना ततो कायातो अभिनिवट्टमाणा इत्थिं वेगया जणयंति, पुरिसं वेगया जणयंति, णपुंसगं वेगया जणयंति, ते जीवा डहरा समाणा क्खीरं सप्पिं आणुपुट्वेणं वुढा ओयणं तस थावरे य पाणे, ते जीवा आहारेंति पुढविसरीरं जाव सारुवि कडंसंतं, अवरेऽवि य णं तेसिं णाणाविहाणं मणुस्सगाणं कम्मभूमगाणं अकम्मभूमगाणं अंतरद्दीवगाणं आरियाणं मिलक्खूणं सरीरा णाणावण्णा भवंतीति मक्खायं सु. ५६ ॥ હવે જે જતુએ રૂધિર વીર્યના કાદવમાં ઉન્ન થયેલા છે તેમાંના કેટલાક મરી જાય છે, પણ જે જીવતા એક બે રહે છે, તે પછી માતાની કુખમાં પડેલા માતાએ ખાધેલા આહારને પિતાની નાભી સાથે લાગેલી નળીથી પ્રવાહી ગ્રહણ કરે છે, તે કુખમાં શરૂવાતથી પ્રવાહીવડે આ પ્રમાણે બાળક વધે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ સત્તાઉં ઢું ઢો, વત્તાë હોદ્દ સુવુથં, સાત દિવસમાં તે રૂધિર વિર્યમાં જન્મેલે જીવ કલલ (જાડા પ્રવાહી) રૂપે થાય છે, પછી સાત દિવસમાં બુદબુદ (પરપોટા) રૂપે થાય છે, આવા કામે શરીર જરા કઠણ થયા પછી નાભિની નળી વડે તથા ઓજસ આહાર આખા શરીરવડે અથવા બંને વડે લેમ આહાર વડે અનુક્રમે આહાર લે છે, પછી શરીરે વધતાં વધતાં ગર્ભની સ્થિતિ પુરી થતાં મા બાળકને જન્મ આપે છે, એટલે ગર્ભદ્વારથી બહાર નીકળે છે, તેઓ તેમના પૂર્વના સંચિત કર્મોદયથી સ્ત્રીપણે કઈ પુરૂષપણે કઈ નપુંસકપણે જમે છે, પણ જે જેવો હોય તે હમેશાં થાય તે નિયમ નથી, તે જન્મ લીધા પછી બાળક પૂર્વ ભવના અભ્યાસથી તુર્ત આહારના અભિલાષથી માતાના સ્તનને મોઢામાં લઈ તેમાંથી દૂધ પીએ છે, પછી કમે ક્રમે મેટે થતાં માખણ (ઘી) દહીં ભાત કેમળ વસ્તુ ખાતાં ખાતાં અડદ સુધાં રાંધેલાને ખાય છે, પછી મોટે થયા પછી સંજોગને વશ થતાં સોબતને અનુસારે સ્થાવર તથા ત્રસ જીવને આહાર કરે છે, જુદા જુદા પ્રકારની પૃથ્વીમાંથી લુણ વિગેરે સચિત્ત અચિત્ત પદાર્થ ખાય છે, અને તે આહારને પોતાના શરીર પણે પરિણાવીને રસ લેહી માંસ મેદ હાડકાં મજા વીર્યરૂપે બનાવે છે, આ પુરૂષ આશ્રયી સાત ધાતુઓ (શરીરનાં સો) ગણાય છે, (સ્ત્રી આશ્રયી રૂધિર વધે છે) અને દેશદેશની હવા વિગેરે પ્રમાણે જુદા જુદા આકાર વણે ગંધ Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૦ રસનાં શરીરે બને છે, વળી તે માતાના ઉદરમાં રહ્યા ત્યારથી બહાર નીકળ્યા પછી જીવે ત્યાં સુધી સંબંધમાં આવનારા શરીરેનાં પુદગળોને આહાર કરે છે, આ પ્રમાણે જિનેશ્વરે કહેલું છે, ગર્ભમાં જન્મનાર મનુષ્યનું કહીને હવે સંમૂછન જીનું વર્ણન કરવું જોઈએ, તેમને અનુક્રમે આગળ જતાં કહેશે, વચમાં તિર્યંચનું કહે છે, તેમાં જળચર જીવોનું પ્રથમ કહે છે, अहावरं पुरक्खायं णाणाविहाणं जलचराणं पंचिंदियतिरिक्खजोणियाणं, तंजहा मच्छाणं जाव सुंसुमाराणं, तेसिं च णं अहाबीएणं अहा. वगासेणं इत्थीए पुरिसस्स य कम्मकडा तहेव जाव ततो एगदेसेणं ओयमाहारेति, आणुपुट्वेणं वुड़ा पलिपागमणुपवन्ना ततो कायाओ अभिनिवट्टमाणा अंडं वेगया जयंति पोयं वेगया जणयं ति,से अंडे उन्भिज्जमाणे इत्थि वेगया जणयंति,पुरिसं वेगया जणयंति नपुंसगं वेगया जणयंत, ते जीवा डहरा समाणा आउसिणेहमाहाति, आणुपुव्वेण बुढ्ढा वणस्सतिकायं तसथावरे य पाणे, ते जीवा Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૧ आहारेंति पुढविसरीरं जावसंतं, अवरेवि यणं तेसिं णाणाविहाणं जलचरपंचिंदियतिरिक्खजोणियाणं मच्छाणं सुसुमाराणं सरीरा णाणावण्णा जावमक्खायं, હવે જલચર પચેંદ્રિયતિર્યચનિયા જીનાં કેટલાંકનાં નામે કહે છે, માછલાંથી સુસુમાર સુધીના જીવો છે, તે માછલાં કાચબા મગર ગ્રાહ સુસુમાર વિગેરે છે, તે દરેકમાં જે જળચરનું બીજ હોય અને શરીરના પ્રમાણમાં યોનિમાં જગા હેય તે પ્રમાણે નર માદાના સંબંધથી પૂર્વકર્મના સંબંધથી ત્યાં ઉન્ન થાય, તે જીવે ત્યાં પ્રકટ થતાં માતાના અંદરના આહારથી વૃદ્ધિ પામતા નર માદા નપુંસક એ ત્રણ રૂપે જન્મે છે, જ્યારે તે ગર્ભમાંથી બહાર નીકળે ત્યારે નાના હોય, ત્યારે તે પાણી ઉપરજ જીવે છે, પછી મેટાં થતાં વનસ્પતિ કાય અને ત્રસ સ્થાવર કાય જે સંબંધમાં આવે તેને આહાર કરે છે, અને પચંદ્રિયને પણ આહાર કરે છે (નાના માછલાને પછવાડેથી મોટું માછલું ગળે છે, તે ગળનારને તેથી મોટું ગળે છે માટે મત્સ્ય ગળગળ ન્યાય કહેવાય છે) હવે માછલાં વધીને કેવડાં થાય છે, તેને એક ક કહે છે, જાય, ત્યારે એને રસ આહિરને પણ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ अस्ति मत्स्य स्तिमिर्नाम, शत योजन विस्तरः तिमिगिल मिलो प्यस्ति तगिलो प्यस्ति राघव ! ૧૦૦ જેજનના વિસ્તારને તિમિ માસ્ય (માછલું) છે, તેને ગળનારૂં માછલું છે, અને તેથી પણ મોટું તેને ગળે છે, અર્થાત્ માછલાં ઘણાં મોટાં મેટા દરિયામાં થાય છે, અને તે એકને બીજું મેટું ગળી જાય છે, એવું રાઘવ (રામ) ને કે રૂષિ વિગેરે કહે છે, વળી તે છે કાદવ રૂપ પૃથ્વી શરીરને ખાઈને વધેલા છે, અને તેને પોતાના સ્વરૂપમાં પરિણમાવે છે, તેમાં કેટલીક માદાઓ ઇંડાં રૂપે બચ્ચાને જન્મ આપે છે, કેટલીક પિત (બચા) રૂપે જન્મ આપે છે, તે જન્મેલાં બચ્ચાંમાં કઈ માદા કેઈ નર કોઈ નપુંસક રૂપે થાય છે, તેમાં બહાર નીકળ્યા પછી પ્રથમ કાદવ ખાય, વનસ્પતિ ખાય, ત્યારપછી મજબુત થતાં ત્રસ થાવર જે સંબંધમાં આવે તેને ખાઈ જાય, અને પોતાના રૂપમાં પરિણમવે, તેમના વણે રસ ગંધ આકાર જુદા જુદા હોય છે, વિગેરે બધું પ્રથમની પેઠે જાણવું, આ બધું પૂર્વ કર્મના અનુસારે થાય છે, એવું જિનેશ્વરે કહેલું છે, હવે સ્થળચરોનું કહે છે, ___ अहावरं पुरक्वायं णाणाविहाणं चउप्पय थलयर पंचिंदिय तिरिक्खजोणियाणं, तं जहा एम Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ 3 खुराणं दुखुराणं गंडीपदाणं सणक्खयाणं,तेसिंचणं अहाबीएणं अहावगासेणं इत्थिपुरिसस्स य कम्म जाव मेहुणवत्तिए णामं संजोगे समुप्पज्जइ, ते दुहओ सिणेहं संचिणति, तत्थणं जीवा इस्थित्ताए पुरिसत्ताए जाव विउद्वंति, ते जीवा माओउयं पिउसुकं एवं जहा मणुस्ताणं इत्यपि वेगया जणयंति पुरिसंपि नपुंसगंपि, ते जीवा डहरा समाणा माउक्खीरं सप्पिं आहारैति, आणुपुट्वेणं वुढा वणस्सइकायं तसथावरे य पाणे, ते जीवा आहात पुढविसरीरं जाव संतं, अवरेऽवि य णं तेसिं णाणाविहाणं चउम्पय थलयर पंचदिय तिरिक्खजोणियाणं एगखुराणं जावसण क्खयाणं सरीरा गाणा वण्णा जाव मक्खायं ॥ હવે સ્થળચરને ઉદ્દેશીને કહે છે, આવું જિનેશ્વરે કહેલું છે, કે ચોપગાં જમીન ઉપર ચાલનારાં તિર્યંચ પચેંદ્રી મેનિયા જીના આ ભેદે છે, એક ખરી પગમાં હોય, તે ઘોડાં Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ગધેડાં વિગેરે છે, કાઇને પગમાં એ ખરી(ફાટ) હાય, તે ગાય ભેંસ વિગેરે છે, ગ’ડીપદ હાથી ગંડક (ગેડા) વિગેરે છે, તથા મોટા નખવાળાં જે સિંહ વાઘ વિગેરે છે, તેમને નરના પ્રમાણમાં બીજ હાય, તથા માદાના ગર્ભસ્થાનમાં જેવા અવકાશ (જગ્યા) હાય તે પ્રમાણમાં નર માદાના પૂર્વ કર્મના સબંધે સચાગ થવાથી તે જીવા તેમાં ઉપન્ન થાય છે, તે એ પ્રકારે એજસ અને લેામાહારવડે અંદરના ભીના રૂધિર તથા વીર્યના કસને ચૂસે છે, અને બધી પર્યાપ્તિ પુરી કરીને નર માદા કે નપુંસકપણે શરીર વિગેરે તૈયાર કરે છે, બહાર જન્મ લીધા પછી માતાનું દૂધ પીએ છે, પછી વધીને મેટાં થતાં જે જેના ખારાક હાય તે પ્રમાણે વનસ્પતિ કે ત્રસ પ્રાણી કે સ્થાવર પદાર્થને ખાય છે, તે આહાર કરીને તે ખાધેલા પુદગળાને પેાતાના રૂપે પરિમાવે છે, તથા તે ચાપગાં થલચર પાંચદ્રી તિર્યંચ ચેાનિયા જીવાના એક પુરથી નખવાળાં પ્રાણીઓના આકાર રંગ ગંધ સ્પર્શ રૂપ જુદાં જુદાં થાય છે, (તેમાંના ઘણાને આપણે નજરે પણ જોઈ એ છીએ, ) આ બધું તેમના પૂર્વ કર્મોથી થાય છે એમ જાણવું, अहावरं पुरखायं णाणाविहाणं उरपरिसप्प पंचिदिय तिरिक्खजोणियाणं, तंजहा अहीणं अयगराणं आसालियाणं महोरगाणं, ते थलयर Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પ सिं चणं अहावीएणं अहावगासेणं इत्थीए पुरिस जाव एत्थणं मेहुणे एवं तं चैव, नाणत्तं अंडं वेगइया जणयंति, पोयं वेगइया जणयंति से अंडे उब्भिजमाणे इत्थि वेगइया जणयंति पुरिसंपि, णपुंसगंपि, ते जीवा डहरा समाणा वाउकायमाहारेति, आणुपुवेणं वुढ्ढा वणस्सइकार्यं तस्थावरपाणे, ते जीवा आहारेंति पुढविसरीरं जावसंतं, अवरेऽवियणं तेसिं पापाविहाणं उरपरिसप्पथलयरपंचिंदिय तिरिक्ख० अहीणं जाव महोरगाणं सरीरा गाणा वण्णा णाणा गंधा जावमक्खायं ॥ હવે પરિસર્પનું કહે છે, જેએ છાતીડે ચાલે તેવા જીવે. ઉર પરિસર્પે છે, તેમાં સાપ અજગર આશાલિક મહેારગ (ઘણા મેટા સાપ) પણ માતા પિતાના સંચાગથી પૂર્વકર્મના સબંધથી તે જીવે ત્યાં સન્ન થાય છે, કેટલાક ઈંડાં મુકે કેટલાકને બચ્ચાં જન્મે છે, તે જન્મ્યા પછી માતાની ગરમી તથા વાયુ ને શેાધે છે, સા સાની જાતિ પ્રમાણે આહાર મળતાં દૂધથી જેમ બચ્ચાં મોટાં થાય તેમ તે ઈંડાંમાં વધે છે, ખાકી બધું સુગમ છે, તે પૂ માફક જાણવું કે આહાર Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૬ ખાઈને મોટાં થઈ જુદા જુદા રંગ ગંધ સ્પર્શ અને સંસ્થાન વાળા થાય છે, આવું કહેલું છે, હવે ભુજપરિસર્પનું વર્ણન કરે છે. अहावरं पुरक्खायं णाणाविहाणं भुयपरिसप्प थलयरपंचिंदिय तिरिक्खजोणियाणं तंजहा गोहाणं नउलाणं सिहाणं सरडाणं सवाणं सरवाणं खराणं घरकोइलाणं विस्संभराणं मुसगाणं मंगुसाणं पयलाइयाणं बिरालियाणं जोहाणं चउप्पाइयाणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य जहा उरपरिसप्पाणं तहा भाणियव्वं, जाव सारूविकडं संतं, अवरेऽवि यणं तसिं णाणाविहाणं भुयपरिसप्प पंचिंदिय थलयर तिरिक्खाणं तं गोहाणं जावमक्खायं ॥ हाथथी यास, ते सुपरिसप वा छ, तभा थे। (यहन . पाटा घा, ) नाणीया शीम( ) સરડો (કાચડે) સલ્લ સરવ ખર ગળી વિશ્રેમ ઉંદર કેળ પહેલ ) બિલાડી જેહ ચઉપાઈ વિગેરે છે, તેમને માદા નરના જોડાથી કર્મ સંબંધે સંગ થતાં આ ३ . Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૭ જીિ ઉત્પન્ન થાય છે, ત્યાં માતાના ઉદરમાં વીર્ય રૂધિરને આહાર લીધા પછી માનું ખાધેલું ખાવાનું તથા ઉદરથી બહાર નીકળ્યા પછી પ્રથમ કે ઈડાપણે કઈ બચ્ચાં પણે જન્મ છે, ઈડાંવાળાને માતાની ગરમી તથા વાયુના આહારથી પુષ્ટ થવાનું છે, બચ્ચાંવાળાને માતાનું દૂધ પીવાનું છેવટે જે જેને હાથમાં આવ્યું તે ખાવાનું હોય છે, અને રૂ૫ રસ બંધ આકાર સ્પર્શ વિગેરે જુદા આકારનાં થાય છે, આ બધું પૂર્વ કમના લીધે થાય છે, એમ કહેલું છે, તે બધાં ભુજ પરિસર્પ આશ્રયી જાણવું, (કેટલાક શબ્દના અર્થ ટીકા કે ટબામાં નથી તે લેકમાંથી જાણી લેવા). अहावरं पुरक्खायं णाणाविहाणं खहचर पंचिंदिय तिरिक्खजोणियाणं, तंजहा चम्मपक्खीणं लोमपक्खीणं समुग्गपक्खोणं विततपक्खीणं तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए जहा उरपरिसप्पाणं, नाणत्तं ते जीवा डहरा समाणा माउगात्तसिणेहमाहारेंति, आणुपुव्वेणं वुढ्ढा वणस्सतिकायं तसथावरे य पाणे ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरेऽवि यणं तेसिं Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ णाणाविहाणं खदचर पंचिंदिय तिरिक्खजोणिणियाणं चम्मपक्खीणं जावमक्खायं ॥ सू. ५७ ॥ હવે આકાશમાં ઉડનારાં પક્ષીઓનુ કહે છે, તેની ઉત્પત્તિ ચાર ભેદે છે, ચામડાની પાંખ તે ચર્મ કીટ ( ચામાચીડી) વલ્ગુલી ( વાગાળ ) વિગેરે છે, પીછાંવાળાં તે સારસ રાજહંસ કાગડા અગલેા ખબુતર પેાપટ ચકલી વિગેરે છે, સમુદ્ગ પક્ષી તેની પાંખ બીડાયેલી હાય, તથા વિતત પક્ષીની પાંખ સદા ફેલાયેલી રહે. પ્રથમના બે ભેદનાં પક્ષી અહીં દેખાય છે, બીજા બે ભેદનાં પક્ષી રાા દ્વીપની બહાર છે, તે પૂર્વ માફક વીય રૂધિરના પ્રમાણમાં માદાના ઉદરમાં ઉપરે છે, તે પક્ષીઆ ઈંડાં મુકે છે, તે ઇંડુ મુક્યા પછી તેના ઉપર માદા પાંખા ઢાંકીને બેસે છે, તેથી તેની ગરમીથી ઈંડાને રસ કઠણ થઈને ચાંચ વિગેરે આકારવાળુ બચ્ચુ અંદર થાય છે, તે બહાર નીકળ્યા પછી પણ માદા આહાર લાવી ચાવીને તેને ખવડાવે છે, તેમાં જુદા જુદા રંગ રસક્રસ આકાર વિગેરે કર્મોના સધે થાય છે, એ મધું સમજી લેવું, આ પ્રમાણે પંચેન્દ્રિય મનુષ્ય તથા તિર્યંચ કહ્યા, તેમના આહાર એ પ્રકારને છે, અનાભાગ તે આખા દિવસ અને રાત વાયુ તથા ભીનાશ ક્ષણે ક્ષણે લે છે, તે અને આભાગ આહાર તા જ્યારે ભૂખ લાગે ત્યારે દરેક મનુષ્ય વિગેરે લે છે, હવે વિકલેંદ્રિયનુ કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ૯ अहावरं पुरक्खायं इहेगतिया सत्ता णाणाविहजोणिया णाणाविहसंभवा णाणाविहवुकमा तज्जोणिया तस्संभवा तदुवकमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवुकमा णाणाविहाणं तसथावराणं पोग्गलाणं सरीरेसु वा सचित्तेसु वा अचित्तेसु वा अणुसूयत्ताए विउद्घति, ते जीवा तेसिं णाणाविहाणं तसथावराणं पाणाणं सिणेहमाहात, ते जीवा आहारैति पुढविसरीरं जावसंतं, अवरे वि. य णं तेसिं तसथावरजोणियाणं अणुसूयगाणं सरीरा णाणावण्णा जाव मक्खायं ॥ एवं दुरूवसंभवत्ताए ॥ एवं खुर दुगत्ताए ॥ सु. ५८ ॥ વળી આ પણ કહ્યું છે, કે આ સંસારમાં તેવાં કર્મના ઉદયથી કેટલાક જી જુદી જુદી નિવાળા પોતાના કર્મોવડે તેવાં તેવાં સ્થાનમાં આવીને જુદી જુદી જાતના ત્રસ સ્થાવરનાં સચિત્ત કે અચિત્ત શરીરમાં બીજા શરીરના આશ્રિત થઈને ઉત્પન્ન થાય છે. પ્ર–તે વિકસેંદ્રિય જી કયાં ઉત્પન્ન થાય છે? ઉ. મનુષ્ય વિગેરેનાં સચિત્ત શરીરમાં Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ જુ લીખ વિગેરે ઉત્પન્ન થાય છે, તે, તથા માણસો જે વસ્તુને વાપરે તે માંચા પલંગ વિગેરેમાં માંકણ વિગેરે થાય છે, તથા માણસ કે ઢેર વિગેરેનાં મડદાં પડ્યાં હોય. અથવા વિકલેંદ્રિય શરીરે પડયાં હોય તેમાં અનુસ્મૃત–પારકાઆશ્રય પણે કૃમી વિગેરે ઉત્પન્ન થાય છે, વળી કેટલાક અગ્નિકાય વિગેરે સચિત્ત પદાર્થોમાં ઉંદર વિગેરેના રૂપમાં પ્રકટ થાય છે, વળી જ્યાં અગ્નિ ત્યાં વાયુ એટલે તે વાયુમાં પણ ઉત્પન્ન થયેલા પણ સમજવા, વળી પૃથ્વીને આશ્રય લઈને કંયુઆ કીડીઓ વિષદની રૂતુમાં ગરમીથી કે સંસ્વેદ (પરસેવા) થી થાય છે, તથા પાણીમાં પિરા છેલણક ભમરીઓ છેદનક વિગેરે થાય છે, તથા વનસ્પતિ કાયમાં પનક ભમરા વિગેરે થાય છે, (તે સિવાય માખીઓ જુઆ ધીમેલ બગાઈ કાનખજુરા યેળ વીંછુ વિગેરે અનેક વિલેંદ્રિય બે ત્રણ ચાર ઇંદ્રિવાળા અનેક સ્થળે જન્મે છે, આ છે જ્યાં જન્મે ત્યાં ઉત્પન્ન થવાના સ્થાનમાં જે સચિત્ત અચિત્ત વસ્તુ હોય તે ખાઈને પિતાના શરીરને પુષ્ટ કરે છે, વિગેરે જિનેશ્વરે કહેલું છે, હવે પચેંદ્રિયના પિશાબ તથા ઝાડામાં જે જીવે ઉપજે છે, તે કહે છે, પૂર્વે બતાવ્યા પ્રમાણે કર્મને આધીન થઈને સચિત્ત અચિત્ત શરીરને આશ્રયી વિકલૈંદ્ધિ થાય છે તથા મૂત્ર ઝાડા ઉલટી વિગેરેમાં બીજા જન્મે છે, તે કૃમિઓનું દુષ્ટરૂપ હોવાથી દુરૂપ કહેવાય છે, તેવા કર્મોના સંભવે ત્યાં ઉપજે છે, તે ઝાડા પેશાબ વિગેરેમાં ઉપજેલા. Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ જે દેહથી નીકળે અથવા પેટની અંદર રહે ત્યાં ઉપજવાની સાથે તુર્તજ પિતાના સ્થાનમાં જે આહાર હોય તે ખાય છે, અને પિતાનું શરીર પુષ્ટ કરે છે, તેમને રંગ ગંધ રસ સ્પર્શ આકાર જુદાજુદા છે, હવે સચિન સરીરને આશ્રય કરેલા જંતુઓનું કહે છે, જેમ મૂતર ઝાડામાં છો ઉપજે છે, તેમ તિર્યંચોના શરીરમાં બુર દુગત્તાએ ચામડીના કીડાપણે જન્મે છે, તેને સાર આ છે કે જીવતાં જ ગાય ભેંસ વિગેરેની ચામડીમાં જ ઉપજે છે, તે ત્યાં રહેલા માંસ તથા ચામડીના કેમળ ભાગને કરડે છે. અને ખાતાં ખાતાં તે ચામડીમાં કાણું પાડે છે, તેમાંથી લેહીનાં બિંદુ નીકળે તે પીએ છે, તેમજ મરેલા ઢેરે ગાય વિગેરેના શરીરમાં પણ કીડા પડે છે, તેમ સચિત્ત અચિત્ત વનસ્પતિ ના શરીર (લાકડા) માં ઘુણના કીડા પડે છે, તે લાકડાને કેરી ખાય છે, (આ સિવાય ઉધઈના કીડા કસારી વંદા વિગેરે અનેક જી વિકસેંદ્રિયપણે ઉપજે છે) હવે અપકાય બતાવીને તેમાં કારણભૂત રહેલ વાયુને પણ બતાવે છે. સાવરં પુરવણચં ફાતિયા ના Tविह जोणिया जाव कम्मणियाणेणं तत्थवुकमा णाणाविहाणं तसथावराणं पाणाणं सरीरेसु सचितेसु वा अचित्तेसु वा तं सरीरगं वायसंसिद्धं वा वाय Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ કર संगहियं वा वायपरिग्गहियं उढवापसु उहभागी भवति, अहेवासु अभागी जवति, तिरियवाएसु तिरियभागी भवति, तंजहा ओसा हिमए महिया करए हरत सुद्धोदए, ते जीवा तेसिं णाणा विहाणं तस्थावराणं पाणाणं सिहेणमाहारेंति, ते जीवा आहारेति पुढविसरीरं जावसंतं, अबरे वियणं तेसिं तसथावरजोणियाणं ओसाणं जाव सुद्धोदगाणं सरीरा णाणावण्णा जावमक्खायं ॥ આજિનેશ્વરે કહેલું છે કે આ જગતમાં કેટલાક જીવા તેવાં તેવાં કર્મના ઉદયથી જુદીનુદી ચેનિયામાં જન્મવાનું કર્મ બાંધીને વાયુ ચેાનિવાળા અપકાયમાં આવીને ઘણા પ્રકારના દેડકા વિગેરે ત્રસ જીવા તથા હિરત લવણુ (મીઠું) વિગેરે સ્થાવર પ્રાણી છે, તેમનાં ચિત્ત અચિત્ત ભેદવાળા શરીરેામાં પાણીરૂપે શરીર ધારણ કરે છે, અને પાણીની ચેનિ ( ઉત્પન્ન થવાનું સ્થાન ) વાયુ હેાવાથી વાયુવડે તે પાણી થાય છે, વળી તે વાયુથીજ ગ્રહણ કરેલાં વાદળાંના સમૂહેામાં ગોઠવાયેલું તથા તે વાયુવડે એક પછી એક વાદળાં જતાં હાવાથી પરિંગત ( ક્રમે ચાલનારાં છે ) વળી વાયુ ઉંચા જાય તેા વાદળાં પણ ઉંચે જાય, આકા Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ શમાં રહેલા વાયુના વશથી વાદળાંરૂપે પાણી ત્યાં રહે છે, (વરાળનાં વાદળાં થાય છે) અને વાયુ નીચે આવે તો તે પાણુરૂપે વાદળાં નીચે આવે, જે વાયુ તીર છો જાય, તે વાદળાં પણ તીરછાં જાય, તેનો સાર એ છે કે પાણીની ચિનિ વાયુ હેવાથી જ્યાં જ્યાં વાયુ પરિણમે (વિચરે) ત્યાં ત્યાં વાંદળાં પણ તેના પછવાડે દેડે, હવે તે વાદળાંથી થતા પાણીના ભેદ બતાવે છે, એમ તે પાછલી રાતે પાણીના બિંદુ પડે તે, ઠંડી રૂતુમાં બરફ પડે તે હિમ, વાયુથી પ્રેરાયેલા હિમના કણે પડે તે મહિક ધુમસ છે, કરા તો જાણતા છે, હરિતબુક-લીલી વનસ્પતિકે લીલા ઘાસ ઉપર જે પાણીના બિંદુઓ મોતીના દાણા જેવા લાગે તે, ચોખું પાણી વરસાદરૂપે પડે તે જાણીતું છે, આ ઉદક (પાણી) ના પ્રસ્તાવ (વિચાર) માં કેટલાક જીવે ત્યાં ઉપજે છે, તે પોતાના કર્મના વશથી ત્યાં ગયેલા જીવે છે, તે જુદા જુદા ત્રસ થાવર જીવેનાં પિતાને આધારભૂત શરીરે હોય તેમાંથી પિતાને આહાર લે છે (જેમ ખારી જમીનમાં વહેલું પાણી ખારું હોય છે, તે જ પાણીરૂપે રહેલા શરીરને આહાર લે છે, પણ આહીર વિનાના અનાહારક રહેતા નથી, ત્યાં રહેલા રંગ રસ ગંધ આકાર વિગેરે બધું જુદું જુદું છે, તે પૂર્વ માફક કહેલું જાણવું, આ પ્રમાણે વાયુ યોનિ વાળા અપકાયને કહ્યો, હવે પાણીમાં જે પાણીના જીવો પાણીને નિ માની તેમાં ઉપજે છે તે બતાવે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ अहावरं पुरक्खायं इहेगतिया सत्ता उदग जोणिया उदगसंभवा जाव कम्मणियाणेणं तत्थवुकमा तसथावरजोणिएसु उदएसुः उदगत्ताए विउदृति, ते जीवा तेसिं तसथावरजोणियाणं उदगाणं सिणेहमाहाति, ते जीवा आहारोंत पुढविसरीरं जावसंतं, अवरेवि य णं तेसिं तसथावर जोणियाणं उदगाणं सरीरा णाणावण्णा जावવિવાય છે આપણુ જિનેશ્વરે કહેવું છે કે આ જગતમાં પાણીના અધિકારમાં કેટલાક જીવે તેવાં કર્મોના ઉદયથી વાયુથી ઉત્પન્ન થયેલ ત્રસ થાવર જીવોના આધારરૂપ ઉદક તેમની નિ થાય છે, તે જ પાણીમાં થવાનો સંભવ થાય છે, કર્મના નિદાનથી ત્યાં ઉત્પન્ન થવાવાળા ત્રસ થાવર યોનિયા ઉદકની ભીનાશને ચૂસે છે, બીજાં પૃથ્વી વિગેરેનાં ત્રસ થાવર શરીરે પણ ઉપગમાં લે છે, અને તેને આહાર કરીને પોતાના રૂપમાં પોતાપણે કરી લે છે, અને તે પાણીના જીના રૂ૫ રસ ધ સ્પર્શ સંસ્થાન જુદાં જુદાં છે, આ પ્રમાણે ત્રસ થાવર શરીર સંભવ ઉદક નિપણે બતાવીને હવે બધા પ્રકારના પાણીને જે પાણીમાં ઉત્પન્ન થાય તે બતાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ अहावरं पुरक्खायं इहेगतिया सत्ता उदगजोणियाणं जावकम्मनियाणेणं तत्थवुक्कमा उदग जोणिएसु उदगत्ताए विउदति, ते जीवा तेसिं उदगजोणियाणं उदगाणं सिणेहमाहारैति, ते जीवा आहारेंति पुढविसरीरं जावसंतं, अवरेऽवियणं तेसिं उदगजोणियाणं उदगाणं सरीरा णापावन्ना जावमक्खायं ॥ વળી આ પણ આ કહેલું છે, આ પાણીના અધિકારમાં કેટલાક જીવે સ્વકર્મના ઉદયથી ઉદનિમાં ઉન્ન થાય છે, અને ઉદક સંભવવાળા ઉદક જીના આધારભૂત શરીરેને આહાર કરે છે, આ બધા પાણીના જીવોનું કહી દીધું, હવે ઉદકના આધારે થતા પિરા વિગેરે ત્રસ જીવને मतावे छे. ___ अहावरं पुरक्खायं इहेगतिया सत्ता उदगजोणियाणं जाव कम्मनियाणेणं तत्थवुकमा उदगजोणिएसु उदएसु तलपाणलाए विउहति, ते जीवा तेसिं उदगजोणियाणं उदगाणं सिणेहमाहारैति, ते जीवा आहारोंति पुढविसरीरं जाव Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ संतं, अवरेऽवियणं तेसिं उदगजोणियाणं तसपाणाणं सरीरा णाणावण्णा जावमक्खायं ५९ ॥ વળી આ કહેલું છે કે અહીં કેટલાક જીવા ઉદ્ભક યાનિયા પાણીમાં ત્રસ પ્રાણીપણે પારા વિગેરેના રૂપે ઉપજે છે, તે ઉન્ન થતાં ઉદક ચેાનિયા ઉદ્દકના આહાર કરે છે, અને પારા વિગેરેના રૂપે તેને પરિણમાવે છે, તેના વ ગધ રસ સ્પર્શ આકાર જુદા જુદા છે, એ બધું તેમના કમે થયેલું છે, अहावरं पुरखायं इहेगतिया सत्ता जाणाविहजोणिया जावकम्मनियाणेणं तत्थवुक्कमा पाणाविहाणं तसथावराणां पाणाणं सरीरेसु सचित्तेसुवा आचित्तेसुवा अगणिकायत्ताए विउति, ते जीवा तेसिं णाणाविहाणं तस्थावराणां पाणाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढविसरीरं जावसंतं, अवरे वियणं तेसिं तसथावरजोणियाणं अगणीणं सरीरा णाणावण्णा जावमक्खायं ॥ सेसा तिन्नि आलावगा जहा उद्गाणं | Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ આ પણ જિનેશ્વરે કહેલું છે, કે કેટલાક જીવો તેવાં કર્મને ઉદય થતાં જુદી જુદી યોનિ વાળા પૂર્વ કર્મના લીધે જુદાં જુદાં ત્રસ થાવર જીના સચિત્ત અથવા અચિત્ત સરીરમાં અગ્નિના રૂપે પ્રકટ થાય છે, જેમકે પચેંદ્રિય તીર્થંચ યોનિયા હાથી કે પાડા વિગેરેના યુદ્ધમાં દાંતે દાંત કે સીંગડા સાથે સીંગડું આથડતાં અગ્નિના તણખા નીકળે છે, છે, તે જ પ્રમાણે અચિત્ત અચિત્ત હાડકાં પરસ્પર ઘસાવાથી અગ્નિ પ્રકટે છે, તે પ્રમાણે બેઇદ્રિય વિગેરે શરીરમાં જ્યાં અગ્નિ ઉત્પન્ન થાય તે જવું, સ્થાવરમાં વનસ્પતિમાં અરણના લાકડાં ઘસાવાથી તથા લોઢું અને ચકમક કે આરસપાણ સાથે ઘસતાં તથા રેશમ કે ઉનનાં નવાં કપડાંમાંથી તણખા નીકળે, તથા હાલમાં વીજળી કેલસાની અણીઓ જોરથી ચક્કરમાં ફરતાં જે ઉત્પન્ન થાય છે તે તથા બેટરીમાં અમુક વસ્તુઓ ભરવાથી દીવા થાય છે, તે બધા અગ્નિકાયના જીવે છે, તે અગ્નિરૂપે થયેલા છે તે જુદા જુદા ત્રસ થાવમાં રહેલ ચીકાશ કે બળવા યોગ્ય પદાર્થને આહાર કરે છે, આ બધું તેમના પૂર્વ કર્મોને લીધે થાય છે અને તેને રંગ રસ ગંધ સ્પર્શ તથા આકાર જુદો જુદો છે, હવે વાયુકાયનું કહે છે, अहावरं पुरक्खायं इहेगतिया सत्ता णाणाविहजोणिया जावकम्मनियाणेणं तत्थ बुकमा Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ णाणाविहाणं तसथावराणां पाणाणं सरीरेसु सचित्तेसुवा अचित्तेसुवा वाउकायत्ताए विउदति, जहा अगणीणं तहा भाणियव्वा, चत्तारिगमा ॥ આ ટૂ ૬૦ વાયુ કાય સંબંધી વિશેષ જાણવા જેવું તથા કહેવા જેવું ન હોવાથી અગ્નિકાય માફક સમજવું કે તે પોતાના પૂર્વ કર્મો ઉદય આવવાથી અને કર્મના કારણને લીધે જુદા ત્રસ સ્થાવર જીવન સચિત્ત અચિત્ત શરીરમાં વાયુ કાયના રૂપે ઉત્પન્ન થાય છે, તેના ચારે ગમે જાણવા (આ વાયુથી આખું જગત ભરેલું છે જ્યાં જ્યાં પિલાણ ત્યાં ત્યાં વાયુ હોય છે, આ વાયુને ગેટે પેટમાં ઉઠે તે કઈના પ્રાણ નીકળી જાય છે. વાવાઝોડાને તોફાનથી ઝાડા મૂળમાંથી ઉખડી જાય છે રેલવેને નીચે પાડી નાંખે છે, તેના અનેક ભેદો છે, જીવનું જીવન વાયુ છે, હવા વાયરે વા વાત વિગેરે તેનાં નામ છે, પક્ષીઓ વિમાન પવનના આધારે આકાશમાં ઉડે છે,) હવે બધા જીના આધારરૂપ પૃથ્વી કાયને કહે છે, ___ अहावरं पुरक्खायं इहेगतिया सत्ता णाणाविहजोणि या जावकम्मनियाणेणं तत्थ बुकमा णाणाविहाणं तसथावराणं पाणाणं सरीरेसु सचि Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ तेसुवा अचित्तेसुवा पुढवित्ताए सक्करताए वालुययत्ताए इमाओ अणुगंतव्वाओ, पुढवीयसकरा वालुया य उवले सिलाय लोणूसे अय तउय तंब सीसगरुप्प सुवण्णे य वइरे य ॥१॥ हरियाले हिंगुलए मणोसिला सासगंजण पवाले अब्भ पडल अब्भवालय, बायरया य मणि विहाणा ॥२॥ गोमेज्जए य रुयए अंके फलिहे य लोहियक्खेय मरगय मसारगल्ले भुयमोयग इंदणीले य ॥३॥ चंदण गेरुय हंसगब्भ पुलए सोगंधिए य बोधव्वे चंदपब्भ वेरुलिए जलकंते मूरकंते य ॥४॥ આ પણ જિનેશ્વરે કહેલું છે કે કેટલાક છે જુદી જુદી વેનિયા પોતાના કર્મને વશ થયેલા જુદાં જુદાં ત્રણ થાવરોના સચિત્ત અથવા અચિત્ત શરીરેમાં પૃથ્વી કાયરૂપે ઉત્પન્ન થાય છે, જેમકે સાપના માથામાં મણિ હોય છે, હાથીના દાંતના મૂળ ભાગમાં મેતી હોય છે, તેમ વિકસેં. દ્રિયમાં પણ છીપ વિગેરેમાં મેતી હોય છે, અને સ્થાવર વાંસ વિગેરેમાં પણ તેજ મોતીઓ થાય છે, એ જ પ્રમાણે અચિત્ત એવા ઉષર (ઉપર) વિગેરે ભૂમિમાં લવણ વિગેરે થાય છે, આ પ્રમાણે પૃથ્વી કાયના જી જુદી જુદી Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પૃથ્વીએમાં જુદા જુદા પદાર્થેારૂપે થાય છે તેની ચાર ગાથાઓના અર્થ કહે છે. આપણે જેના ઉપર છીએ તે મુખ્યત્વે માટીની જમીન છે, તે સિવાય લાહુ તરવુ તાંબુ સીસુ રૂપ સાનું આ ધાતુએ છે, તથા વ તે હીરા જાણીતા છે ૫૧ા હરતાળ હીંગલેાક મણશીલ શાશક આંજણ પ્રવાળું અખરખનાં પડ અખરખની રેતી તથા મણીરત્ના બાદર ( દેખીતાં) પૃથ્વી કાય છે, ારા હવે રત્નાનાં નામ કહે છે ગેામેદક, રૂચક એક સ્ફટિક લેાહિતાક્ષઃ મરકત (પાનું) મસારગă ભુજમેાચક ઇંદ્રનીલ ૫ા તથા ચંદન ગેરૂક હું સગર્ભા પુલક સૌગધિક રત્ના જાણવા, ચંદ્રપ્રભા, વૈ જલકાંત સૂર્ય કાંત uઆ સિવાય તેવા તેવા ગુણાવાળા પૃથ્વી કાયમાં તે જીવા ઉત્પન્ન થાય છે. બાકીના આલાવા ઉદક માફ્ક જાણવા, એટલે ઉપર જેમ વાયુને અગ્નિ સાથે મળતાપણું દેખાડયું, તેમ અહી પાણી સાથે પૃથ્વીનું મળતાપણુ દેખાડયું, હવે ટુકાણમાં સર્વે જીવેાને બતાવે છે, अहावरं पुरखायं सव्वे पाणा सव्वे भूता सव्वेजीवा सव्वैसत्ता णाणाविह जोणिया जाणाविह संभवा णाण | विहवुक्कमा सरीराहारा कम्मोवगा कम्मनियाणा कम्मगतीया कम्मठिइया Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૧ कम्मणा चैव विपरियासमुवेंति ॥ से एवमायाह से एवमायाणित्ता आहारगुत्ते सहिए समिए सयाजए तिबेमि ॥ सू. ६२ ॥ बिय सूयक्खंधस्स आहारपरिण्णा णाम तईअमज्झयणं समत्तं ॥ આ પ્રમાણે કહીને બીજું આ કહે છે કે બધાં પ્રાણીઓ પ્રાણીભૂત જીવ સત્વ શબ્દો એકજ અ વાળા સમજવા માટે છે, અથવા થોડા ભેદ છે, તે આશ્રયી વ્યાખ્યાન કરવું, તે જુદીજુદી ચેાનિવાળા જુદીજુદી યાનિઓમાં જન્મે છે, કારણ કે નરક તિર્યંચ માણસ અને દેવમાં પરસ્પર જવાનું થાય છે, તે ત્યાં ઉત્પન્ન થયેલા તે તે શરીરના આહાર કરે છે, તેના આહાર કરતાં ગુપ્તિ ન પાળવાથી નવાં નવાં કમ અંધાવાથી તે કને વશ થઈને નરક તિર્યંચ મનુષ્ય દેવગતિમાં જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુ) વાળા થાય છે, આથી સમજાવ્યું કે કેટલાક એવું માને છે, કે આ ભવમાં જેવા છે, તેવા બીજા ભવમાં રહેશે, તે ખાતુ છે એમ સૂચવ્યું, પણ એમ જાણવું કે કર્મ પછવાડે જનારા કર્મના મૂળ કારણથી કર્મીને વશ થયેલા તે તે ગતિએમાં ( જેવી મતિ તેવી ગતિ જેની કરણી તેવી પાર ઉતરણી પ્રમાણે ) જાય છે, અને તેજ ક`ને લીધે પાતે સુખના વાંછક હાવા છતાં તેથી ઉલટુ દુ:ખ છે, તેને પામે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ હવે અધ્યયન સમાપ્ત કરવા કહે છે, આજે મે ઉપર કહ્યું, કે જે જીવ જ્યાં ઉત્પન્ન થાય, ત્યાં તેવેા આહાર તે લે છે, આહારમાં અણુપ્ત ( રસીએ ) રહેવાથી નવાં કમ બાંધે, અને તે કર્માંના લીધે જુદી ચેનિમાં કુવાના અરટની ઘડીએ ભરાય ઠલવાય તેમ વારવાર તે જીવ જીનાં ક ભાગવી નવાં કર્મ બાંધીને ચાર ગતિમાં ભકે છે; એવુ તમે જાણે! ( અને જીભના રસ છેડા, આહારશુપ્તિ રાખા, તે એષણા સમિતિ પિંડ નિયુક્તિ પિંડપણા વિગેરે દશવૈકાલિક પાંચમા અધ્યયનના બે ઉદ્દેશ, આચારાંગ તથા ઉત્તરાધ્યયન વિગેરેમાં સમજીને આહાર નિર્દોષ લેઇ નિળ સયમ પાળે!) જો નહિ સમજો તા દુઃખ પામશેા, હવે આવુ સમજીને સદ અસદ્ ને વિવેકી આહાર ગુપ્તવાળા પાંચ સિંમતિથી સિમિત અથવા સમ્યગ્ જ્ઞાનાદિ માગે ગયેલે મિત તથા આત્માનું તથા પરનું હિત કરનાર સહિત અનીને હમેશાં જ્યાં સુધી સાસ (જીવનદોરી ) ચાલે છે, ત્યાં સુધી સંયમ અનુષ્ઠાનમાં (યથાશક્તિ ) ઉદ્યમ કરે,આવું પ્રભુએ કહ્યું તે મેં કહ્યું આ વિષય કહ્યો, નયા પૂ માફક જ્ઞાનક્રિયા ભેદ વિગેરેથી ાણવા, આહાર-પરિજ્ઞા નામના ત્રીજા અધ્યયનના ટીકાના આધારે પુરતા વિવેચન સાથે અથ કર્યાં, ત્રીજી અધ્યયન સમાપ્ત થયું. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૩ બીજા શ્રત કંધમાં ચોથું પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ ) અધ્યયન. ત્રીજું કહીને શું કહે છે, તેને આ સંબંધ છે, કે ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે આહાર ગુપ્ત ન થાય તે કર્મ બંધ થાય છે, તે કર્મ બંધ ન થાય માટે પચ્ચકખાણ કરવાનું આ અધ્યયનમાં બતાવશે, અથવા ઉત્તર ગુણ મેળવવા શુદ્ધ અશુદ્ધ આહાર જાણવા માટે આહાર પરિજ્ઞા બતાવી, તે ઉત્તર ગુણરૂપ છે, તેમ આ પચ્ચકખાણ પણ ઉત્તર ગુણ છે, તે બે સંબંધી છે કે આહારપરિજ્ઞા જાણીને પચ્ચકખાણ કરવું, માટે બંને જોડે બતાવ્યાં, આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુગદ્વાર થાય છે, તેમાં ઉપક્રમમાં રહેલ અર્થાધિકાર (વિષય) આ છે, કે અહીં કમને આવવાના કારણરૂપ અશુભકૃત્ય (પાપ) ને ત્યાગ કરે, હવે નિક્ષેપ કહે છે, તેમાં એઘનિષ્પન્નમાં અધ્યયન, નામનિષ્પન્નમાં પ્રત્યાખ્યાન ક્રિયા એવું છે પદવાળું નામ છે, તેમાં પ્રત્યાખ્યાનપદને નિક્ષેપો નિર્યુક્તિકાર બતાવે છે, णामंठवणादविए अइच्छ पडिसेहए य भावे य। एसो पञ्चक्खाणस्स. छविहो होइ निक्खेवो १७९ Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ નામ સ્થાપના દ્રવ્ય આદિત્સા (નઈચ્છા) પ્રતિષેધ અને ભાવ એમ છ પ્રકારે પચ્ચકખાણના નિક્ષેપ છે, નામસ્થાપના સુગમ છે, પણ દ્રવ્ય-પચ્ચકખાણમાં તે દ્રવ્યનું દ્રવ્યવડે દ્રવ્યથી દ્રવ્યમાં અથવા દ્રવ્યરૂપનું પચ્ચકખાણુ કરવું તે છે, તેમાં સચિત્ત અચિત્ત અને મિશ્ર ભેદવાળું દ્રવ્ય (વસ્તુ) ન વાપરવું, તે દ્રવ્ય પચ્ચકખાણ છે, અથવા પૈસા માટે જેમ બસ્મિલ્લ કુમારે કર્યું તે દ્રવ્ય પચ્ચકખાણ છે, એ પ્રમાણે બીજાં પણ કારક (વિભક્તિ) ના અર્થો પિતાની બુદ્ધિ પ્રમાણે જવા, (દ્રવ્ય તે કઈ પણ વસ્તુથી કેઇને પ્રાણ જતા હોય, પ્રતિકુળ હોય તેના પ્રત્યે તિરસ્કાર થયેલ હોય તે હેતુથી તે ત્યાગ કરે તે દ્રવ્યથી પચ્ચકખાણ છે, દ્રવ્યમાં આખો દિવસ તે વસ્તુને પ્રસંગ હોય અથવા તેમાં રહેતે હોય, અને અતિ સુગંધ વિગેરેથી તેને ખાય કે વાપરે નહિ જેમ કÈઈને મીઠાઈને શેખ ન હોય, માતાના ઉદરમાં રહેલા સમકતી જ્ઞાની જીવને સંસારમાં ફરી ગર્ભવાસ ન આવે માટે બ્રહ્મચર્ય પાળે, તે દ્રવ્યમાં પચ્ચકખાણ છે, અમુક અમુક વસ્તુઓ વ્યર્થ બેજારૂપ પેટને ભારરૂપ છે, તે સમજીને તે છેડે, તે દ્રવ્ય ભૂતનું પચ્ચકખાણ છે,) હવે દેનારની ઈચ્છા તે દિત્સા છે, તે ન હાય, અર્થાત્ દેનાર છતી વસ્તુ ન આપે, તે ન વાપરવી એ જે નિયમ કરે છે, જેમકે સીતા વશમાં છતાં રાવણને તેવો નિયમ હોવાથી તેણે તેના શીલનો ભંગ ન કર્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૫ પ્રતિષેધ પ્રત્યાખ્યાન તે વસ્તુ ઘરમાં ન હોય, અથવા મેંધી વસ્તુ કેઈ આપનાર ન હોય, અથવા તેવી વસ્તુ કરનાર વૈદ્ય વિગેરે ન હોય, તો આપનારની ઈચ્છા છતાં ના પાડે તે વખતે લેનાર ક્રોધ ન કરતાં પચ્ચકખાણ કરે છે, હવે ભાવ પચ્ચકખાણ બે પ્રકારે તે, સાધુ અંતઃકરણ પવિત્ર કરીને મહાવ્રત લે, તથા ઉત્તર ગુણ રાત્રિ ભેજન ત્યાગ વિગેરે કરે, તેમ શ્રાવક પણ તેવી રીતે નિર્મળ ભાવથી શ્રાવકનાં પાંચ મૂલ ગુણનાં બાકીનાં સાત ઉત્તર ગુણનાં અણુવ્રત પાળે તે, તથા ચશબ્દથી જાણવું કે તે બે ભેદો નેઆગમથી ભાવ પચ્ચખાણ જાણવું, પણ બીજું ન જાણવું, હવે ક્રિયા નામના પદને બતાવવું જોઈએ, પણ તે કિયા સ્થાન અધ્યયનમાં પૂર્વે કહ્યું છે, માટે કહેતા નથી. मूल गुणेसु य पगयं, पच्चक्खाणे इहं अहीयारो होज्जहु तप्पच्चइया अपच्चक्खाणकिरिया उ અહીં બીજા પચ્ચકખાણ છોડીને ફક્ત ભાવ પચ્ચકખાણની જરૂર છે, તે કહે છે, મૂળ ગુણ જીવહિંસા નિષેધ વિગેરે મહાવ્રતો છે, તેનાથી આપણે અધિકાર છે, અર્થાત્ જીવહિંસાદિ ન કરવાનો નિયમ કરે, તે અહીં પ્રત્યાખ્યાન કિયા અધ્યયનમાં અધિકાર છે, જે મૂળ ગુણનું પચ્ચકખાણ ન કરીએ, તે તેને અપાય (ખ) બતાવે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ 1નયમ ન કરવાથી ગમે તેમ હિંસા વિગેરે ક્રિયા કરે, તેથી તે નિમિત્તે અપચ્ચકખાણ ક્રિયા જે સાવદ્ય (પાપ) અનુષ્ઠાન (इत्येो) छे, ते राय, हे अरखाना मलिदाष थतां तेव કર્મ બંધ થાય, અને સંસારભ્રમણ થાય, માટે મેક્ષમાં જનારે યથાશક્તિ પચ્ચકખાણુ કરવું, નામનિક્ષેપ થયા, હવે સૂત્ર અનુગમમાં અટક્યા વિના વિગેરે દોષરહિત શુદ્ધ ઉચ્ચાર કરવા, તે સૂત્ર કહે છે, सुयं मे आउसंतेगं भगवया एवमवखायं इहखलु पच्चक्खाण किरिया णामज्झयणे, तस्सं अयमट्टे पणत्ते, आया अपच्चक्खाणी यावि भवति, आया अकिरियाकुसले या वि भवति, आया एतदंडे यावि भवति, आयागंतबाले यावि जवति, आया एगंतसुत्ते यावि भवति, आया अवियारमणवयणकायवक्के यावि भवति, आया अप्पsिहय पच्चक्खायपावकम्मे यावि भवति, સુત્રાના સબંધ બતાવે છે, કે ગયું અધ્યયન સમાપ્ત કરતાં આહાર ગુપ્ત સમિત સહિત સદા પ્રયત્ન કરે, (ચા Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ રિત્ર નિર્મળ પાળે એવું પ્રભુએ કહેલું મેં સાંભળ્યું, તેમ તેનાં પૂર્વનાં સૂત્રને સંબંધ પણ વિચારી લે, આ જૈન પ્રવચન અથવા સૂત્ર કૃતાંગમાં (બલુ ફક્ત વાકથની શોભા માટે છે) પચ્ચકખાણ ક્રિયા નામનું અધ્યયન છે, તેને વિષય આ છે, આયા (આત્મા) વારંવાર ભમે તે જીવ છે, પ્રાણી છે, તે પૂર્વના અનાદિ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય ચેગને વશ થઈને સ્વભાવ (શરૂવાત)થી જ અપચ્ચકખાણું (અનિયમવંત) પણ હોય છે, પણ શબ્દથી જાણવું કે પૂર્વ ભવના સંસ્કારથીજ કઈક સારે આત્મા પચ્ચકખાણી પણ હોય છે, આત્મા શબ્દ લેવાનું કારણ એ છે કે બીજા મતોનું ખંડન કરવા માટે છે, જેમકે સાંખ્યમતવાળા અપ્રશ્રુત (એક સરખો) અનુત્પન્ન (ઉસન્ન ન થનારે) સ્થિર એક સ્વભાવવાળે આત્મા માને છે, અને તે આત્માને એક તણખલું પણ વાંકું કરવાની શક્તિ નથી, તેથી તે અકિંચિત કર (આળસુ નકામા)પણે હોવાથી તે પચ્ચકખાણ કરવાને લાયક નથી, એટલે સાંખ્યમતવાળા તપ કરે તો પણ તેમના માનવા પ્રમાણે તેમના આત્માને સંબંધ ન હોવાથી નિરથક છે, બોદ્ધ મતવાળા પણ આત્માને માનતા નથી પણ જ્ઞાનને ક્ષણિક માનતા હોવાથી તેમના આત્માની કે જ્ઞાનની હયાતી નથી તો પછી તપશ્ચર્યા કરે કેણ? કેને ફળ થાય ? ત્યાં પચ્ચકખાણ કિયા હોય શાની ? એ પ્રમાણે જેઓ સ્યાદવાદ અનેકાંતમત ન માને, તે બધામાં Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણ કિયાને અભાવ થાય છે, વળી આત્મા સ૬ (સારાં પુણ્ય)નાં અનુષ્ઠાન ક્રિયા કરવામાં કુશળ તે ન હવાથી અકિયા કુશળ પણ હોય છે, તે પ્રમાણે આત્મા મિથ્યાત્વના ઉદયમાં રહેલ પણ હોય છે, તેમ એકાંત (અજ્ઞાનદશા)થી અપર (બીજા) જીવેને દંડ (દુ:ખ) દેનાર પણ હોય છે, તથા આત્માના ઉત્તમ ગુણેની કિંમત ન હોવાથી બાળક જે આત્મા પણ હોય છે, તથા તેમાં લક્ષ ન રાખવાથી સુતા જેવો પણ છે, જેમકે સુતેલે માણસ ગાયન વિગેરે થાય તે જાણતો નથી, તથા હિત અહિતને ન જાણે, તેમ આ વિષય લેલુપી જીવ મેક્ષમાં જવાના આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણોને જાણ નથી, એમ અવિચારણીય (અશોભન)પણે ન કહેવાય તેવાં મનવચન કાયાથી કૃત્યે કરતે હોય, તે પાપી આત્મા પણ હોય છે, તેમાં મન અંતઃકરણ વા-વાણી, કાયા–દેહ મન વાફ કાય વાકય આ ત્રણે પદને અર્થ ભેગે બતાવનાર એક વાય છે, તે ક્રિયાપદ હોય કે નામ હાય)પ્રવાક પ્રથમ લીધી તેમાં વાક્યને અર્થે આવે છે, છતાં ફરીને વાકય કેમ લીધું ? તે એમ જણાવે છે કે તે બેલવામાં વધારે આગળ પડતો છે, પ્રાયે તેની પ્રવૃત્તિથીજ ન કરવું કે કરવું તેમાં બીજાઓને પ્રવર્તન કરાવવું, અર્થાત્ તેનું દેખીને બીજા પણ તેવા કાર્યમાં પ્રવર્ત, અને પાપ વૃદ્ધિ કરે, ધર્મ, વૃદ્ધિ ન કરે, આ પ્રમાણે વ્રત પચ્ચખાણ ન કરવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ee અવિચારિત મનવા કાય વાક્યવાળા છે, તે પ્રમાણે પ્રતિહત-પ્રતિસ્ખલિત (દૂ કા) અર્થાત્ વિરતિ (ચારિત્ર) લઈને અસદ્ અનુષ્ઠાન પાપ દૂર કર્યા છે, તે સુસાધુ છે, પણ આ આત્મા અપ્રતિહત પચ્ચકખાણઃ પાપકમ વાળા છે, એટલે પાપ કર્મીનું પચ્ચખાણ ન કરવાથી બધાં પાપ કરે છે. एस खलु भगवता अक्खाए असंजते अविरते अप्पडिहयपञ्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले एगंतसुत्ते से बाले अवियारमणत्रयण कायवक्के सुविणमपि ण पપસ્તાંત, પાવે ય સે મેં ગ્ગફ (સૂ. ૬૨) હવે પ્રથમ કહ્યું તે સમજવા માટે ભગવાન ફ્રી કહેછે કે તે પૂર્વે કહેલા જીવ અસયત અવિરત અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપ કર્મોવાળા સક્રિય સાવદ્ય અનુષ્ઠાન (સર્વ પાપ) કરનારા કશું ખાકી ન રાખનારા છે, તેથી અસવ્રત મન વચન કાયાથી અણુપ્ત છે, અને અણુપ્ત (બધાં પાપ ખુલ્લાં હાવાથી આત્માને તથા પરને દંડ દેનારા (મારે અને માર ખાય) છે, આવું અજ્ઞાનતાનું કૃત્ય બાળક કરે, માટે તે પણ બાળક જેવા છે, અને સુતેલા માફક આ ધર્મ પાપકારથી સુતેલેા છે, આ બાળક તથા સુતેલા જેવા હાવાથી અવિચારિત મન વચન કાયા વાકય વાળા Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ બને છે (તેનું ચિંતન બોલવું કરવું એ બધું દુઃખ રૂ૫જ છે) અથવા પારકાના સંબંધી અવિચારી મન વચન કાય વાયવાળ બનીને કિયા (સાહસકૃત્ય) કરનારે છે, આ મૂર્ખ નિવિવેકી લેવાથી સારા જ્ઞાનવિના સપનું પણ જેતિ નથી, આવા અવ્યક્ત વિજ્ઞાન (મંદબુદ્ધિ) વાળાને સ્વપ્ન પણ જોયા વિના કર્મ બંધાય છે, અર્થાત્ આવા અવ્યક્ત વિજ્ઞાન (મંદબુદ્ધિ) થી પણ કમ બંધાય છે, હવે આવું સાંભળીને પ્રેરક (શ્રોતા) વક્તા તીર્થંકર ગણધર) ને આ પ્રમાણે પૂછે છે, આચાર્યના અભિપ્રાયને સમજીને કર્મબંધને પ્રતિષેધ કરે છે, અર્થાત્ મંદબુદ્ધિ કર્મ ન બાંધે તેવું સમજીને તે પૂછે છે. __ तत्थ चोयए पन्नवगं एवं वयासि असंतएणं मणेणं पावएणं असंतियाए वतीए पावियाए असंतएणंकाएणं पावएणं अहणंतस्स अमणक्खस्स अवियारमणवयकायवकरस सुविणमवि अपस्सओ पावकम्मे गो कज्जइ, कस्लणं तं हेउ ? चोयए एवं बीति अण्णयरेणं मणेणं पावएणं मणमत्तिए पावे कम्मे कज्जइ, अन्नयरीए वतिए पावियाए बतिवत्तिए पावे कम्मे कज्जइ, अन्नय Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ रेणं कारणं पावएणं कायवत्तिए पावे कम्मे कज्जइ, हणंतस्स समणक्खस्स सवियारमणवयकायवकस्स सुविणमवि पासओ एवं गुणजातीयस्स पावे कम्मे कज्जइ - અસ–વિના મનથી અર્થાત્ તેવું પાપ કરવાનું તેનું મન નથી, તેમ વાચા કે કાયાથી જીવને હણતા નથી, તથા મન વિના કેમ ન વચન કાયાથી કંઈ પણ વિચાર વિનાનું સ્વપ્ન પણ ન દેખે, તેવા માણસને કદાચ પાપનું સ્વપ્ન આવે (યુવાન પુરૂષને ખોટા સ્વપ્નથી વીર્ય નાશ થાય છે) તે પાપથી કંઈ નવું કર્મ ન બંધાય, એ પ્રમાણે જેનું મન ખીલ્યું નથી તેવા અવ્યકત વિજ્ઞાનવાળા બાળકને પાપ કર્મ બંધાતું નથી, એવા અલ્પજ્ઞાનવાળો પાપ કર્મ ન કરે, તે વાદી જેનાચાર્યને પૂછે છે કે આ આવા નિર્દોષને પાપ કેવી રીતે ક્યા હેતુથી લાગતું હશે ? અર્થાત કઈ પણ બાળકને તેવું ઘોર પાપ કરવાને કર્મબંધને હેતુ નથી, તે વાદી જ કહે છે, કે આ પ્રમાણે કરવાથી પાપ બંધાય છે, અન્યતર કર્મ આશ્રદ્વાર રૂપ મન વચન કાયાથી કરેલાં કૃત્યે વડે કર્મ બંધાય છે, તે બતાવે છે, કઈ પણ ક્લિષ્ટ જીવહિંસા વિગેરેની પ્રવૃત્તિ વડે મન વચન કે કાયાવડે જે કૃત્ય કરે, તેને તે સંબંધી કર્મ બંધાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ તે વધારે ખુલ્લું બતાવે છે, હણવા યોગ્ય જીને મનને ભાવ કરીને વિચારપૂર્વક મન વચન કાયા એ ત્રણ સમૂહથી સ્વને પણ તે (તે પાપને યાદ કરતા) પ્રસ્પષ્ટ (સમજદાર) વિજ્ઞાનવાળા હોય આવાં બધાં કારણે ભેગાં થાય અને છ મરે, તેજ મારનાર જીવને પાપ કર્મ બંધાય છે, પણ એકેદ્રી વિકલ્લેદ્રી કે અણસમજુ બાળક બાલિકા કે અજાણે મારનારને પાપ નથી, તે જીવને ઘાતક (હિંસક) ના જેવા મન વચન કાયાને વ્યાપારનો અભાવ છે. पुणरवि चोयए एवं बवीति तत्थणं जे ते एवमाहंसु असंतएणं मणेणं पावएणं असंतीयाए वतिए पावियाए असंतएणं काएणं पावएणं अहणंतस्स अमणक्खस्स आवियारमण वयण काय वक्कस्स सुवणमवि अपस्सओ पावेकम्मे डज्जइ, तत्थणं जेते एवमाहंसु मिच्छा ते एवमाहंसु ॥ વળી વાદી કહે છે કે જે તમે એવું કબુલ ન કરે અને કહો કે એવા વ્યાપાર વિના પણ જીવ હિંસા વિગેરે પાપને કર્મબંધ થાય છે, તે પછી મુક્તિના જીવોને પણ તેવાં કારણ વિના જીવહિંસા વિગેરેને પાપકર્મ બંધ થશે, પણ તમે તેવું માનતા નથી, માટે એથી નક્કી થયું કે Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ અસ્વનિથી માંડીને અવિઝને ઉપચયવાળું કર્મ બંધ નથી, જે આવું નક્કી થાય તે અવિદ્યમાન અશુભગવિના પાપ કર્મ કરાય છે, તેવું જે બોલે તે મિથ્યા બોલ્યા, એવું नछी थयु, तत्थ पन्नवए चोयगं एवं वयासी तंसम्मं जं मए पुव्वं वुत्तं असंतएणं मणेणं पावएणं असंतियाए वतिए पावियाए असंतएणं काएणं पावएणं अहणंतस्स अमणक्खस्स अवियारमण वयणकाय वकस्स सुविणमवि अपस्सओ पावकम्मे कज्जति, तं सम्मं, कस्सणं तंहेउ ? आचार्य आह ॥ ત્યાં પ્રજ્ઞાપક વાદીને આ પ્રમાણે કહે છે કે અમે પૂર્વે જે કહ્યું છે તે બધું સાચું છે કે મન વચન કાયા વિના હણ્યા વિના મન રાખ્યા વિના વિચાર વિના મન વચન કાયાના સમૂહથી સ્વપ્નામાં પણ ન દેખેલું પાપ જીવ કરે છે, વાદી—શો હેતુ તેમાં તમે આપે છે? આચાર્ય ઉત્તર આપે છે. तत्थ खलु भगवया छजीवणिकायहेउ पण्णत्ता, तंजहा पुढवि काइया जाव तसकाइया, इच्चेएहिं Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ छहिं जीवणिकाएहिं आया अप्पडिहय पच्चक्वाय पावकम्मे निच्चं पसढविउवातचित्तदंडे, तं जहा पाणातिवाए जावपरिग्गहे कोहे जाव मिच्छादंसणसल्ले ॥ आचार्य आह-तत्थखलु भगवया दिटुंते पण्णत्ते, से जहाणामए महए सिया गाहावइस्स वा गाहावइपुत्तस्स वा रण्णा वा रायपुरिसस्स वा खणं निहाय पविसिस्सामि खणं लध्धूणं वहिस्सामि पहारेमाणे से किंनु हु नाम से वहए तस्स गाहावइरस वा गाहावर पुत्तस्स वा रण्णो वा रायपुरिसस्स वा खणं निहाय पविसिस्सामि खणं लध्धूणं वहिस्सामि पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा. आमित्तभूए मिच्छासंठिते निच्चं पसढविउवायचित्तदंडे भवति एवं वियागरेमाणे समियाए वियागरे चोयए हंता भवति ॥ તત્ર વાક્યના ઉપન્યાસ માટે છે, ખલુ વાકયની શોભા માટે છે, ભગવાન મહાવીર વર્ધમાન સ્વામીએ છજીવનિ Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ કા (જીને સમૂહો) કર્મબંધના હેતુપણે કહ્યા છે, તે છે પૃથ્વી પાણું અગ્નિ વાયુ વનસ્પતિ અને ત્રસકાય સુધી છે, પ્ર–તે છે જીવનિકા કર્મબંધના હેતુ પણે કેવી રીતે છે? ઉ આ જીવ સમૂહોને મારે ન હણવા એવું પરચકખાણ જેણે નથી કર્યું, તે પાપી આત્માને હમેશાં આ છ જીવનિકોને હણવાની ઈચ્છા રહે છે, તે શઠ, હમેશાં હિંસા કરે માટે પ્રશઠ છે, વળી તેનું ચિત્ત હમેશાં વ્યતિપાતચિત્ત મારવાનીજ અભિલાષા વાળું છે, અને બીજાને દંડ આપે પોતે દંડ ભેગવે માટે દંડ છે, એટલે આ પ્રશઠ વ્યતિ પાતચિત્ત તથા દંડ રૂપ હોવાથી તેને પાપ લાગે છે, (આમાં કર્મ ધારય સમાસ છે) આ પાપની સંખ્યા હિંસાથી માંડીને મિથ્યાત્વશલ્ય સુધી ૧૮ છે, એટલે તે પાપી હિંસા જુઠ ચેરી દુરાચાર કરનારે પરિગ્રહી (મમતાવાળો) કોબીમાની માયી લોભી રાગદ્વેષી કલેશ કરનારે ખોટું તેહમત મુકનાર ચુગલી ખેર હર્ષ ખેદ કરનાર પરનિંદક માયા મૃષાવાદી, અને મિથ્યાત્વશલ્યવાળે છે, વળી આ પાપીને દરેક પાપમાં આનંદ આવતો હોવાથી બડાઈ મારીને કરે અને જુઠું બેલી ઠગીને નીકળી જાય, તેવો જીવ હોય તે પૃથ્વીથી માંડીને વિકસેંદ્રિય તથા પંચંદ્રિયને હુણવાને અભ્યાસ પડેલ હોય તેને મિથ્યાત્વ અવિરતિ કષાય અને પેગ લાગેલા છે, આવા દે ખુલ્લા લાગુ પડેલ હોય તેને હિંસા વિગેરે પાપ કેમ ન લાગે? તે પ્રાણાતિપાત જીવ Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ હિંસા વિગેરે પાપવાળાને અવ્યક્ત વિજ્ઞાન (મંદબુદ્ધિ) હોય તે પણ અસ્વપ્ન અવસ્થામાં પણ કર્મ બાંધનારે છે, આ પ્રમાણે આચાર્યો પાપ લાગુ પડેલ બતાવવાથી વાદીએ કહેલું કે મંદ બુદ્ધિવાળાને પાપ કર્યા વિના ન લાગે તે દૂર થયું, હવે આચાર્ય પિતાને મત સિદ્ધ કરવા દ્રષ્ટાંત બતાવે છે, કે ચેત્રીશ અતિશયથી શોભતા તીર્થકરે અહીં વધક હિંસકને દષ્ટાંત આપે છે, જેમકે કે માણસ કંઈ પણ નિમિત્ત લઈને કપાયમાન થયા હોય તે કોઇના પરિણામવાળો ગૃહસ્થ હોય કે તેને પુત્ર સામાન્ય માણસ હોય, તેને કેઈએ કેદ કર્યો હોય, એટલે કેદમાં રહેલે હોય તે વધ કરવાના પરિણામથી કઈ પણ ઉપર કોપાયમાન થયેલ હોય તેને ઉદ્દેશીને વિચારે કે લાગ આવે ત્યારે મને દુ:ખ દેનાર એને મારી નાંખીશ, અથવા તે, રાજા કે રાજાના પુત્ર ઉપર ક્રોધી થયે હેય તે શું વિચારે કે ક્ષણે-અવસર મળે તેના ઘરમાં કે નગરમાં પેસીશ, તેવા વિચારેવાળે હોય, તથા ક્ષણ-છિદ્ર મળે તે વધ કરવા ગ્ય ને લાગ આવે હણી નાંખીશ, આ કહેવાને સાર આ છે કે કેઈ ગૃહસ્થી કે તેને પુત્ર કે રાજા જેવો બળવાન હોય, તેને કોઈ મારવા ઈચ્છે, અથવા તે કેઈને મારવા ચાહે, પણ લાગ મળ્યા વિના બીજા કાર્યમાં રોકાયેલ હોય, તે છિદ્ર તથા મારવાને અવસર જોનારે ખુની ઉદાસ બેસે, પણ ખુન કરવાનું મન હોવાથી તેનું મન વ્ય હોય, પણ બીજું કામ કરતાં વિશ્વાસ પાડવા તે પિતાના Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ મનના ભાવ પણ બીજાને જણાવા ન દે, પણ મનમાં પરિણામ તે મારવાના હોય, એટલે અવિદ્યમાન પાપોવાળ છતાં અશુભ વ્યક્ત યોગો વડે એપ્રિય વિકસેંદ્રિય વિગેરે અસ્પષ્ટ વિજ્ઞાનવાળા છતાં પણ મિથ્યાત્વ અવિરતિ કષાયગે લાગેલા હેવાથી દષવાળા થાય છે, અવસર મળે તેવી રાહ જોનારા ઉદાસી છતાં પણ અવૈરી નથી એમ ન જાણવું, એ પ્રમાણે નાના બાળકે અસ્પષ્ટ વિજ્ઞાનવાળાં છતાં અવેરી નથી (લાગ જેનારા વૈરીઓ છે) અહીં વચ્ચે અને વધક આશ્રયી ચાર ભાંગા બતાવે છે. (૧) વચ્ચે મરાય તે અવસર છે, પણ વધક કેદખાના વિગેરેમાં છે, તેને મારવાનો અવસર નથી, (૨) કોઈ વખત મારનાર છુટે છે, મરનાર રક્ષણમાં છે, (૩) કેઈ વખતે બે પિતાપિતાના રક્ષણમાં છે, (૪) કેઈ વખત બેને અવસર છુટાપણાને છે, છેલ્લા ભાંગામાં હિંસા થાય, છતાં પરિણામ તે મારવાના મારનારને હમેશાં અવ્યક્ત રહે છે, અહીં આગળ નાગાર્જુન આચાર્યની પરંપરાવાળા કહે છે કે ___ अप्पणो अक्खयणाए तस्सवा पुरिसस्स छिदं अलभभाणे णो वहेइ, तं जया मे खणो भविस्सइ तस्स पुरिसस्स छिदं लभिस्सामि तया मेसपुरिसे अवस्सं वहेयव्वे चविस्सइ, एवं पहारमाત્તિ સૂત્ર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ અર્થ સહેલું છે કે પિતાનો કે મરનારને મારવાને અવસર ન મળવાથી ભારે નહિ, પણ મનમાં ધારી રાખે કે મારો લાગ આવે તેનું છિદ્ર જોઈ તે પુરૂષને અવશ્ય મારી નાંખીશ, આવું મારવાનું જેનું મન હોય તેને હિંસા ન કરે તોયે પાપ લાગે છે, એ તને કબૂલ છે કે? आचार्य आह जहा से वहए तस्स गाहा वइ. स्स वा तस्स पुत्तस्स वा रण्णो वा रायपुरिसस्स वा खणं निदाय पविसिस्सामि खणंलध्धूणं वहिस्सामि त्ति पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासांठते निच्चं पसढविउवाय चित्तदंडे, एवमेव बाले वि सव्वेसिं पाणाणं जाव सव्वेसिं सत्ताणं दिया वा राओ वा सुत्तेवा जागरमाणेवा अमित्तमूए मिच्छा संठिते निच्चं पसढविउवायचित्तदंडे तं पाणातिवाए जाव मिच्छादसणसल्ले,एवं खलु भगवया अक्खाए असंजए अविरए अप्पडिहयपच्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले एगंत Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ सुत्ते यावि भवइ, से बाले अवियारमणवयण कायवक्के सुविणमवि ण पस्सइ पावे य से कम्मे વિચાર કરીને તે વાદીએ હા પાડી, ત્યારે ગુરૂ તેને ફરી સમજાવે છે કે જેમ તે વધકને ગૃહસ્થીને કે તેના પુત્રને કે રાજાને કે “રાજાના પુરૂષને મારવાને લાગ જેનારે હાય, તે પેસવાને મારવાને લાગ જોતા હોય તે મારવાના વિચારથી દિવસે કે રાત્રે સુતે હોય કે જાગતા હોય તે શત્રુ બનીને મિથ્યાત્વમાં રહેલે હમેશાં પ્રશઠ કલંક્તિ મનવાળે દંડ દેનારે હિંસક છે, તેમ ધર્મ ન સમજેલા બાળક જેવાઓ સર્વે જીવના હિંસક સર્વે સના હિંસકે શત્રુ બનેલા મિથ્યાત્વમાં રહેલા નિર્દય મનવાળા દંડદેનારા જીવહિંસાથી મિથ્યાત્વ શલ્ય સુધી પાપ કરનારા છે તેમને પ્રભુએ અસંયત અવિરત અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપ કર્મવાળા સક્રિય અસંવૃત એકાંત દંડવાળા એકતબાળ એકાંત સુતેલા કહ્યા છે, તે બાળક જે અવિચારી મન વચન કાયાવાળે સ્વપ્ર ન દેખે તોપણ તે પાપ કરે છે, એમ જાણવું, તેના ઉપર આચાર્ય ઉદાયી રાજાને મારનાર વિનય રત્નનો દ્રષ્ટાંત આપે છે કે બાહ્ય દેખવા માત્ર તે વિનય કરે, ચારિત્ર પાળે, છતાં પણ અંદર તે રાજાને મારીને ઈનામ ક્યારે લઉં, આ દુષ્ટબુદ્ધિથી રહેલે તેથી તેને ચારિત્રને લાભ ન મળે, પણ Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ હિંસક જ કહેવાય, વળી વૈકિકમાં જાણીતા પરશુરામે નૃત્યવીરાજાના ગુનાહ જાણી તેને માર્યા છતાં પાછળથી સાતવાર નિર્દોષ ક્ષત્રિને ફરી ફરીને શેાધીશેોધીને મારી નાંખ્યા, કારણ કે તે માને છે કે अपकारसमेन कर्मणा न नर स्तुष्टिमुपैति शक्तिमान् अधिकां कुरुते ऽरियातनां द्विषतां मूलमशेषमुद्धरेत् ||१|| અપકાર કરનારા જનને મારીને શક્તિમાન પુરૂષ સ તાષ ન પકડે, પણ શત્રુને વધારે પીડા કરવા માટે જે કાઈ તેના પક્ષના હોય તે બધાને મારી નાંખવા જોઈએ, એ પ્રમાણે આ જીવ શત્રુ થયેલા મિથ્યા (જૂઠા ) વિનીત કપટ કરી જીવ લેનારા છે, હવે તે બધા વિષયને ટુંકાણમાં પતાવવા आहे छे जहा से वहए तस्स वा गाहावइस्स जावतस्सवा रायपुरिसस्स पत्तेयं पत्तेयं चित्त समादाए दिया वा राओ वा सुते वा जागरमाणे वा अमि तमूए मिच्छासंठिते निच्चं पसढ विउवाय चित्तदंडे जबइ, एवमेव बाले सव्वेसिं पाणाएं जाव जाव सव्वेसिं सत्ताणं पत्तेयं पत्तेयं चित्त समादाए दियावा ओवा सुत्तेवा जागरमाणे वा अमित्तभूते Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧ मिच्छासंठिते निचं पसढविउवायचिन्तदंडे भवइ ॥ સૂત્ર ૪ ॥ જેવી રીતે મારવા માટે દુષ્ટ ઘાતક પેાતાના તથા પરના અવસર ઢે, તેમ આ પ્રભુના કહેવા પ્રમાણે આ વગર પચ્ચકખાણીયા જીવા બીજાને મારવાના અવસર જોઈ બેઠેલા છે, તે ઢષ્ટાંત દ્વારા બીજા જીવાને લાગુ પાડવા કહે છે કે બધા પ્રાણીઓનેા આત્મા દુષ્ટ હોય છે, જેમ ઘાતક પારકાને મારવાના અવસર જોઇ રહેલ હાવાથી ગૃહસ્થી કે તેના પુત્રનું કે રાજા કે તેના પુત્ર કે માણસનેા ઘાત ચિંતવે તેમ આ સ'સારી જીવે જ્યાં સુધી ન મારવાનું પચ્ચકખાણુ ન કરે ત્યાં સુધી એવું જ મન રાખે કે મારા લાગ આવે મારીશ એવા નિશ્ચય કરીને દિવસે રાતે સુતાં કે જાગતાં અધી અવસ્થામાં બધા જ વધ્ય જીવેાના શત્રુ ખનીને અવસર જોતા ન મારે તાપણું મિથ્યા સ ંસ્થિત ( ચ પાપ બાંધતા ) હમેશાં પ્રશò વ્યતિપાત ચિત્ત દડવાળા થાય છે, એમ રાગદ્વેષથી આકુળ વ્યાકુળ બનેલા ખાળની માફક જ્ઞાનથી આવૃત (જ્ઞાન ઢંકાયેલા ) એકેન્દ્રિય વિગેરે જીવ પણ બધા જીવાને વિરતિ ન હેાવાથી પેાતાને ઉપયાગી દરેક વધ્ય જીવ ઉપર ઘાતક ચિત્ત ધારણ કરીને પાપચિત્તવાળા થાય છે, તે બધાના સાર કહે છે કે પેલા ઘાતક અવસર દેખતા વિરિત પણાથી પાપ ન કરે તેાપણુ પાપથી ન નિવત્ત, તેમ Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ રે એકેન્દ્રિય વિકલેંદ્રિય વિગેરે પણ તે સંબંધી પાપાથી લેવાચેલા છે, આ પ્રમાણે જીવહિંસા માક જૂઠ ચારી કુશીલ પરિગ્રહમાં પણ પ્રતિજ્ઞા હેતુ હૃષ્ટાંત ઉપનય અને નિગમન બતાવીને પાંચે અવયવાના વાકયના સૂત્રાના વિભાગ સમજવા, સુત્રામાં તે પાંચે છે, જેમકે ય આયા અ પચ્ચકખાણી યાવિ ભવતીતિ થી માંડીને પાપે ય સે એકજઈ આ પ્રતિજ્ઞા છે, કે જીવ અપચ્ચકખાણી છે, તેથી તે પાપ કર્મ કરે છે, આવું સાંભનીને ખીજે વાદી હેાય તે સાંભળીને ખેલે કે તત્વ ચાયએ એવં વયાસીત થી લઇને મામુ મિજ્યું તે ત્ર માજી આપ કહેા છે તે રૃઠું છે. (હિંસા કરે ત્યારે હિંસક, નહિંતા નહિ ) ત્યારે આચાય પાછું કહે છે. જે મે પૂર્વે કહ્યું છે તે સત્ય છે. જો તમે હેતુ માગતા હા તા તત્ત્વ વધુ મળયા છ નીવ નિાયા દેવવળતા ત્યાંથી લઈને મિા મળ સત્ત્વે આ હેતુ છે, આમાં અનેકાંતિક પણાના દોષ નિવારવા પેાતાની સિદ્ધિ માટે દૃષ્ટાંત કહે છે, તત્વવજી મા વળ વિહંતે વાતે त्यांथी सर्धने खणं लध्धूणं वहिस्सामीति पहारेमाणे ति આ પ્રમાણે દૃષ્ટાંત બનાવીને હેતુની સત્તા પેાતાના અભિપ્રાયને અનુકુળ ખીજા પાસે કહેવડાવવા પૂછે છે કે તે જિ Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ તુ ગામ ને વા ત્યાંથી માંડીને તે હણનારે છે, એવું હેતુનું દષ્ટાંતમાં સર્વપણું સાધીને હેતુનું પક્ષધર્મપણું દેખાડિવા ઉપનય માટે દષ્ટાન્તના હમીમાં હેતુની સત્તાને પારકાએ સ્વીકાર્યાથી હા વદ ત્યાંથી લઈને ળિયું પસંદ વિવાર વિરતિ સુધી જાણવું, હવે હેતુનું પક્ષ ધર્મ પણું બતાવે છે, લવ વાટે મીત્યાચતઃ થી માંડીને Hવે જm Mત્તિ સુધી જાણવું. અહીં પ્રતિજ્ઞા હેતુ દષ્ટાંત ઉપનય બતાવનારા ઉપર બતાવેલાં સૂત્રો જુદાં પાડીને બતાવીને હવે પ્રતિજ્ઞા હેતુનું ફરી કહેવું તે નિગમન છે, તે બતાવે છે ) ના વા તથા વા માદવિરૂસ ત્યાદ્રિ થી લઈને પર વિવાર વિત્ત ત્તિ સુધી પ્રતિજ્ઞા હેતુ ૮ષ્ટાન્ત ઉપનય અને નિગમન સુધીનાં અર્થથી સૂત્ર સાથે બતાવ્યાં, પ્રયાગ આવી રીતે કરે, અપ્રતિહત પ્રત્યાખ્યાત ક્રિયાવાળે આત્મા પાપનો અનુબંધ કરનારો છે, એ પ્રતિજ્ઞા છે, છ જીવ નિકામાં હમેશાં પ્રશઠ વ્યતિપાત ચિત્ત દંડવાળ હોવાથી તે હેતુ છે, સ્વપરના અવસરને અનુપ્રેક્ષા કરનારા કેઈ દિવસ ન મારે તોપણ પૂર્વે બતાવેલ રાજા વિગેરેના ખુન કરનારા માફક એ દષ્ટાન્ત છે, જેમ આ વધ પરિણામથી અનિવૃત્તપણે હોવાથી જેનું ખુન કરવાને ઈછે, તેને અમિત્ર (શત્રુ છે. તેમ વિરતિ જેમને નથી, તેમને બધા જ પ્રત્યે હમેશાં મારવાના અભિલાષને લીધે ન મારે Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ તે પણ પ્રશઠ વ્યતિપાત ચિત્ત દંડ (દુષ્ટ બુદ્ધિ) હેવાથી તે ઉપનય છે, માટે તે બધાં પાપને કરનારે છે, એનિગમન થયું, એ પ્રમાણે જૂઠ ચેરી દુરાચાર પરિગ્રહ વિગેરેમાં પાંચે અવયવની ચેજના કરવી, ફક્ત મૃષાવાદ વિગેરે હિંસાને બદલે શબ્દો ફેરવવા, આ પ્રમાણે તે પ્રશઠ મિથ્યાવાદ મિત્ત દંડપણથી હમેશાં પ્રશઠ અદત્તાદાનચિત્ત દંડપણું વિગેરે સમજવું, એ પ્રમાણે છે એ જીવ નિકામાં બધા આત્મા સાથે તે અવિરતિને અમિત્રરૂપે પાપનું અનુબંધપણું સિદ્ધ કરવાથી સામેનો વાદી વ્યભિચાર (આચાર્યને વચનમાં દોષ) બતાવવા કહે છે. जो इणढे समढे [ चोदकः ] इहखलु बहवे पाणा जे इमेणं सरारसमुस्सएणं णो दिठ्ठावा सुया वा नाभिमयावा विन्नाया वा जेसिंणो पत्तेयं पत्तेयं चित्तसमायाए दिवा राओ सुत्तेवा जागरमाणे वा अमित्तमूते मिच्छासंठिते निच्चं पसढविउवाय चित्त दंडे तं पाणातिवाए जाव मिच्छादसण સર્જેિ છે. પૂ. દંડ વાદી–આપનું કહેવું બરાબર સ્વીકારવા ગ્ય નથી, કે બધા જ બધા જીના શત્રુરૂપ છે, આવું કહીને Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૫ તે પિતાના પક્ષની સિદ્ધિ કરવા અમિત્રને અભાવ બતાવવા કારણ કહે છે, આ ચઉદ રાજ પ્રમાણ લેકમાં અનંતા સૂફમબાદર પર્યાપ્ત વિગેરે ભેદથી જુદા જુદા છે, તેથી એ સિદ્ધિ થયું કે તે જીવો દેશ કાળ સ્વભાવથી વિપ્રકૃષ્ટ ઘણું છે, તે સૂક્ષ્મવિપ્રકૃચ્છાદિ અવસ્થાવાળા આ શરીરના સમુય વડે અર્થાત્ આ આપણું શરીર જેમાં થોડું જ્ઞાન છે, તેવા અલ્પજ્ઞાન વડે તેવા સૂક્ષ્મભિન્ન જીવ કદી આંખે જોયા નથી, કાને સાંભળ્યા નથી, તેમ તે ઈષ્ટ પણ નથી, તેમ તેઓ પોતાની તીક્ષ્ણ બુદ્ધિવડે પ્રસિદ્ધ નથી કે તેના ઉપર શત્રુ ભાવ થાય, આથી એ સિદ્ધ થયું કે એવા આપણાથી તદ્દન અજાણ્યા જીવ ઉપર શત્રુ ભાવ કેમ થાય? તેમ એ જી ઉપર કોઈ પણ જીવ અશઠ ભાવે દ્વેષી દંડ દેનાર કેમ થાય? માટે તમારા કહેવા પ્રમાણે સર્વે જીવોને હણવાને નિયમ કરવાની જરૂર નથી, હવે આચાર્ય તેને ઉત્તર આપે છે. आचार्य आह-तत्थ खलु भगवया दुवे दिहता पण्णत्ता,तं सन्निदिटुंतेय, असान्निदिटुं ते य,सेकिंतं सन्निदिट्टते ? जेइमे सन्निपंचिंदिया पजत्तगा एतेसिंणं छजीवनिकाए पडुच्च तं पुढविकायं जाव तसकायं, से एगओ पुढविकाएणं किच्चं करेइवि Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૬ कारवेइवि, तस्सणं एवं भवइ - एवंखलु ाहं पुढविकाएणं किच्चं करोमिवि कारवेमिवि, णो चेवणं से एवं भवइ इमेण वा इमेण वा. से एतेणं पुढविकाएणं किच्चं करेइ वि कारवेइवि, सेणं तातो पुढवीकायाओ असंजय अविरय अप्पाडहय पच्चक्खाय पावकम्मे यावि भवइ, एवं जाव तसकाएत्ति भाणियव्वं ॥ હે વાદી! આ સખચમાં જિનેશ્વરે બેષ્ટાંત આપ્ય છે કે તમારા કહેવા પ્રમાણે જીવા સૂક્ષ્મ છે, વિપ્રકૃષ્ટ ( દૂર ) છે, એટલે તેતે વધ કરવાની ચિંતા ન હાય, તા પણ આ જીવને અવિરતિ કાયમ હાવાથી તેને તેની સાથે વૈરભાવ મુકાયેલા નથી, આ વિષય અાખર સમજાવા માટે તીર્થંકર ભગવાને એ ટ્રષ્ટાન્ત આપેલ! છે, (૧) સન્નિ ટટાન્તતથા અસંજ્ઞી દૃષ્ટાંત છે, પ્ર-સન્નિદ્રષ્ટાંન્ત કચેા છે જે આ સામે દેખાતા છપર્યાપ્તએ પોસા ઇંહા (તર્ક) અપેાહ વિમરૂપ સંજ્ઞાવાળા તે સંજ્ઞી પંચેન્દ્રિય માના પેટમાંથી જન્મેલા પાંચ ઇન્દ્રિયાવાળા મનુષ્યા કે તિર્યંચા જે કામ કરી શકે તેવી કરણ પર્યાપ્તિથી પર્યાપ્તા જીવે છે, તેમાંથી કોઇ એક જીવ છ જીનિકાયાને ઉદ્દેશીને આવી પ્રતિજ્ઞા Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ કરે, કે હું છજવનિકામાંથી એક પૃથ્વીકાય જે વાલુકા (રતી) શિલા ઉપલ લુણ વિગેરે છે, તેમાંથી એક વડે કામ કરીશ, તે તે તેને ઉપગમાં લે કે લેવડાવે, હું બીજી કાયેથી નિવૃત્ત છું, એવા નિયમવાળાને આ વિચાર રહે છે, કે હું પૃથ્વી કાયવડે કૃત્ય કરું, કરાવું, તેથી તે સામાન્ય રીતે પ્રતિજ્ઞા કરવાથી વિશેષ અભિસંધિ (વિચાર) ન થાય, કે આ કાળી આ ધૂળી પૃથ્વી કાય (માટી) વડે કાર્ય કરું કે કરાવું, તેથી તે પૃથ્વીકાયથી અનિવૃત અપ્રતિહત પ્રત્યા ખ્યાત પાપ કર્મવાળે છે, તેને પૃથ્વીકાયનું પાપ કરવાનું રહ્યું છે, તેથી તેને દવાનું રહેવાનું બેસવાનું સુવાનું ઝાડા પિશાબ વિગેરેની ક્રિયા કરવાનું બાકી છે, તેજ પ્રમાણે જેને નિયમ નથી, તે માણસ પાણી વિગેરેને ઉપયોગમાં લઈ તે જીવેને દુઃખ દે, તેમાં પાવડે નહાવું પીવું તેમાં તરવું, વાસણ કપડાં ધોવાં વિગેરે કિયા થાય, અગ્નિ કાયવડે રાંધવું રંધાવવું તાપ કરે દીવો કરે વિગેરે કિયા થાય, વાયુ પંખો વીંજણે કે નાવના સઢ વિગેરે ચલાવવામાં તે કામ લાગે છે, વનસ્પતિમાં પણ કંદમૂળ ફુલ ફળ પાંદડાં છાલ ડાળી વિગેરેને ખપ પડે છે, એ પ્રમાણે વિકસેંદ્રિય તથા પચેંદ્રિયના શરીરને ઉપયોગ થાય છે, से एगओ छजीवनिकाएहिं किंच्चं करेइवि कारवेइवि, तस्सणं एवं भवइ एवं खलु छजीवनि Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ काएहिं किच्चं करेमिवि कारवेमि वि, णो चेवणं से एवं भवइ, इमेहिं वा इमेहिं वा, से य तेहिं छहिं जीवनिकाएहिं जाव कारवेइ वि, से य तेहिं छहिं जीवनिकाएहिं असंजय अविरय अप्पडिहय पच्चक्खाय पावकम्मे तं पाणातिवाए जीव मिच्छादसण सल्ले, एस खलु भगवया अक्खाए असंजए अविरए अप्पडिहय पच्चक्खायं पावकम्मे सुविण मवि अपस्सओ पावे य से कम्मे कज्जइ, से तं सन्निदिटुंते ॥ કેઈ અવિરતિ એ કાર્યોમાં અસંયમપણાથી છએ કાવડે પાપકર્મ કરે છે, અને કરાવે છે, અને તેને કઈ પણ વખત નિવૃત્તિના અભાવથી આવો વિચાર થાય છે, કે છએ જવનિકા વડે સામાન્ય રીતે ( કોઈ પણ બચાવ્યા વિના ) કૃત્ય કરું, પણ તેને કંઈ પણ વિશેષ પ્રતિજ્ઞા નથી, હવે તે છએ જવનિકામાં અસંયત અવિરત પ્રતિહત પ્રત્યાખ્યાન પાપકર્મવાળો થાય છે, એ પ્રમાણે જુઠ વિગેરેમાં પણ સમજવું, તે આ પ્રમાણે મારે આ પ્રમાણે આવું જૂઠું બોલવું, પણ Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ક આ ન ખેલવું, તે મૃષાવાદથી અનિવૃત્ત હાવાથી અસયત હાય છે, એ પ્રમાણે અદત્તાદાન આશ્રયી પણ સમજવું, મારે આ (અનુકુળ) લેવું, આ પ્રતિકુળ) ન લેવુ, એ પ્રમાણે મૈથુન તથા પરિગ્રહ વિગેરેમાં પણ તેને પાપ કરવાનું છે, એજ પ્રમાણે ક્રોધમાન માયા લાભ આશ્રયી પણ તેને પાપ લાગતાં જાણવાં, એમ તે હિંસા ન કરતા હાય તા પણ અવિરતપણાથી તે બધાં પાપા સબધી તેને કર્મો લાગુ પડે છે, અને તે અવિરતપણાથી તે સબંધી કર્મો એકઠાં કરે છે, એ પ્રમાણે દેશકાળ સ્વભાવવડે વિપ્રકૃષ્ટ હોવા છતાં બધા જીવા પ્રત્યે તે શત્રુરૂપ છે, અને તે કમે એકઠાં કરે છે, આ પ્રમાણે સક્રિય દ્રષ્ટાંત કહ્યો, તે કદાચ એક પૃથ્વીકાયનેજ હણે, બીજી કાયોને જરૂર ન હાય તે। ન હશે, કોઇવાર એ કોઇવાર ત્રણ-ચારપાંચ-કોઈવાર છકાયને પણ હણે, તે છએ કાયોના આરભમાંથી નિવૃત્ત થયા નથી, કોઇ વખતે તે કોઈ ગામ વિગેરેને નાશ કરવા જાય, ત્યારેજ તે સમયે કેટલાક પુરૂષાને ન પણ જોયા હાય છતાં તેના અભિપ્રાય ઘાતક હાવાથી તેમના પણ ઘાતક ગણાય, આ બધુ દૃષ્ટાંત ઉપરથી દાોતિકમાં પણ યાજવું, સત્તીનેા દૃષ્ટાંત કહીને હવે અસંજ્ઞીને આકી રહેલા દષ્ટાંન કહે છે, सेर्कितं असन्नि दिट्टंते ? जे इमे असन्निगो Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ १०० पाणा तं पुढाविकाइया जाव वणस्सइकाश्या छट्ठा वेगइया तसा पाणा,जेसि णो तक्काइवा सन्नातिवा पन्नातिवा मणातिवा वश्वा सयं वा करणाए अनेहिं वा कारावेत्तए करतंवा समणुजाणिसए, सेऽविणं बाले सव्वेसिं पाणाणं जाव सव्वसि सत्ताणं दियावा राओवा सुत्तेवा जागरमाणे वा अमित्त भूता मिच्छासंठिता निच्चं पसढविउवातचित्त दंडा तं पाणावात जाव मिच्छादंसणसल्ले, इच्चेव जाव णो चेव मणो णो चेव वई पाणाणं जाव सत्ताणं दुक्खणताए सोयणयाए जूरणयाए तिप्पणयाए पिट्टणयाए परितप्पणयाए ते दुक्खण सोयण जाव परितप्पण वह बंधण परिकलेसाओ अप्पडिविरया भवंति ॥ સંજ્ઞાન– બોધ) સંજ્ઞા–તે જેને હોય તે સંજ્ઞી, તેથી ઉલટા અસંસી જેને મનના દ્રવ્યપણને અભાવ છે (તેવા પરમાણુને સમૂહ તેને ખી નથી) જેને વધારે વધારે Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરવાની શક્તિ નથી, જેવી રીતે કોઈ મૂછ પામેલા હાય કે ખુબ નિદ્રામાં સુતા હોય તે આ અસંશિઓ પૃથ્વી કાયિકથી વનસ્પતિ કાયિક સુધી છે, તથા વિકસેંદ્રિય અને માના પેટમાંથી ન નીકળેલા સંમૂર્ણિમ પંચેંદ્રિયે છે, તે સર્વને મન ખીલેલું ન હોવાથી અસંજ્ઞી કહ્યા છે, તેમનામાં તર્ક વિચાર મિમાંસા વિશેષ વિમર્શ ન હોવાથી જેમ કેષ્ઠ સંજ્ઞીને સવાર સાંજની સંધ્યાના ઓછા પ્રકાશમાં દૂરથી કંઈ દેખાય તે ઝાડના કુંઠા કે પુરૂષને તર્ક થાય કે આ શું છે? આવા તર્કો અસંસીને ન થાય, તથા સંજ્ઞા પૂર્વે જે વિષય (પદાર્થ) જે, તેના પછીના કાળમાં વિચાર થાય, તથા પ્રજ્ઞા તે પિતાની બુદ્ધિથી પિતાની મેળે ચિન્હાથી નકી કરી લે કે આ વસ્તુ છે. તથા મનન–મતિ–તે અવગ્રહ વિગેરે છે, તથા ખુલ્લા શબ્દની ભાષા તે વાચા છે, આ બધું એકેદ્વિયેને નહાય, બેઈદ્રિય વિગેરેને જીભ તથા ગળું વિગેરે છે, પણ તેમના શબ્દો સ્પષ્ટ રીતે સમજાય તેવા નથી, તેમ તેમને હિંસાદિ પાપકરૂં કરાવું, એવી વિચાર પૂર્વક વાણી નથી તેમ હું કરું કે બીજા પાસે કરાવું તે અધ્યવસાય પણ નથી, આવાને અસંઝીએ બાળક જેવા બધાં પ્રાણુઓના ઘાતથી નિવૃત્ત ન થવાથી તે ઘાતક થવાના એગ્ય પણાથી ઘાતકજ છે, જેમ કે બે ઈંદ્રિયવિગેરે જીવે પારકાને મારવામાં પ્રવ છે જ, કારણ કે તેઓ બીજા જીવોનું ભક્ષણ કરે છે, હું બલવાપણું, પણ તેમનામાં છે, તેઓ તેથી અનિવૃત્ત છે, Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ફક્ત કર્મના પરતંત્રપણાથી વાણું (બલવાને અભાવ છે, અદત્તાદાન તે દહી વિગેરે ખાય છે, તેથી દેખીતું છે, વળી તેમને આવા વિચારને અભાવ છે કે આ મારું છે, આ પારકું છે, તથા તીવ્ર નપુંસક વેદને ઉદય હેવાથી મૈથુનની અવિરતિથી મિથુનને પણ સદ્ભાવ છે, તથા અશન (ખાવાનું) વિગેરે સ્થાપન કરવાથી (કીડી વિગેરેને) પરિગ્રહ પણ છે, તેમ ક્રોધમાન માયા લોભથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીનાં પાપોને સભાવ છે, તે બધાં પાપના વિદ્યમાન પણાથી દિવસે કે રાતે સુતાં કે જાગતાં હમેશાં પ્રશઠ વ્યતિપાતચિત દંડવાળા છે, તે બતાવે છે, તે અસંશિએ કેઈ પણ વખત નિવૃત્તિના અભાવથી તે સંબધી કમ બાંધનારા થાય છે, તે પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન શલ્ય સુધી પાપવાળા છે, જો કે તે આપણી માફક વિશિષ્ટ મન વચનના વ્યાપાર રહિત છે, તે પણ બધાં પ્રાણીઓને દુઃખ ઉત્પન્ન કરવાથી શેક ઉત્પાદન કરાવવાથી જીરણ વયની હાનિરૂપ કરે છે તથા મન વચન કાય એ ત્રણેથી પાતન કરે તેથી ત્રિપાતન છે, અથવા તિપૂર્ણ પરિદેવન (ખેદ) ઉપજાવે તેથી પિટ્ટણ ચા મુઠ્ઠી કે ઢેફા વિગેરેથી કે તે પરિતાપ તે બાહ્ય કે અંદરની પીડાવડે આપણી માફક તે અસંજ્ઞીઓ દેશકાળ સ્વભાવથી વિપ્રકષ્ટ હોય તેવા બધા ને તે પીડતાં નથી, પણ વિરતિના અભાવથી તે દુઃખ દેવા ગ્ય હોવાથી દુઃખ પરિતાપ કલેશ વિગેરે આપવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ મુક્ત થયા નથી, પણ દુઃખ દેવાને ગુણ તેમને સત્તામાં હોવાથી તે સંબંધી કર્મ બંધાય છે, (વીંછુ વિગેરે કરડે નહીં તે પણ જ્યાં સુધી તે પકડાય નહિ, ત્યાં સુધી રાતભર ઉંઘવા દે નહિ, માખી ભમરીનાં ઝેર તે જાણીતાં છે) આ પ્રમાણે વિપ્રકૃષ્ટ સંબંધી પણ કર્મ બંધ બતાવીને હવે ઉપસંહાર (સમાપ્તિ) કરવા કહે છે, इति खलु से असन्निणोऽवि सत्ता अहो निसिं पाणातिवाए उवक्खाइज्जंति, जाव अहो निसिं परिग्गहे उवक्खाइज्जंति, जाव मिच्छादसणसल्ले उवक्खाइज्जत, ॥ | ઈતિ અવ્યય સમીપ લાવે છે, ખલુ અવ્યય વાક્યની શેભા માટે છે અથવા વિશેષણ છે, પ્ર–શું વિશિષ્ટતા બતાવે છે? ઉ–જે આ પૃથ્વીકાય વિગેરે અસંક્ષિ જીવો છે, તેમને તર્ક સંજ્ઞા પ્રજ્ઞા મન વચનની વિશિષ્ટતાવાળી કરણી પોતે કરવાને કે કરાવવાનું કે અનુમોદન કરવાની પ્રવૃત્તિ નથી, પણ તે હંમેશાં રાત દહાડે શત્રુ પણે મિથ્યાત્વમાં રહેલા પ્રશઠ વ્યતિપાતચિત્તદંડવાળા દુઃખ ઉત્પાદન કરવાથી માંડીને પરિતાપ પરિફ્લેશ વિગેરે સુધી–પાપથી અપ્રતિવિરત (મુક્ત) ન હોવાથી અસંજ્ઞીઓ હાવાથી છતાં તે જીવને જીવહિંસા કરવાની શક્તિ નહાવાથી તેઓ ઘાત ન કરે, તે પણ ગામ Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઘાતકના દષ્ટાંત માફક જીવહિંસા કરનારા છે, તે મિથ્યાદશન શલ્ય સુધી પાપ કરનારા છે, ઉપાખ્યાન શબ્દથી જાણવું કે તેઓ અસંજ્ઞીપણે હેવાથી પાપ ન કરે, તે પણ તેની ચોગ્યતા હેવાથી (વીંછના છાતે) તેમને પાપ કર્મની નિવૃત્તિ નથી એમ સમજવું. (एवंभूतवादी) सव्वजोणियावि खलुसत्ता सन्निणो हुच्चा असन्निणोहोंति, असन्निणो हुच्चा सन्निणो होति ! होच्चा सन्नी अदुवा असन्नी, तत्थ से अविविचित्ता अविथूणित्ता असंमुच्छित्ता अणणुताविता (१) असन्निकायाओ वा सन्निकाए संकमंति, (२) सन्निकायाओ वा असन्निकायं संकमंलि, (३) सन्निकायाओ वा सन्निकार्य संकमंति, (8) સન્નિવાચા વા સનિ સંમતિ | આ પ્રમાણે સંશી અસંસીના દષ્ટાંત બતાવીને તેમાં રહેલ બાકીના અર્થને બતાવવા પ્રશ્ન પૂછવારૂપે કહે છે. આ જી સંસી તથા અસંસી તમે બનાવ્યા, તે ભવ્ય અભવ્ય માફક જુદા જ રહેશે કે સંસી થઈને અસંજ્ઞી પશે કે અસંજ્ઞી બદલાઈને સંજ્ઞી થશે? આચાર્ય કહે છે, સર્વ Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ચેનિમાં રહેલા સર્વે સંજ્ઞીમાંથી અસંસી થશે, અસંજ્ઞી પણ થશે, અસંસી થઈને સંજ્ઞી થશે, અથવા સંસી થાય કે અસંસી પણ થાય, અથવા આવું પણ વેદાંતવાદીઓ માને છે કે પુરૂષ હોય તે પુરૂષ થાય, પશુ હોય તે પશુજ થાય, તેમ અહીં પણ સંજ્ઞી સંજ્ઞી થાય, અસંજ્ઞા અસંજ્ઞીજ રહેશે, તેનું ખંડન કરવા આચાર્ય કહે છે, બધી ચેનિયે વાળામાં રૂપાંતર થાય છે, અથવા સંજ્ઞી જીવને અસંજ્ઞી કર્મ બંધ પ્રથમ ન હોય તે ફરી થાય કે ન થાય? અથવા અસંસીને સંગીનું કર્મબંધપૂર્વમાં હોય તેજ કરે કે બીજી રીતે છે! તેને આચાર્ય ઉત્તર આપે છે, કે સર્વ નિઓ જેમાં છે, તે સર્વ ચેનિઓ સંવૃત વિવૃત ઉભય, શીત ઉષ્ણ ઉભય, સચિત્ત અથિત ઉભયરૂપ - નિઓ છે, અને નારકતિર્યંચ નર અમરની ચેનિઓ પૂર્વે કહેલી છે તે, તથા અપિશબ્દથી વિશિષ્ટ એક નિવાળા છે, ખલુ વિશેષણના અર્થમાં છે તે સૂચવે છે કે તે જન્મની અપેક્ષાએ બધી નિઓવાળા છે જ્યાં સુધી મનપર્યાપ્તિ પૂરી ન કરે, ત્યાં સુધી તે અસંસીઓ છે, અને કરણથી પર્યાપ્તિ થતાં પછી તે જીવે તે જન્મમાં સંશી ગણાય છે, બીજા જન્મની અપેક્ષાએ તે આ ભવમાં એકેંદ્રિય વિગેરે અસંશી હોય તે પછી મનુષ્યાદિ થાય તે વખતે અસંગ્રી હતા તે સંસી થાય છે, માટે તેનાં કર્મનો સંઅંધ છે, પણ જેમ ભગ્ન અભય Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મદલાય નહિ, તેમ સજ્ઞી અસની નખ દલાય તેવા નિયમ નથી, ભવ્ય અભવ્ય ન મદલાય તે કઇ કર્મોના સમધ નથી, અનાદિ સિદ્ધ છે, માટે તે દ્રેષ સન્ની અસનીમાં લાગુ નથી પડતા, પણ જેમને કર્મોના નિયમ લાગુ પડે છે તે સંજ્ઞી થઈને અસની પણ થાય, અને અસની થઈને કોઈ સંજ્ઞી પણુ થાય, વેદાંતમતના કહેવામાં તેા જરૂર પ્રત્યક્ષથી વ્યભિચાર (દોષ) દેખાય છે કે સન્ની કોઇ મૂર્છા વિગેરે અવસ્થામાં પડેલા અસંજ્ઞીપણું પામે છે અને તે મૂર્છા દૂર થતાં પામ સન્ની થાય છે, બીજા જન્મમાં તા જરૂર વેદાંતમતમાં દેષ આવશે, માટે સની અસન્નીને કમની પરતંત્રતા હૈાવાથી સગી અસનીનું અદલાવાપણું વિરૂદ્ધ નથી, જેમકે જાગતા (સન્ની) પણ નિદ્રા આવવાથી ઉંઘ (અસંજ્ઞીપણા)માં પડે છે, અને સૂતેલેા પાછા જાગે છે માટે જેમ સૂવું જાગવું પરસ્પર બદલાય છે, તેમ સંજ્ઞી અસંજ્ઞીનું બદલાવું થાય છે, તેમાં પૂર્વે કરેલું કર્મ જ્યારે ઉદયમાં આવ્યું અને જે બાંધ્યું છે, તે તે ખુલાસા (વિવેક) કર્યા વિના તેમ અવિય (દૂર ર્યા વિના) અસમુદ્યિ (છેદ્યાવિના) અનનુતાપ્ય એ ચારે શબ્દો અર્થમાં પ્રત્યેક મળતા છતાં અવસ્થાવિશેષથી જરા લે છે, માટે પૂર્વનું કર્મ છેડયા વિના અસનીમાંથી સંજ્ઞા થાય, સન્નીમાંથી અસંજ્ઞી થાય, સન્નીમાંથી સત્તી અસન્નીમાંથી અસની થાય, અથોત ચારે ભાંગા કર્મને આશ્રયી લાગુ પડે છે, જેમકે Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ નારકી પ્રથમ સ'ની છે, પછી નરકમાં ક્રમે પુરૂં કરીને ખાકી રહેલું કર્મ ભાગવવા કાઇ જીવા થાડી વેદનાવાળા તીર્થંચમાં ઉત્પન્ન થાય, તેમ દેવા પણ બાકીનું થાડું કર્મ ભાગવવા શુભસ્થાનમાં જન્મ લે છે, અહીં ચઉભંગી થાય છે, તે સૂત્રકારે બતાવી છે, હવે સમાપ્તિ કરે છે, जे एए सन्नि वा असन्नि वा सव्वे ते मिच्छायारा निच्चं पसढ विउवायचित्तदंडा तं० पाणातिवाए जावमिच्छांदसण सल्ले, एवं खलु भगवया अक्खाए असंजए अविरए अप्पडिय पच्चक्खाय पावकम्मे सकिरिए असंबुडे एगंतदंडे एगंत बाले एगंतसुत्ते से बाले अवियारमणवयण काय वक्के सुविणमविण पासइ पावे य से कम्मे कज्जइ ॥ ક્રૂ ક્ ॥ આ ઉપર બતાવેલા લબ્ધિ તથા કરણ પર્યાપ્તિથી પર્યાપ્તા તેથી ખીજા અપર્યાપ્તા સની અસની થનારા છે, તે બધાએ મિથ્યા આચારવાળા છે, કારણકે તેમણે પચ્ચકૂખાણુ કર્યું નથી, તથા બધા જીવામાં પણ હમેશાં દુઃ ચિત્તપણું રહે છે, તેથી જીવહિંસાથી મિથ્યાત્વ શલ્ય સુધીનાં આશ્રવઢારા (પાપકૃત્યા)માં તે જીવા પ્રવર્તે છે, તેથી વાદીએ Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જે પ્રશ્ન કર્યો કે અવિદ્યમાન અશુભ ગના સંભવમાં કર્મ કેવી રીતે બંધાય, એનું ખંડન કરીને સમજાવ્યું કે વિરતિના અભાવથી પાપકર્મની ગ્યતાથી પાપકર્મના સદ્દભાવ ને બતાવે છે, કે જે તીર્થકરે પૂર્વે કહ્યું તે પાછું કહી બતાવે છે કે પચ્ચક્ખાણ કર્યા વિના બધાએ પાપને સંભવ હેવાથી નારક તિર્યંચ નર અમર એ ચાર ગતિના લક્ષણ વાળો સંસારનું ભ્રમણ સમજીને વૈરાગ્ય થવાથી પ્રવણુચિત (ડાહ્યો) થઈને આચાર્યને તે વાદી પ્રશ્ન પૂછે છે, તે કહે છે, से किं कुव्वं किं कारवं कहं संजय विरयप्पडिहयपच्चक्खाय.पावकम्मे भवइ ? तत्थ खलु भगवया छ जीवणिकाए हेड पण्णत्ता, तंजहा पुढवी काइया जाव तसकाइया.से जहा णामए मम अस्सातं डंडेण वा अठ्ठीणवा मुट्ठीणवा लेलूणवा कवालेण वा आतोडिज्जमाणस्स वा जीवउवद्दविज माणस्स वा जाव लोमुक्खणणमायमवि हिंसाकारं दुक्खं भयं पडिसंवेदेमि, વાદી અથવા શિષ્ય ઉપરનું તત્વ સમજીને પૂછે છે કે કે અમારે શું કૃત્ય કરવાં તથા બીજા પાસે કરાવવાં અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ કઈ રીતે સંપત વિરત પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા જીવ થાય ? અર્થાત્ અમને પાપ ન લાગે તે રસ્તો બતાવે. કારણ કે તમારા કહેવાથી અમે જાણીએ છીએ કે સાધુને વિરતિના સભાવથી સાવદ્ય (પાપ) કિયાથી નિવૃત્તિ છે, તેથી કરેલાં કર્મને સંચય ઓછો થાય છે, અને પાપ નષ્ટ થવાથી નરક વિગેરે ચારે ગતિને અભાવ થાય છે, આ પછવાથી આચાર્ય કહે છે. કે પ્રભુએ છ છવ નિકા સંસાર ગતિના મુખ્ય કારણપણે બતાવ્યા છે, તેમને નહણવાને નિયમ કરવાથી તે પચ્ચખાણ કરનારા મેક્ષે જાય છે, કહ્યું છે કે जे जत्तिय हेऊ भवस्स ते चेव तत्तिया मोक्खे । गणणाईया लोगा, दोहवि पुण्णा भवे तुल्ला ॥१॥ જેટલા હેતુઓ ભવ (સંસાર ભ્રમણ) ના હેતુઓ (આશ્ર) છે, તેટલા ગણતરીથી અતીત (અનંતા) છે, પણ તેમનાં પચ્ચકખાણ કરવાથી તે સંવરરૂપે તુલ્ય થાય છે, તે આશ્રવ સંવરથી પૂર્ણ લેક છે, (સંસારમાં જેનાથી બંધન છે, તે મુકવાથી મુક્તિ છે કે તેને સાર આ છે કે જેમ આપણને દંડ હાડકું મુકી ઢેકું ઠીકરું કે તેવા બીજા કેઈ હાથીઆરથી મારે, ઉપદ્રવ કરે કલેશ પરિતાપ ઉપજાવે અથવા મારા વાળ ખેંચે, ઉખેડે, તે હિંસાથી થયેલું દુઃખ તથા ભયને હું અનુભવ કરું છું, इच्चेव जाव सव्वे पाणा जाव सव्वे सत्ता Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ दंडेण वाजाव कवालेण वा आतोडिजमाणे वा हम्ममाणे वा तजिजमाणे वा तालिजमाणे वा जाव उवद्दविज्जमाणे वा जाव लोमुक्खणणमायमवि हिंसाकारं दुक्खं भयं पडिसंवेदेति ।। તેમ સર્વે પ્રાણુઓ જીવ ભૂતે તથા સ દંડ વિગેરેથી માંડીને ઠીકરા સુધીથી મારતાં હતાં તેના કરતાં તાડના કરતાં ઉપદ્રવ કરતાં કે વાળ ઉખેડતાં પણ તે બધા જેને હિંસા સંબંધી દુઃખ અને ભય વેઠવાં પડે છે.. ___ एवं णच्चा सव्वे पाणा जावसत्ता न हंतव्वा जाव ण उद्दवेयव्वा एस धम्मे धुवे णिइए सासए समिच्च लोगं खेयन्नेहिं पवेदिए, एवं से भिक्खू विरते पाणाइवायातो जाव मिच्छादंसण सखाओ, એ પ્રમાણે સમજીને સર્વે પ્રાણી જીવ ભૂતોને ન મારવા ના ઉપદ્રવ કરે આ ધર્મ ધ્રુવ અપ્રયુત અનુત્પન્ન સ્થિર સ્વભાવવાળો નિત્ય પરિણામ અનિત્યતાને પામે છતાં પણ સ્વરૂપથી સ્થવતા નથી, તથા શાશ્વત સૂર્ય ઉગવા માફક કાયમ રહેનાર છે, તેને કઈ સ્કૂલના કરનાર નથી, કારણ કે તે યુક્તિથી સિદ્ધ થાય છે, આ ધર્મ સમજીને ચાદરાજ Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ પ્રમાણુ લેાક સ્વરૂપને જાણનારા ખેદજ્ઞ સર્વજ્ઞ પ્રભુએએ આ ધર્મ બતાવ્યા છે, તેથી સાધુ બધાં આશ્રયદ્વારા પાપસ્થાનેથી દૂર રહે છે. से भिक्खू णो दंतपक्खालेणं दंतंपक्खालेजा णो अंजणं णो वमणं णो, धुत्रणित्तं पिआइते, से भिक्खू अकिरिए अलूसए अकोहे जाव अलोभे उवसंते परिनिव्वुडे, एस खलु भगवया अक्खाए संजय विरय पडिहय पं० पावकम्मे अकिरिए संबुडे एगंत पंडिए भवइ तिबेमि इति वीयसुग्र क्खंधस्स पच्चक्खाण किरिया णाम चउत्थमज्जयणं समन्तं ૫ ૨ ૪ ૫ તેથી તે દાંત ધાવા (દાતણ કરવું) તે ન કરે, તેમ આંખમાં આંજન ન કરે, (દવાખાઇને) ઉલટી ન કરે, તેમ પેાતાના શરીર તથા કપડાંને સુગંધીના ધુમાડા (ધૂપ) ન કરે, તે સાધુ અક્રિય (પાપરહિત) છે, તે અસક જીવાને નમારનાર છે, તે એકાંત (સાચા) પડિત છે, આ વિષય કહ્યો, નચે જ્ઞાનક્રિયા વિગેરેના પૂર્વ માફક કહેવા, પ્રત્યાખ્યાન નામનું ચાથું અધ્યયન સમાપ્ત થયું. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આચારભુત નામનું પાંચમું અધ્યયનહવે પાંચમું અધ્યયન કહે છે, તેને આ સંબંધ છે, ચોથામાં પ્રત્યાખ્યાન ક્રિયા કહીં, તે આચારમાં રહેલા સાધુને હાય, માટે આ આચારકૃત અધ્યયન કહીએ છીએ, અથવા અનાચાર છોડવાથી બરાબર અખ્ખલિત પચ્ચખાણ થાય છે, માટે અનાચાર શ્રુત અધ્યયન કહે છે, અથવા પચ્ચકખાણ કરનારે હોય તે આચારવાળો થાય છે, માટે પ્રત્યાખ્યાન કિયા પછી આચારશ્રુત અધ્યયન અથવા તેના પ્રતિપક્ષ ભૂત અનાચારશ્રુત અધ્યયન કહે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગ દ્વારા થાય છે, તેમાં ઉપક્રમમાં અધિકાર (વિષય) આ પ્રમાણે છે, અનાચારને નિષેધ કરીને સાધુઓને આચાર કહે છે, નામનિષ્પન્ન નિક્ષેપામાં આચારશ્રુત બે પદવાળું નામ છે, આ બે પદ આચાર તથા શ્રુતને નિક્ષેપ નિયુક્તકાર કહે છે. णामं ठवणायारे दन्वे भावे य होति नायवो एमेव य मुत्तस्स निक्खेवो चउविहो होति ॥१८१ ત્યાં આચાર નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે, એમ કૃતના પણ ચારે પ્રકારે નિક્ષેપ છે, આ આચાર તથા મૃત શબ્દના નિક્ષેપા બીજે સ્થળે (આચારગમાં) આચારને તથા કૃતનો નિક્ષેપો કહ્યો છે. માટે ટૂંકા Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ણમાં અહીં કહે છે, આચાર અને શ્રત મળીને આચાર શ્રુત બેને ભેગાં કહ્યાં છે, તે કહે છે: आयार सुयं भणियं वज्जेयव्वा सया अणायारा। अबहु सुयस्स हु होज्ज विराहणा इत्थ जइयव्वं ॥१८२॥ આચારને દશવૈકાલિકના ત્રીજા અધ્યયન ક્યુલ્લિકા ચારમાં કહ્યો છે, અને શ્રુતને નવમા અધ્યયનમાં વિનયકૃતમાં કહ્યો છે, પણ અહીં કહેવાને પરમાર્થ આ છે કે અનાચારે સદા બધા વર્જવા જોઈએ, તે અનાચારેને અગીતાર્થ બબર ન જાણે તેથી તેને વિરાધના થાય, હુ અવ્યયથી જાણવું કે અગીતાર્થને વિરાધના થાય, પણ ગીતાર્થ ને નહિ, માટે સદાચારમાં તથા સદાચારને જાણવામાં ન કરે જોઈએ, જેમ રસ્તાને જાણ મીયા કુમાગ છેડવાથી અપથગામી ન થાય (ભૂલે ન પડે) તેમ ઉન્માર્ગના દે લાગે નહિ, તેમ ગીતાર્થ સાધુ અનાચાર છેડીને આચારવાળો થાય છે, પણ અનાચારના દોષો તેને લાગતા નથી ( વિચારીને પગલું ભરે છે). તે માટે અનાચારને વર્જવાનું કહે છે. एयस्स हु पडिसेहो इह मज्झयणमि होति नायव्वो .. तो अणगारमुयंति य होइ नामं तु एयस्स ॥ १८३ ॥ સર્વ દેનું સ્થાન અનાચાર છે, તે દુર્ગતિ ગમનને એક હેતુ છે, તે દૂર કરે, અને સદાચાર પાળવે, તે વિષય Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આ અધ્યયનમાં જાણવા, તેપરમા થી અણુગારનું કારણુ છે, તેથી કેટલાક ગીતા સાધુઓના મત પ્રમાણે આ અધ્યયનનું નામ અણુગારશ્રુત રાખેલ છે, નામનિષ્પન્ન નિક્ષેપા કહ્યો, હવે સૂત્ર અનુગમમાં અસ્ખલિતાદિ ગુણવાળું સૂત્ર કહેવું તે આ છે, आदाय बंभचेरं च आसुपने इमं वई अस्ति धम्मे आणायारं नायरेज्ज कयाइवि ૩. ॥ ફ્ ॥ આના સબ ંધ પ્રથમ સૂત્ર સાથે કહેવા, તે છેલ્લા સૂત્ર સાથે આ છે, તે સાધુ એકાંત પડિંત કહેવાય છે, પ્ર–કેવી રીતે ? –બ્રહ્મચર્ય પાળીને, પરપર સબંધ બતાવે છે, સૌથી પ્રથમ સૂત્ર આગળ આ કહ્યું હતું કે બેધ પામે, બંધન તાડે, પ્ર–શું કરીને ? –બ્રહ્મચર્ય પ્રાપ્ત કરીને, એ પ્રમાણે બીજા સુત્રા સાથે સંબંધ જોડવા, હવે પ્રથમ સૂત્ર ગાથાના અથ કહે છે, પ્ર–બ્રહ્મચર્ય · સત્ય તપ ભૂતયા ઇંદ્રિયનિરાધ લક્ષણવાળું છે, તે જેપાળે, તેવું જિનેશ્વરનું પ્રવચન છે, તે પટ્ટુપ્રજ્ઞ સારા માઠાના વિવેક જાણનાર બ્રહ્મચય પાળીને આ સર્વજ્ઞના કહેલા ધર્મમાં રહીને સાવદ્ય અનુષ્ઠાન-અનાચાર ન કરે, અથવા આશુપ્રજ્ઞ પ્રત્યેક સમયે કેવળજ્ઞાન દર્શીનને ઉપયોગ હાવાથી સČન છે- તેમના કહેલા ધર્મમાં રહીને હવે પછી કહેવાતી દેષિત વાણી તથા અનાચાર કઢાપી પણ Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ન આચરે, હવે ટીકાકાર બીજા સૂત્રને સંબંધ બતાવવા કહે છે કે અનાચાર ન આચરે, તેવું કહ્યું છે, આ અનાચાર જિનેશ્વરના વચનથી વિરૂદ્ધ છે, જિનેશ્વરનું વચન મેક્ષમાર્ગના હેતુપણે હેવાથી સમ્યગદર્શનજ્ઞાન ચારિત્રરૂપ છે, તેમાં સમ્યગદર્શન તત્વાર્થની શ્રદ્ધા કરવારૂપ છે, તત્વ-જીવ અજીવ પાપ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષરૂપ છે, તેમ ધર્મ અધર્મ આકાશ પુદગલ જીવ અને કાળ એ છ દ્રવ્યો છે, આ દ્રવ્ય નિત્ય અનિત્ય બે રૂપે છે, સામાન્ય વિશેષરૂપે અનાદિ અનંત વૈદરાજ પ્રમાણ લોક તત્વ છે. જ્ઞાન તે અતિશ્રત અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાન પાંચ પ્રકારે છે, ચારિત્ર સામાયિક છેદેપ સ્થાપનીય પરિહાર વિશુદ્ધિ સૂફમ સંપરાય અને યથાખ્યાતરૂપ છે, તેમ મૂળગુણ ઉત્તરગુણ ભેદથી અનેક પ્રકારે છે. આવા જિનેશ્વરના વચનમાં આવું જગત્ કદાપિ નહેતું એવું ન હેવાથી અનાદિ અનંતકમાં દર્શનાચાર અને તેથી ઉલટ અનાચાર બતાવવા યથાવસ્થિત લોકસ્વરૂપ શરૂઆતથી બતાવે છે, अणादीयं परिन्नाय, अणवदग्गेति वा गुणो सासगम सासए वा इतिदिईि न धारए ॥सू. २॥ આ ચાદરાજ પ્રમાણુ લેક છે, તે અથવા ધમ અધર્મા દિરૂપ છે, તે દ્રવ્યની આદિ. પ્રથમ ઉત્પત્તિ નથી માટે અનાદિ છે, તે પ્રમાણુ યુક્તિથી સમજીને તથા અવદરા અનંત છે, Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તે સમજીને બે ગુણવાળાને છેડીને એકાંત નય દ્રષ્ટિથી આવે અનાચાર ન કરીશ (જૂઠું ન માનીશ) કે આતે શાશ્વત છે, સાંખ્યમતવાળા એવું માને છે કે આ લેક નિત્ય-અપ્રયુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવવાળે છે. તેમ જૈન દર્શનમાં પણ સામાન્ય અંશરૂપે ધર્મ અધર્મ આકાશ આદિમાં અનાદિ અપર્યવસાનપણું જાણુને આ આવું જ કાયમ શાશ્વત રહેશે, (અને તે પ્રમાણે બધું શાશ્વત છે) તેવી દષ્ટિ-શ્રદ્ધા ને એકાંત પકડીને ન રાખે, અથવા ફેરફારવાળે વિશેષ પક્ષ લઈને આ વર્તમાનકાળના નારકીઓ અહીંથી જતા રહેશે, આવું સૂત્ર સાંભળીને સંસારમાં તે પ્રમાણે બધું અનિત્ય છે, એવા બદ્ધદર્શનના અભિપ્રાય (મંતવ્ય) પ્રમાણે અશાશ્વત છે, એવી દષ્ટિ પણ એકાંત ન ધારણ કરવી, एएहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जई, एएहि दोहिं ठाणेहिं, अणायारं तु जाणए।।सु३॥ પ્ર. શા માટે આવી એકાંત નિત્ય કે અનિત્યની બુદ્ધિ ધારણ ન કરવા ? ઉ. બધું નિત્ય છે, અથવા બધું અનિત્ય છે, આવાં બે સ્થાને (મતો) વડે આલેક તથા પરલોક સંબંધીનાં કાર્યની પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ વ્યવહાર છે, તે ન હોય, જે અપ્રચુત ન બગડે) અનુત્પન્ન (પ્રાચીન) સ્થિર એક સ્વભાવ Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ આવું એકાંત ન બોલાય, કારણકે આપણી આંખો સામે જ બધા પદાર્થો નવા જુના દેખાય છે, તથા ઘડા વિગેરે ફુટતા દેખાય છે, તેવી લેકમાં પણ પ્રવૃત્તિ છે કે નવું જુનું થાય છે, ઘડો ફુટ વિગેરે બોલાય છે, વળી પલક આશ્રયી પણ આત્માને નિત્ય માનતાં બંધ કે મોક્ષને કે સ્વર્ગને અભાવ થાય, તેથી દીક્ષા લેવી યમ નિયમ (વ્રત પશ્ચકખાણ) વિગેરે કરવા તે નિરર્થક થતાં તે વ્યવહાર ઉડી જાય, આવું આવું બદલાતું દેખીને કેઈ એકાંત અનિત્ય માને તે પણ વ્યવહાર ન થાય, લેકે નાશ થવાનું જાણે તે ભવિષ્યમાં પિતાને કે પુત્ર પિત્રાદિને કામ લાગશે તેવું માનીને કઈ ધન ધાન્ય ઘડે કપડાં વિગેરે સંઘરે, નહિ, તથા પરલેકમાં આત્મા જ નથી, અહીંજ મરી નાશ થાય છે, તે પછી મેક્ષ માટે દીક્ષા વિગેરેની પ્રવૃત્તિ નકામી થઈ જાય માટે નિત્ય અનિત્ય એવા બે સ્થાન (ગુણ)વાળા સ્યાદવાદ માર્ગમાંજ સર્વ વ્યવહારની પ્રવૃત્તિ છે, પણ જેઓ નિત્ય અનિત્ય એકાંત માને છે. તેમને આલોક તથા પરલોક સંબંધી કાર્યને વિધ્વંસ (નાશ) રૂપ અનાચાર જાણ, અર્થાત તે જિનેશ્વરના મતથી વિરૂદ્ધ છે, તે અવ્યયથી જાણવું કે કથંચિત્ (કે અંશે) વસ્તુ નિત્ય અનિત્ય છે. તેથી વ્યવહાર ચાલે છે, તે બતાવે છે, સામાન્ય (સાદી) બુદ્ધિએ (કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે) જુએ તે બદલાતા રૂપને જોઈને અથવા નવા કપડા વિગેરેને જુનું થતું જોઈને તે અનિત્ય માને, (મૂળ દ્રત્યરૂપે Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વિચારવાન પુરૂષ કાયમ પણ માને) તેથી દરેક વસ્તુ ઉત્પાદ (નવું થવું) વ્યય (બદલાવું) ધ્રુવ (કાયમ) એ ત્રણ ગુણ યુક્ત દ્રવ્ય છે તે જિનેશ્વરના દર્શનમાં કહેલાં છે, તે વ્યવહાર અંગ થાય છે, તેનાથી આલેક પાકને વ્યવહાર ચાલે છે) તેવું બીજાઓ પણ કહે છે. घटभालि सुवर्णार्थी, नाशोत्पादस्थितिष्वयम् शोक प्रमोद माध्यस्थं, जनो याति सहेतुकम् ॥१॥ સોનાનો કળશ કે મુકુટ બદલવાં હોય તો બનેમાં એકની ઉત્પત્તિ કરવી પડે, અને એકને નાશ કરવો પડે, પણ જે સેનાને અથી હોય તે કાયમ રાખે, આ ત્રણે નાશ ઉત્પાદ અને સ્થિતિ ગુણે સોનામાં લાગુ પડયા, તેમ દરેકમાં સમજવું, વળી છેકરે મરે ત્યાં શેક, તે બીજે જન્મ લે તે હર્ષ છે, પણ જન્મ મરણ ને ન ગણનારા યેગીને માધ્યસ્થ સ્વભાવ રહે, તે દરેક હેતુ યુક્ત છે, આ પ્રમાણે એકાંત નિત્ય કે અનિત્યમાં વ્યવહાર ન રહે, માટે તે બંનેમાં અનાચાર (યુક્તિથી વિધ) જાણો, હવે બીજા પણ અનાચારેને નિષેધ કરવા કહે છે, समुच्छिहिं ति संसारो, सव्वे पाणा अणेलिसा गंठिगा वा भविस्संति, सासयंति व णो वए ॥सु.४ આ સંસારના બધા તીર્થકરે અમુક સમયે નાશ પામશે, અથવા મેક્ષમાં બધા જીવો જશે, પ્ર-કયા છો? Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ઉ-જે તીર્થકર, અથવા તેના શાસનને માનનારા છે તેમાંથી એક પણ રહ્યા વિના સિદ્ધિમાં જવાયેગ્ય બધા ભવ્ય મોક્ષમાં જશે, અને ભવ્ય વિનાનું જગત્ થશે તેવું ન બેલે, જો કે શુષ્કતર્ક વાળા આવી યુક્તિ બતાવે છે, કે જે વિદ્યમાન છે, તેમાં નવા ભવ્ય આવતા નથી, અને અભવ્ય સિદ્ધિમાં જવાના નથી, માટે જ મોક્ષમાં અનુક્રમે જાય તો પણ અનંત કાળે તેને ઉછેદ થાય એવું ન બોલે, વળી આ સંસારના છ સદાએ એક બીજાથી જુદા લક્ષણવાળા છે, કોઈ પણ જાતનું તેમનામાં સરખાપણું નથી તેવું એકાંતથી ન બોલે, અથવા બધા ભવ્ય જીવે મેક્ષમાં જશે, તેથી ઉલટા અભ સંસારમાં રહેશે તેવું એકાંત વચન પણ ન બોલે, તેની યુતિ હવે પછી કહેશે, તથા કર્મ રૂપી ગ્રંથ જેમની પાસે હોય તેવા ગ્રંથિકા-કર્મબંધથા બંધાયેલા હમેશાં રહેશે તેવું પણ ન બેલે, તેને સાર આ છે કે આ બધા જીવો મેક્ષમાં જશે, અથવા બધા કર્મબંધથી બંધાયેલા રહેશે તેવું એક પક્ષી વચન ન બેલે, અથવા ગ્રંથિકા-કર્મની ગાંઠ છોડવાને અશક્ત એવા જી રહેશે, તેવું પણ ન બોલે, તેમ હમેશાં શાસ્તારને તીર્થકરે સ્થાયી રહેશે, ઉછેદ નહિ થાય, તેવું પણ ન બોલે, ચોથા સૂત્રનો ટુક અર્થ– તીર્થકરે ધર્મોપદેશકો–તો ઉછેર થશે, બધા જીવો એક બીજાથી જુદા લક્ષણવાળા (વિલક્ષણ) રહેશે, અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધનથી બંધાયેલા રહેશે, અથવા તીર્થંકર હમેશાં કાયમ રહેશે, તેવું એકાંત વચન ન બોલે, एएहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जइ; एएहिं दोहिं ठाणेहि अणायारं तु जाणए ।।सु.५॥ દર્શનાચાર વાદમાં એકાંતવાદને નિષેધ વચનથી બતાવીને હવે યુક્તિ બતાવે છે, ઉપર બતાવ્યા પ્રમાણે જે એમ એકંત માનીએ કે તીર્થકરોનો ઉચ્છેદ થશે, કે શાશ્વતા (કાયમ) રહેશે, અથવા તીર્થકરે કે તેમનું દર્શન પામેલા મેક્ષમાં જતાં ઉછેદ થશે કે અહીં શાશ્વત (કાયમ) રહેશે, અથવા બધા જ વિલક્ષણ કે સરખા રહેશે, અથવા કર્મગ્રંથિયા કે કર્મ રહિત થઈ જશે, તેવું એકાંતવચન ન બેલે, કારણ કે તેવું બોલવું યુક્તિથી સિદ્ધ ન થાય, કેઈ એમ કહે કે બધા શાસ્તારો (તીર્થકરો) ક્ષય પામશે, તેવું કહેવું અયુક્ત છે, કારણકે જે મેક્ષમાં ગયા છે, તેમને ક્ષય નિબંધનવાળા કર્મનો અભાવ છે, એટલે કદી પણ સિદ્ધોના ક્ષયને અભાવ છે, અર્થાત્ તે શુદ્ધ સ્વરૂપે સિદ્ધિ સ્થાનમાં સિદ્ધ ભગવંતે કાયમ રહેવાના છે, કેઈ એમ કહે કે ભવસ્થ (જીવતા) કેવળીને (શરીર રૂપે) ક્ષય થશે, તે પણ વાત સાબીત નહિ થાય, કારણકે અનાદિ કાળથી લઈને અનંતકાળ સુધી પ્રવાહની અપેક્ષાથી તેના અભાવને અભાવ છે, અર્થાત્ એક મેક્ષમાં જાય તે બીજે કેવળી થવાને Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રવાહ ચાલુ છે, વળી વાદીએ કહ્યું હતું કે અપૂર્વ (નવા) ને અભાવ છે, અને સિદ્ધિ ગમન ચાલુ છે, તેથી ઓછા થતાં થતાં ભવ્ય જીથી શૂન્ય જગત થશે, આવું પણ સિદ્ધાંતના પરમાર્થને ન જાણનારાનું વચન છે, કારણકે ભવ્ય રાશિ (સમૂહ)ની સંખ્યામાં કાળના અનંતપણુ જેટલું અનંતપણું છે, તેથી એમ માનવું કે જેમ કાળ ચાલુ છે, તેમ ભવ્યની સંખ્યા પણ કાયમ છે, તેને ક્ષય (સંપૂર્ણ ઓછાપણું) નથી, કેઈ એમ કહે કે અંત આવ્યો, તે પછી અનંત શબ્દ ન વપરાય, વળી એવું કંઇ કહ્યું નથી કે બધા ભવ્યએ મેક્ષમાં જવું, કે જતા રહેશે, પણ એવી રીતે કહ્યું છે કે ભવ્ય અનંતા છે, તેમને બધાને બધી સામગ્રી એકદમ મળવી મુશ્કેલ હોવાથી એગ્ય દલિક પ્રતિમા સુંદર પત્થર ઓજાર કારીગરો જ્યારે મળે ત્યારે પ્રતિમા થાય, તેની માફક બધા ભવ્ય મેક્ષમાં નહીં જાય, (અર્થાત્ જેમ જેમ સામગ્રી મળતી જશે તેમ તેમ અનંત કાળ સુધી તે મોક્ષમાં જવાને પ્રવાહ ચાલુ રહેશે) તેમ હમેશાં તેવું શાશ્વત રહેશે, તેવું પણ નથી, કારણ કે ભવસ્થ કેવળી વિચરતા. તીર્થકરેને મોક્ષ થતો હોવાથી અને પ્રવાહની પ્રથા હોવાથી કેઈ અંશે શાશ્વત કે અંશે અશાશ્વત છે, (વખતે તીર્થંકર હોય અને વચમાં થોડા કાળવિરહ પણ હોય, જેમકે મહાવીર અને પાર્શ્વનાથના વચમાં ૨૫૦ વર્ષનું અંતર હતું, તેમ મહાવિદેહમાં કઈ વિજયમાં કાયમ પણ અનુકમે Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વિરહ પડયા વિના પણ શાશ્વતા તીર્થંકર હાય છે) તેમ બધા પ્રાણીઓ કની વિચિત્રતાને લીધે જુદી જુદી ગતિ જાતિ શરીર અંગ ઉપાંગ વિગેરેમાં ભેઢ પડવાથી કાઇ શે જુદા જુદા હાય છે, તેમ ઉપયાગ અસંખ્યેય પ્રદેશવાળા અમૃત વિગેરે કોઈ ગુણાથી સરખાપણું પણ તેમનામાં છે, તેમ ઉન્નસિત વીર્ય થી કેાઈ ગ્રંથીને લેનારા છે, કાઇ વળી મનની નબળાઇને લીધે ક ગ્રંથી છેડવાવાળા પણ નથી, એટલા માટે કોઇ પણ પક્ષ એકાંતથી એકપક્ષી થતા નથી, તેથી એકાંત પક્ષને નિષેધ કર્યો, માટે નિત્ય કે અનિત્ય અને પક્ષમાં એકાંત માનનારા ખાટુ માને છે તેથો તે અનાચાર છે, એમ ન્યાયી માણસ જાણે, વળી જૈન આગમમાં કહ્યુ છે કે અનંતાનંત ઉત્સર્પિણી અવસર્પિણીમાં ભવ્ય વાના અન ંતમા ભાગ મેક્ષે જશે, એવુ કહે છે, જો આમ અનતપણું હાય, તે તેના ક્ષય કેમ થાય, અહીં યુક્તિ આ છે કે મુક્તિ તથા સંસાર અને સંબંધી શબ્દ છે, મુક્તિ સંસારી જીવનીજ થાય, તેમ મુક્તિ વિના સંસારી જીવન કહેવાય, મારે જો લન્ગેાના ઉચ્છેદ થાય, તેા સ'સારને પણ અભાવ થાય, માટેજ કહ્યું કે એકાંત ઉચ્છેદ માનવાથી આ વ્યવહાર ન ચાલે, એકલા અલભ્ય રહે તે તે માક્ષમાં ન જાય, એટલે મુક્તિ ન હાય, તે મુકિત સાથે સંબંધ રાખનાર સંસાર પણ ન ગણાય઼ (સૂર્યના પ્રકાશ હાય તો જ રાત દિવસ ગણાય, જો સૂર્યના Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ કાશથી દિવસ વિચારને બસ ના નાના શતાં સરખું જ બોલે, પ્રકાશથી દિવસ ન થાય, તે તેના વિરહમાં રાત એ શબ્દ ન હોય,) હવે ચારિત્રચારને બતાવે છે. जे केइ खुदगापाणा, अदुवासंति महालया; सरिसं तेहिं वेरंति, असरिसंती सणोवदे ॥सु.६॥ જે કઈ ક્ષુદ્ર સ છે, એકેંદ્રિય બે ઇંદ્રિય વિગેરે કે નાના પંચંદ્રિય છે અથવા મહાલય–મહાકાયવાળા હોય તે બંનેને હણતાં સરખું વૈર બંધાય, કારણ કે જીવ પ્રદેશ દરેકમાં સરખા છે, તેવું એકાંતથી ન બેલે, અર્થાત્ કોઈ ઘાસ તેડે, કેઈ પાણી ઢોળે, કઈ કંથુઆને હણે કઈ નાનાં માછલાને હણે, આ બધા ક્ષુદ્ર જતુઓ છે, અને મોટી કાયાવાળા હાથી મગર વિગેરે છે, તે બંનેને મારવામાં એક સરખું પાપ છે, તેવું ન બોલવું, અથવા તે બધાં નાનાં મેટાં છે, તેમ ઈદ્રિયો કે વિજ્ઞાન ઓછું વધતું છે, એટલે પ્રદેશ સરખા છતાં પણ કાયાની અપેક્ષાએ મારતાં પાપ ઓછું વધતું છે તેવું પણ ન બેલે, જે વધ્ય (મારવા યેગ્ય)ની અપેક્ષાએ જ કર્મ બંધ છે, તે સાદ્રશ્ય અથવા અસાશ્ય કહેવાને ગ્ય છે, પણ અહીં તે બંધ તે એકલા જીવ આશ્રયી નથી, પણ અધ્યવસાયને આશ્રયી પણ છે તેથી તીવ્ર અધ્યવસાયથી મારતાં અપકાયના નાશમાં પણ મોટું વેર બંધાય છે, પણ ન છૂટકે કઈ પંચંદ્રી મારતાં પણું અ૫ વૈર બંધાય છે, આ વાત સૂત્રથી કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ एएहिं दोहिं ठाणेहिं, ववहारो ए विज्जई; एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए सु. ७॥ ઉપર એ સ્થાન નાની કાયાવાળા કે માટી કાયાવાળા જીવ મારતાં આખું વધતું કે સરખું પાપ થાય તેવું વ્યવહારથી કહેવું તે યુક્તિથી ન ઘટે, તે કહે છે, વધ્ય (મરેલા) પ્રાણી સરખા કે નાના મેાટા હોય તેના આશ્રયી કર્મ બંધનું એકલું કારણ નથી, પણ હિંસકના તીવ્ર કે મદ ભાવ જ્ઞાન ભાવ કે અજ્ઞાન ભાવ મહાવીર્ય કે અલ્પવીય પણું પણ સબંધ રાખે છે, તેથી વધ્ય અને વધકના વિશેષપણાથી કર્મ બંધમાં ઓછા વધતાપણું થાય છે, માટે એકલા વધ્ય આશ્રયી અસમાન કે સમાન પાપને વ્યવહાર ( ખેલવું ) ન ઘટે, પણ આ બે સ્થાનમાં વત્તીને કાઇ ખેલે તા તેને અનાચાર ( અસત્ય ) જાણવા, તે પ્રમાણ સહિત બતાવે છે, વળી જે વાદીએ જીવનાના મોટા કે સરખાપણા ઉપર ક મ ધનુંનાના મેટા સરખાપણાનું પાપ માને છે, તે જાહુ છે, કારણ કે જીવની વ્યાપત્તિમાં હિંસા કહેતા નથી, જીવ શાશ્વતા હેાવાથી તેને મારવા અશકય છે, માટે તે ઈંદ્રિયા વિગેરે આશ્રયી છે, તે માટે હેલું છે કે पंचेंद्रियाणि त्रिविधं बलंच उच्छवास निःश्वास मथान्यदायुः, प्राणादशैते भगवद्भिरुक्तास्तेषां वियोजी करणं तु हिंसा || १ || પાંચ ઈંદ્રિયા મન વચન કાય એ ત્રણુ ખળ, શ્વાસા Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ શ્વાસ અને આદશ પ્રાણા પ્રભુએ કહેલા છે, તેને જીવથી જુદા કરવા એ હિંસા છે, વિગેરે ખરી રીતે તા ભાવને આશ્રયી જ હિંસા કહેવી યુક્ત છે, જેમકે શાસ્ત્રને જાણુ વૈધ શુદ્ધભાવે દવા કરતાં જો કોઇ રોગીને પીડા થાય તા પણ ભાવઢાષના અભાવથી તેને દ્વેષ નથી, અને સાપની બુદ્ધિએ દોરડાને ઘા કરતા હાય તા તેને ભાવના દોષ (મિલન ભાવ) થી હિંસા ન થાય. છતાં પાપ લાગે છે, પણ જો તે મિલન ભાવ ન હાય, તા દોષ નથી, આગમમાં પણ કહ્યું છે કે રખ્યાયિમિ પાપ જ્ જો કોઈ સાધુ ઉપયાગથી ચાલતાં કોઇ પણ જીવને મારવાની બુદ્ધિ ન હેાવા છતાં પગ મુકતાં અજાણે જીવ દખાઇને મરી જાય તે તેના દોષ સાધુને નથી, ઉલટુ તાંદુલીયા મત્સ્ય જીવહિંસા કરતા નથી, છતાં જીવહિંસાના દુભાવ કરવાથી મરીને સાતમી નારકીમાં જાય છે, આ વાત જાણીતી છે, આ પ્રમાણે વધ્ય વધક ભાવની અપેક્ષાવડે સરખાપણું કે ન સરખાપણું. થાય, એમ ન માનીએ તે। અનાચાર થાય, (અર્થાત્ અહુ વિચારીને ખેલવું ) વળી ચારિત્રના આશ્રયી આહાર સબંધી આચાર અનાચાર બતાવવા કહે છે, अहा कम्माणि भुंजंति, अण्णमपणे सकम्मुणा उवलित्तेति जाणिज्जा, अणुवलित्तेति वा पुणो ॥ सु८॥ સાધુને ખાસ કારણ પડે આધાકમથી દાષિત વસ્ત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ભેજન રહેઠાણ હોય તે જેઓ વાપરે, તે પરસ્પર પોતપતાના કર્મથી લેપાયેલા છે, એવું એકાંત વચન ન બોલે, અથવા કર્મથી નથી લેવાતા તેવું પણ એકાંત વચન ન બોલે, તેને સાર આ છે કે જરૂર પડે શાસ્ત્રમાં બતાવેલી વિધિઓ અપવાદ માર્ગ આધાકમી પણ આહાર વિગેરે શુદ્ધ જાણીને લે, તે વાપરવા છતાં પણ કમથી લેપાતા નથી, તેવું આધા કમી વાપરનારને અવશ્ય કર્મ બંધ થાય છે, તેવું ન બોલવું, તથા શાસ્ત્રમાં બતાવેલ વિધિ વિના આહારની લાલસાથી આધા કમી આહાર ખાતાં તે નિમિત્તે કર્મ બંધ થાય છે, માટે તેમને કર્મ બંધ નથી એવું પણ ન બેલવું, પણ જેઓ ઉત્સર્ગ અપવાદ યુક્ત શાસ્ત્રને બરાબર જાણનારા છે, તેઓને આ પ્રમાણે બોલવું ચુકત છે કે આધામીક આહીર ખાતાં કર્મ બંધ થાય પણ ખરે, ન પણ થાય, તેથી કહ્યું છે કેकिं चि च्छुद्धं कल्प्य म कल्प्पंवा स्याद कल्स्वमपिकल्प्यम् पिंडः शय्या वस्त्र पात्र वा भेषजाधे वा ॥ १ ॥ કેઈ વખત કારણ વિશેષે શુદ્ધ કલ્પનીય થાય, અને કઈ વખત અકલ્પનીય તેવાં કારણેથી ખોરાક પથારી વસ પાત્રો અથવા ઓષધ વિગેરે કલ્પનીય (લેવા ગ્ય) હોય છે, તેમ અન્ય મતવાળા પણ કહે છે, उत्पधेत हि सावस्था देशकालामयान्पति यस्यामकार्य कार्य स्या कर्मकार्य च वर्जयेत् ॥१॥ Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ કઈ વખતે નિશ્ચયે એવી અવસ્થા આવે કે દેશ કાળ કે રેગને માટે અકાર્ય હોય તે કાર્ય થાય, અને કાર્ય હોય તે વજેવાં પડે, પ્ર-શામાટે? તેને ઉત્તર સ્યાદ્વાદથી આપે છે. एएहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जई; एएहिं दोहि ठाणेहिं, अणायारं तु जाणए सु. ९ આ બે સ્થાનોને આશ્રય લઇને આબે સ્થળે કોઈ એમ કહે કે આધા કમી આહાર વિગેરે વાપરવાથી કમ બંધ થશે જ કે નહિજ થાય, તે વ્યવહાર ન ચાલે, પણ અનાચાર જ થાય, તે બતાવે છે, જેમકે જે આધા કમી આહાર વિગેરે વાપરવાથી જ એકાંતથી કર્મ બંધ હોય તે આહારના અભાવમાં પણ કઈ વખત અનર્થને ઉદય થાય છે, જેમકે ભૂખથી પીડાયેલે બરેલર ઈર્યા સમિતિ ન પાળે, અશક્તિથી પડી જતાં ને ઘાણ કાઢી નાંખે, અને વધારે મૂછ આવતાં જેરથી પડતાં પિતાને બીજા ત્રસ થાવરજીને વ્યાઘાત થશે, અકાળ મરણ થાય, અને મરતાં અવિરતિપણે ઉત્પન્ન થાય, અને આર્તધ્યાનથી મરતાં તિર્યંચમાં પણ જાય તેજ આગમ કહે છે, सव्वस्थ संजमं संजाओ अप्पाणमेव रक्खेज्जा ॥ સર્વત્ર સંજમ પાળે, અને સંયમવાળા આત્માની રક્ષા કરે, આવાં કારણેથી જરૂર પડે આધાકમી આહાર વિગેરે Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વાપરતાં કર્મ બંધન થાય, તેમ આધાકમી વસ્તુ બનાવતાં છ જીવનિકાયને વધ થાય, માટે બંધ પણ દેખીતે છે, માટે બંને સ્થળે એકાંત ન બોલવું કે દોષ છે જ કે દેષ નથી જ, વગર વિચારે છેલવાથી વ્યવહાર ન ચાલે, પણ એકાંતને આશ્રય લેતાં બધે અનાચાર જ થાય, (ખાસ કારણે દેશકાળ ભાવ વિચારી દેષિત લેતો પણ લાભ માટે છે, અને તેવાં ખાસ કારણ વિના શુદ્ધ લે તે પણ ઉન્મત્ત થઈ અનાચાર સેવે માટે તેને હાનિ થાય છે) હવે બીજી રીતે દર્શન સંબંધી વાણુને અનાચાર કહે છે, जमिदं ओराल माहारं कम्मगं च तहेब य (તમેad ) सवत्थ वीरियं अस्थि, णत्थि सव्वत्थ वीरियं પ્રથમની ગાથામાં જે આહાર બતાવ્યું, તે શરીર હોય તો આહાર થાય છે, માટે શરીર બતાવે છે, તેના પાંચ ભેદ દારિક વૈક્રિય આહારક તેજસ અને કાર્મણ છે, તેમાં પરસ્પર મળતાપણું છે કે નહિ, તે માટે પૂર્વપક્ષ કહે છે, આ બધા માણસોને પ્રત્યક્ષ દેખાતું ઉદાર પુદગળ વડે નીપજેલું દારિક અથવા નિઃસાર ગંધાતું હોવાથી ઉરાલ છે, તે તિર્યંચ તથા મનુષ્યની દેખીતે કાયા છે, અને ચાદપૂવીને Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ કોઈ વખત સંશય પડતાં તીર્થકરને પૂછવા મેકલતાં નવું શરીર બનાવે તે આહારક છે, એ લેવાથી વૈકિયપણુ દેવ નારકીને જાણી લેવું, તેમ કર્મથી બનેલું કાર્મણ તેની સાથે હમેશાં રહેનારું તેજસ પણ સાથે લેવું, આદારિક વૈકિય આહારક સાથે અને તેજ સકામણ સાથે રહેતાં હોવાથી કોઈને શકે થાય કે આ એકમેક છે કે તદન જુદાં છે, તે શંકાનું સમાધાન કરવા કહે છે કે આ દારિક શરીર તેવાં જ તેજસ કામણ શરીરે છે, તેમજ વિકિક શરીર તેજ તેજસ કામણ છે; આવી એકાંત માન્યતા ન કરવી કે તે બંને તદન એક સરખાં છે, તેમ આવી શંકા પણ ન કરવી કે તે બંને તદન જુદાં છે, અર્થાત કઈ અંશે એક્તા છે, કેઈ અંશભિન્નતા છે, હવે તે સંબંધી યુતિ બતાવે છે, જે આપણે એકાંત (તદ્દન) અભેદ (એક સરખાં) માનીએ, તે દારિક ઉદાર પુગલથી બનેલું અને કર્મ વર્ગણાથી બનેલું કામણ જે આ બધાં સંસાર ભ્રમણનું કારણભૂત છે, અને તેજ (ગરમી) દ્રવ્યોથી બનેલું તૈજસ જે આહાર પચાવવાના કામનું છે, તથા તેજસ લબ્ધિથી મળેલું છે, આવી દરેકમાં સંજ્ઞા ભેદવડે ન થાય, તથા ઔદારિક શરીરથી ધર્મ અધર્મની કિયા થાય છે, તે પણ ન થાય, માટે એક્તા નથી, આવું જાણુને કેઈએમ કહી દે કે તદન જુદાં છે, તે પછી ઘડા માફક બીજા દેશ કાળમાં પણ મળવાં જોઈએ, (અર્થાત્ કેઈનું ઔદારિક અમદાવાદમાં હોય અને તેનું તેજસ મુંબઈમાં હેય પણ Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અને અમદાવાદ કે મુંબાઇમાં સાથે ન હોય ) એમ થતું નથી, પણ સાથેજ રહે છે, આવી વ્યવસ્થા હાવાથી કાઇ અ ંશે ઉપલબ્ધિમાં અભેદ ( એકતા છે) અને નામ તથા ગુણે જુદાં હાવાથી કાઈ અંશે ભિન્નતા પણ છે, આ પ્રમાણે પ્રથમના બે પદોમાં ઔદારિકાદિ શરીરાના ભેદ અભેદ્ય મતાવીને બધા દ્રવ્યેાના ભેદ અભેદ્ય બતાવવા પાછલાં એ પો પૂર્વ પક્ષ કહે છે સત્ત્વવ્ય વિયિં વિગેરે છે. બધું અધે છે, એમ સાંખ્યમતના અભિપ્રાય પ્રમાણે માનીને સત્વતમારજ રૂપ એક પ્રધાન નામના તત્ત્વની સત્તા માનીને બધાનું કારણ તે પ્રધાન છે, એટલે બધું બધામાં એકરૂપ છે, આવી વ્યવસ્થા માનતાં ઘટ પટ વિગેરેમાં બીજા વ્યક્ત ( કાર્યની શક્તિ છે, કારણ કે બધામાં એક પ્રધાન કાર્ય છે, તેથી કારણ અને કાર્યની એકતા છે, આવી અયેાગ્ય સંજ્ઞા બધા ની બધે શક્તિ છે, એવી નમાને, ( અર્થાત્ સાંખ્યનું કહેવું જૂઠ્ઠું' છે, તે ન માનવું) તેમ ખધા ભાવા ( શક્તિઓ ) પાતપેાતાના સ્વભાવમાં વ્યવસ્થિત છે, આ પ્રમાણે દરેકની શક્તિ જુદી હાવાથી બધામાં બધાની શિત ખીલકુલ નથી, તેવી સંજ્ઞા પણ ન સ્વીકારે, અહીં યુકિત અતાવે છે, પ્રથમ સાંખ્ય મતના અભિપ્રાય પ્રમાણે બધું અધાના એકરૂપે છે, પણ ફ્કત દેશ કાળ અને આકારના પ્રતિમધથી સમાન કાળ ઉપપત્તિ નથી, આ કહેવું અયુકત છે, કારણ કે ભેદવડે સુખદુ:ખ જિવત મરણુ દૂર નજીક સુક્ષ્મ બાદર સુરૂપ કુરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ વિગેરે સંસારની વિચિત્રતા નજરે નજર દેખાય છે, આ દેખેલું ખોટું છે, એવું પણ તમારાથી ન કહેવાય, તેમ બધું મિથ્યા છે, તે પણ તમારાથી નહિ કહેવાય, જે એમ માનશેતે કરેલા કૃત્યોને નાશ, અને ન કરેલાની પ્રાપ્તિ માનવી તે વધારે પાપીકુયુક્તિ છે, વળી બધું એકમાનતાં સંસાર તથા મેક્ષના અભાવથી કરેલાં કૃત્યને નાશ, અને ન કરેલાંની ફળપ્રાપ્તિ બળ જબરીથી માનવી પડે છે, માટે તમારી કલ્પના સત્વરેજ અને તેમની સામ્ય અવસ્થા પ્રકૃતિ અને તેથી પ્રધાનની ઉપત્તિ અને પ્રધાન જગતની વિચિત્રતાનું કારણ છે, આવું કુયુકિત કે અયુક્ત વચનતે તમારા અધ શ્રદ્ધાળુ મિત્રે જ માનશે, વળી ધીરીતે બધી ચીજોનું એકપણે માનતાં સત્વ રજ અને તમને પણ એક પણું થાય, અને જો તેમાં જરાપણ ભેદ માને તે બધામાં ભેદ માને પડશે, વળી તમે કહો છો કે-બધાવ્યકત પદાર્થોનું પ્રધાન કાર્યપણું હોવાથી મેરના ઇંડામાં જેમ ચાંચ અને પિછાં વિગેરે રહેલ છે, તે તમે પણ જાણે છે, અને જો તમે ઈડામાં તેમ ન માને તે વસ્તુ નથી છતાં ઉત્પન્ન થાય છે, તે ઇંડાંમાંથી આંબાની કેરીઓ વિગેરે પણ નીકળવી જોઈએ, આચાર્ય કહે છે, કે તમારું કહેવું કહેવા માત્ર છે, સાંભળે જે સર્વથા કારણમાં કાર્ય છે, તે તૈયાર થયેલા ઘટના ઉતાદની પેઠે કારણમાં કાર્યાસિદ્ધિ થાય તેવું નથી, વળી માટીના લંદામાંજ ઘડાના ( ઘી કે પાણી ભરાય તેવા) કર્મ ગુણના Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ર૩ર વ્યપદેશ થવા જોઈએ, પણ તેવું થતું નથી, માટે કારણમાં કાર્ય નથી, વળી એમ તમે માનો કે ગુપ્ત રીતે રહેલા છે, તેવું પણ નથી, જે હોય તે બધા રૂપે થવો જોઈએ, તેમ એ-- કાંતથી અસત કાર્યવાદ પણ નથી જ, જે તેમાં એકાંત અસદુ છે, તો તેમાંથી જેમ માટીના કુંદામાંથી ઘડે થાય, તેમ આકાશનાં કમળ પણ થવાં જોઈએ, પણ તેમ થતું જોવાતું નથી, તેમ ઈષ્ટ પણ નથી, વળી એ પ્રમાણે માનતે બધાનું બધામાંથી કાર્ય કારણ ભાવને અનિયમ થાય, એ પ્રમાણે શાલિના અંકુરાને અથી શાલિ બીજને ગ્રહણ કરી લે, પણ તે લેતા નથી માટે તમારૂં તે કહેવું નકામું છે, નિયમથી બુદ્ધિથી વિચાર કરનાર ઉપાદાનકારણ વિગેરેમાં પ્રવૃત્તિ રાખે છે, માટે અસત્ કાર્યવાદ નથી, તેથી સર્વે પદાર્થોમાં સત્વ યત્વ પ્રમેયત્વ વિગેરે ધર્મોવડે કોઈ અંશે એકપણું છે, તેમ પ્રતિનિયત પદાર્થના કાર્ય પણે જે અર્થ ક્રિયાકારી તેજ પરમાર્થથી સત છે, માટે કે અશે ભેદ છે, તેથી સામાન્ય વિશેષ આત્મકવસ્તુ છે, એમ નક્કી થયું,આ વડે સ્યાત અસ્તિ ચાત્ નાસ્તિ આ બે ભાંગાવડે બાકીના પાંચ ભાંગી પણ જાણવા, તેથી સર્વ વસ્તુ સમ ભંગી સ્વભાવ વાળી છે, તે બતાવે છે, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ કઈ અંશે છે, પણ બીજા દ્રવ્યવિગેરેની અપેક્ષાથી નાસ્તિ (નથી) આ બે ધર્મોને સાથે કહેવાનું અશક્ય હોવાથી સ્યાહૂ અવક્તવ્ય છે, કોઈ અંશે પોતાના દ્રવ્ય વિગેરેની અપેક્ષાએ અસ્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ તથા પરદ્રવ્યની અપેક્ષાએ નાસ્તિ એ એ મળતાં અસ્તિ નાસ્તિ છે, તેમ એક અંશના સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અને પરના બધા દ્રવ્યાદિની અપેક્ષાએ વિવક્ષા કરવાની હાવાથી સ્યાત્ અસ્તિ અવક્તવ્ય છે, તેમ પરદ્રવ્યાદિનો એક અશ અને પોતાના દ્રવ્યના બધા ભાગ લેઇને વિક્ષા કરતાં સ્યાન્નાસ્તિ અવકતવ્ય છે, તથા સ્વદ્રવ્યાદિના એક અંશ પરના - પરદ્રવ્યાદિની અપેક્ષાએ અને અન્યને યુગપદ સ્વદ્રવ્ય પરદ્રબ્યાદ્વિની અપેક્ષાએ વિવક્ષા કરનાં સ્યાદસ્તિ નાસ્તિ અવકતવ્ય છે, આ પ્રમાણે સસભંગી દરેકમાં યાજવી, દશમી સૂત્ર ગાથાના ત્રીજા પદમાં સામાન્યવડે સર્વ વસ્તુના ભેદ અભેદ બતાવીને હવે ચેાથાપદમાં સર્વ શૂન્યવાદી મતનું ખંડન લેક અલેકના ભેદ પાડીને અસ્તિત્વ બતાવવા કહે છે, સત્ર વી (અસ્તિત્વ ) નથી, તેમાં પ્રથમ સત્ર વીય આ એ શબ્દવડે સામાન્યથી વસ્તુનું અસ્તિત્વ કહ્યુ, જેમકે સ ત્રવસ્તુનું વીય શકિત પદાર્થ નુ ક્રિયા કરવાનું સામર્થ્ય મનમાં પાતપેાતાના વિષયના જ્ઞાનનું ઉત્પાદન છે, અને તે એકાંતથી અત્યંત અભાવથી નહિ—નીસ'જ્ઞા ન ધારવી, આ કહેવાથી અવિશિષ્ટ વસ્તુનુ ( સામાન્ય અસ્તિત્વ સાધ્યું, હવે જરા ) વિશેષતા વાળા લેાકાલાક સ્વરૂપના અસ્તિત્વને સાધવા કહે છે, पत्थि लोए अलोए वा, येवं सन्नं निवेसए; अस्थिलोए अलोए वा एवं सन्नं निवेस ॥ ॥ ૬. ૧૨ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ચૌદરાજ પ્રમાણ ક્ષેત્રલોક અથવા ધમધમે આકાશાદિ પંચાસ્તિકાય રૂપ લેક નથી (બધું શૂન્ય છે) એવી બેટી સંજ્ઞા (અભિપ્રાય) ન ધારે, તેમ એકલું આકાશ છે તે આકાશસ્તિકાય રૂપ અલોક નથી એવી સંજ્ઞા પણ ન ધારે તે લેકા લેકના અભાવને બતાવવા વાદી પ્રમાણ આપે છે, જે આ વસ્તુ દેખાય છે, તે અવયવ (ભાગ–અંશ) દ્વારા દેખાય છે, તેમાં અંશદ્વારા જે કહે તો સૂક્રમ પરમાણુઓ દેખાવાને અસંભવ છે, (આંખથી ઝીણી વસ્તુ ન દેખાય) સૌથી બારીક ભાગ પરમાણુ રૂપ છે, તે છદમસ્થના વિજ્ઞાનથી (આંખથી) જેવું મુશ્કેલ છે, તે જ કહ્યું છે કે यावश्यं पर स्तावद् भागः स च न दृश्यते । निरंशस्य च भागस्य नास्ति छद्मस्थ दर्शनम् ॥१॥. જ્યાં સુધી દેખાય છે, ત્યાં સુધી ભાગ થાય છે, પણ જેના ભાગ ન થાય તેવા નિરશ પરમાણુને છદ્મસ્થ દેખી ન શકે, વિગેરે–તેમ અવયવી દ્વારા પણ દેખાય નહિ, વિકલ્પમાન અવયવીનેજ અભાવ છે, તે કહે છે, આ અવયવી પિતાના અવયમાં જુદે જુદે છે કે સમસ્ત ભાવે કહો તો તે નહિ મનાય, કારણકે અવયવીઓ વધી જશે, અંશવડે કહેશત પ્રથમના વિકલ્પને સાધવાથી અનવસ્થાના પ્રસંગ આવશે, તેમ અંશ ન સધાવાથી અંશીપણું કેવીરીતે સધાશે ? માટે વિચાર કરતાં કોઈ પણ રીતે વસ્તુસ્વરૂપ સિદ્ધ થતું નથી, તેથી આ બધું (શંકરાચાર્યના Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ મત પ્રમાણે ) માયા સ્વપ્ત ઇંદ્રજાલ ઝીંઝવાના પાણીના દેખાવજેવું લેાકાલાકનું સ્વરૂપ છે, તેજ કહ્યું છે, यथा यथार्थी चिन्त्यन्ते, विविच्यन्ते तथा तथा । અનેતે (તત્વ) સ્વયમસ્ત્રો, રોષન્તે (તે) તંત્ર જે વયમ્॥ જેમ જેમ પદાર્થાને ચિંતવીએ છીએ, તેમ તેમ તેને વિવેક (ત્યાગ ) થાય છે, એ પ્રમાણે જો પાતે પદાર્થોથી વિરક્ત દૃશા પામે છે, તે અમે તેમને કેવી રીતે રાકી શકીએ ( ધુવાડાના ખાચકા જેવા પદાર્થોના સ્વાદ હાય તા કેવી ક્રીતે તેના ઉપર અમે શ્રદ્ધા કરાવીએ ? ) આ પ્રમાણે અતાવીને કહે છે કે વસ્તુના અભાવ થવાથી તેના આધારે રહેલ વિશેષ લેાકાલેકના અભાવ સિદ્ધ થયા, તેથી જૈનાચાય કહે છે કે આવું ખાટુ તત્વ ન માનીશ, તેની શ ંકાદૂર કરવા પદાર્થ સિદ્ધ કરવા આચાર્ય યુક્તિએ બતાવે છે, લેાક ઉત્ર અધ: તિર્યક રૂપે વૈશાખ સ્થાનમાં રહેલ જેમ કેડે બે બાજુ બે હાથ દઇને પુરૂષ ઉભા હાય તેવા છે, અથવા પંચાસ્તિ કાયરૂપે છે, તેથી વિરૂદ્ધ અલેાકપણ છે, કારણ કે લેાક સાથે અલેાક સંબંધી છે, જો અલેાક ન માનીએ લેાકની વ્યવસ્થા બીજી રીતે સિદ્ધ ન થાય, હવે યુક્તિ બતાવે છે, જે વાદીના માનવા પ્રમાણે બધુંજ નથી, તે તેમાં તે નિષેધ કરનાર પણ નથી, તેા પછી નિષેધના અભાવમાં વસ્તુ સિદ્ધ થશે, વળી પરમાર્થભૂત વસ્તુ બધી Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વિદ્યમાન છતાં તેને જે માયા સ્વમ ઇંદ્રજાળ વિગેરે સ્થાપીએ એ પછી કેને આશ્રયી આ માયાદિક સ્થાપશે, सर्वाभावो यथाभीष्टो युक्तयभावे न सिध्यति, सास्ति चेत्सैव न स्तत्वं, तत्सिद्धौ सर्वमस्तु सद् ॥१॥ જે તમને બધા પદાર્થને અભાવ પસંદ છે, તે યુકિતને અભાવ થતાં તમારી વાત અયુકિતવાળી થશે, પણ જે તમે યુક્તિ સાચી માને તે તે યુક્તિ જ અમારું તત્વ છે, અને તે સિદ્ધ થતાં બધું સત્ય થશે, પણ અભાવ નહિ થાય, વળી અવયવ અવયવીની કલ્પનાએ દૂષણ આપશે તે તે જૈન મતમાં શું તત્વ છે, તેનાથી તમે અજાણ છે, તે જિનેશ્વરને મત આ પ્રમાણે છે, કે ન એકાંતથી અવયવે છે. તેમ એકાંતથી અવયવ પણ નથી, અહીં કેઈ અંશે એ સ્યાદવાદ મત સ્વીકારવાથી તમારે વિકલ્પ દેષ ઉત્પન્ન થતો નથી, તેથી કઈ અંશે લેક છે, તેમ કેઈ અંશે એકપણ છે, (પરમાણું પણ અવધિજ્ઞાની કે કેવળ જ્ઞાની દેખે છે અને આપણી આંખની શક્તિ પ્રમાણે ઓછું વધતું દેખાય, ચશ્માથી વધારે દેખાય, સૂક્ષ્મ દર્શક યંત્રથી ઘણું ઝીણું દેખાય, તેમ દૂર રહેલું આંખથી ન દેખાય તે દૂરબીનથી દેખાય છે, એટલે પદાર્થ છે, તે દેખવાના સાધન પ્રમાણે દેખાય છે, પણ જે નથી તેવા આકાશનું કમળ કે ગધેડાનું સીંગડું કેઈથી કયાંય દેખાવાનું નથી, માટે જે વસ્તુ જે છે, તે Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ હિસાબે લેક છે, અને ફક્ત એકલું આકાશ બીજી વસ્તુ વિનાનું છે તે અલક છે આ પ્રમાણે લેક અલકનું અસ્તિત્વ બતાવીને તેમાં વિશેષરૂપ જીવ અજીવનું અસ્તિત્વ પ્રતિપાદન કરવા સૂત્ર ગાથા કહે છે. णस्थि जीवा अजीवा वा, णेवं सन्नं निवेसए । अस्थि जीवा अजीवा वा,एवं सन्नं निवेसए।सू१३॥ - જીવ નથી–ઉપયોગ લક્ષણવાળા સંસારી કે મુક્તિના જ નથી, તેમ ધર્મ અધર્મ આકાશ પુદ્ગલ અને કાળ એ અનુક્રમે ૧ ગતિ ૨ સ્થિતિ ૩ અવગાહ (રહેઠાણ) દાન ૪ છાયા આપ ઉદ્યોત વિગેરે પ નવું જૂનું બતાવનાર અજીવ નથી, આવી બેટી કલ્પના ન ધારે, નાસ્તિત્વને આ પ્રમાણે કુવાદીઓ સિદ્ધ કરે છે, જે અરૂપી હોવાથી પ્રત્યક્ષ દેખાતા નથી, પરંતુ કાયાના રૂપમાં પરિણમેલાં પાંચ ભૂતાજ દેડવું કુદવું વિગેરે ક્રિયા કરે છે, તેમજ અદ્વૈત મતને આધારે પુરૂષ તેજ આત્મા સર્વગત છે કે જે થયું, થાય છે કે થવાનું છે, તે બધું તેમાં સમાયેલું છે, એટલે જીવ નથી, તે પ્રમાણે અજીવ પણ નથી, કારણ કે એકજ આત્મા સર્વે ચેતન ચેતનનું કારણરૂપ છે. આ જીવ અને અજીવ ઉડાવનારનું કહેવું ન માનવું, પણ જીવ છે આ બધાં સુખ દુખે વિગેરેના નિબંધન રૂ૫ છે, અને દરેક સંસારી જીવને તે સુખદુઃખ અનુભવાય છે, હું પીડાઉં છું વિગેરે બોલતા સંભ Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જાય છે, એ જીવથી જુદા ધર્મ અધર્મ આકાશ અને પુદગલ વિગેરે વિદ્યમાન છે, બધા પ્રમાણમાં મુખ્ય એવા પ્રત્યક્ષ પ્રમાણથી તેના ગુણે અનુભવાય છે, તથા જૈનાચાર્ય ભૂતવાદીને પૂછે છે કે તમારા માનેલાં પાંચ ભૂતે નિત્ય છે કે અનિત્ય છે? જે નિત્ય હેય તે અપ્રયુત અનુત્પન્ન સ્થિર એવા એક સ્વભાવના હોવાથી કાયાકારે પરિણમે નહિ, તેમ પૂર્વે ચેત્ય થી તેને સદભાવ માને તે નિત્યત્વની હાનિ થશે, હવે જે અનિત્ય માને તો પૂછીએ છીએ કે તે ચૈતન્ય અવિદ્યમાન હોય ત્યારે જ ચિતન્ય ઉત્પન્ન થાય છે, કે વિદ્યમાન હોય છે, ત્યારે, જે અવિદ્યમાન માને તે અતિ પ્રસંગ થશે, અથવા તમારું માનેલું જૂઠું થશે, અને જે વિદ્યમાન માને તે જીવતત્વ સિદ્ધ થશે, તેમ આત્મા અદ્વૈતવાદીને પૂછવું કે જે પુરૂષ એજ બધું છે, તે ઘટ પટ વિગેરે પદાર્થોમાં જીવતત્વ કેમ દેખાતું નથી? વળી તે બધાની એક્તા માનતાં અભેદ રહેલા બધા પદાર્થોમાં પક્ષ હેતુ દષ્ટાતના અભાવથી સાધ્ય અને સાધનને અભાવ થશે, માટે એકાંતથી જીવે અજીવને અભાવ નથી, પણ સર્વ પદાર્થોમાં સ્યાદ્વાદને આશ્રય લેવાથી જીવ છે તે જીવ થશે, અને પુદ્ગલની અપેક્ષાએ અજીવ પણ થશે, અને અજીવપણ અજીવ અને જીવ સાથે એકમેક થવાથી જીવ પણ કહેવાશે, એ પ્રમાણે સ્થાદ્વાદને આશ્રય લે જીવ પુદ્ગલની એકમેક્તા કઈ અંશે થવી એ શરીરમાં ચૈતન્ય પ્રત્યક્ષ દેખાતું અનુભવાતું છે, Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ( માજીવ અજીવ બેને માનવા) છે ૧૩ છે હવે જીવનું અસ્તિત્વ સિદ્ધ કરીને તેમાં રહેલ સત્ અસત્ ક્રિયાદ્વારમાં આવેલ ધર્મ અધર્મનું અસ્તિત્વ બતાવે છે. णत्थि धम्म अधम्मे वा, णेवं सन्नं निवेसए। अस्थि धम्मे अधम्मे वा, एवं सन्नं निवेसए॥१४ ધર્મ–શ્રત ચારિત્રરૂપ જીવને આત્મ (શુદ્ધ) પરિણામ જે કર્મ ક્ષયનું કારણ છે, એ જ પ્રમાણે અધર્મ-મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને ગરૂપ કમબંધનું કારણ આત્માને (મલિન) પરિણામ છે, એ બંને ધર્મ અધર્મ (સમૂળગા) નથી, એવું કાળ સ્વભાવનિયતિ અને ઈશ્વરવાદી ઓના મત પ્રમાણે નથી, તેવું છેટું મંતવ્ય ન માને, કે કાળ સ્વભાવ નિયતિ અને ઈશ્વરજ આ જગતની વિચિત્રતા ધર્મ અધર્મ સિવાયજ) એકાંતથી કારણરૂપે છે, તે અભિપ્રાય ન રાખે, કારણકે તે એકલા કારણ રૂપે નથી, પણ બધા ભેગા થાય ત્યારે કારણરૂપે થાય છે, કહ્યું છે કે नहि कालादीहिं वो केवलएहिंतो जायए किंचि इह मुग्गरंधणाइवि ता सव्वे समुदिया हेऊ ॥१॥ એકલા કાળ વિગેરેથી કંઈ પણ કાર્ય ન થાય, પણ જેમ મગ રાંધવામાં રાંધનારી પાણી બળતણ ચડવાપણું કાળ વિગેરે ભેગા થાય તેજ રંધાય, તેમ ધર્મ અધર્મ સાથે કાળ Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વિગેરે ઉપયોગી છે, માટે ધર્મ અધર્મ વિના સંસારની વિચિત્રતા ઘટતી નથી, માટે સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રરૂપ ધર્મ છે, અને મિથ્યાત્વ અવિરતિ વિગેરે રૂપ અધર્મ પણ છે, એવી સંજ્ઞા માને, णत्थि बंधे व मोक्खे वा,णेवं सन्नं निवेसए; अत्थि बंधे व मोक्खे वा,एवं सन्नं निवसएस१५ હવે ઘર્મ અધર્મ સિદ્ધ થવાથી મેક્ષ અને બંધપણ વિઘમાન છે, હવે અધર્મથી બંધ થાય તે પ્રથમ બતાવે છે, પ્રકૃતિ સ્થિતિ અનુભાવ (રસ) અને પ્રદેશરૂપે કર્મ પુદગલને જીવ સાથે જીવે પોતાના વ્યાપારમાં સ્વીકાર્યા છે, તે અનાદિ પ્રવાહ છે, ત્યાં એવું ખોટું ન માને કે અમૂર્ત આત્માને રૂપીકર્મ જેમ અરૂપી આકાશને ધૂળને મેલ ન લાગે, તેમ ન લાગે (અર્થાત્ કર્મબંધ નથી) એવું ખોટું ન માને, વળી જે બંધ ન માને તો મેક્ષપણ ન હોય, તેવું પણ ખાટું મંતવ્ય ન માને, ત્યારે કેવું મંતવ્ય માને, તે પાછલાં બે પદવડે કહે છે, જીવને કર્મ પુદગલો સાથે બંધ છે, એવું માને, વળી વાદીને શંકા થઈ કે અમૂર્ત સાથે મૂર્ત કર્મને સંબંધ કેવી રીતે થાય? જૈનાચાર્ય કહે છે કે તે શંકા બેટી છે, આકાશ સર્વવ્યાપી હોવાથી પુદગલે સાથે સંબંધ ન માનો તો આકાશ સર્વવ્યાપી ન થાય, વળી આ આત્મા જે જ્ઞાનસ્વરૂપ છે તે જ્ઞાનને વધારે પ્રમાણમાં મદિરા પાય તે Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ નશે ચડે છે. આ જીવત્વને અજીવત્વ રૂપે બનાવનાર સંબંધ વિના થાય છે, તેવું નહિ કહી શકે, માટે તમારું કહેવું નકામું છે, વળી સંસારી જીને હંમેશાં તેજસ કાર્પણ શરીર સાથે રહેવાથી એકાંત અમૂર્તત્વ નથી, પણ કઈ અંશે મૂતત્વ છે, તેમજ બંધને પ્રતિપક્ષ એક્ષપણ છે, તેના અભાવમાં બંધને પણ અભાવ છે, માટે અશેષ બંધનને અપગમ ( નાશ ) સ્વભાવવાળો મોક્ષ છે તે સંજ્ઞા ધારે, હવે બંધ મોક્ષનું નકી થવાથી પુણ્ય પાપનો અવશ્ય સભાવ થશે, તે સંબંધી આચાર્ય શિષ્યને બેધ આપે છે, णत्थि पुण्णे व पावे वा, णेवं सन्नं निवेसए, अस्थि पुण्णे व पावेवा, एवं सन्नं निवेसए ॥सू१६ શુભ પ્રકૃતિ (મુખ) રૂપ પુણ્ય નથી તેથી ઉલટું દુઃખ રૂપ પાપ નથી, એવી સંજ્ઞા ન ધારે, વાદી પુણ્ય પાપંઉડાવવા આવું પ્રમાણ આપે છે, કે કેટલાકને મતે પુષ્ય નથી, ફક્ત પાપજ તેની ઉત્કૃષ્ટ અવસ્થા છે, તે જ સુખ દુઃખનું નિબંધન છે, બીજાઓને મતે પાપ નથી, તેઓ એવું માને છે કે જ્યારે પુણ્ય ઘટે ત્યારે જીવ પાપ કરે છે, કેટલાકના મતમાં બંને નથી, તેઓ એવું માને છે કે આ સંસારમાં જીવની જે વિચિત્રતા દેખાય છે, તે નિયતિના સ્વભાવથી છે, જેનાચાર્ય Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કહે છે કે તે મધાનું કહેવું અયુક્ત છે, કારણકે પુણ્ય પાપ એ બંને સધી શબ્દો છે, સંધી શબ્દોમાં એક અંશની સત્તા અપર સત્તાની સાથે અંતર વિનાની સત્તા છે, માટે એકની સત્તા નથી, એટલે પુણ્યપાપ અમુક અમુક પ્રમાણમાં દરેક જીવને છે, તેમ એના અભાવ પણ ખેાલવાને શક્તિવાન નથી, તેવા પણ કઈ કારણ વિના જગતની વિચિત્રતા સંભવે નહિ, કયાંય પણ કારણ વિના કાર્ય થતું નથી, નિયતિ કે સ્વભાવ વિગેરે માનનારાઓના મત જેમનું ઉત્તરીય વજ્ર વસ્ત્ર ( પછેડી ચાદર ) નાશ થયા પથી પગ પસારવા જેવું છે. પણ તે વાત સ્વીકારતાં સંસારમાં થતી બધી ક્રિયાઓ વ્યથ થાય, (પણ તે વર્થ કાઇ માનતું નથી ) માટે સકલ કાર્યની ઉત્પત્તિમાં પુણ્ય પાપ છે, એવું મંતવ્ય ધારવું; પુણ્ય પાપનું આવું સ્વરૂપ છે, पुद्गलकर्म शुभं यत्तत्पुण्यमिति जिनशासने दृष्टम् । यदशुभमथ तत्पापमिति, भवति सर्वज्ञनिर्दिष्टम् ॥१॥ જડ પરમાણુઓના સમૂહ જે, સુખરૂપે ભેગવાય તે જિનશાસનમાં પુણ્ય કહ્યું છે, તેથી ઉલટુ જે દુ:ખરૂપે લેાગવાય તે સર્વાંગ પ્રભુએ પાપ કહ્યુ છે, णत्थि आसवे संवरे वा, णेवं सन्नं निवेसए, अस्थि आसवे संवरे वा, एवं सन्नं निवेस ॥सू१७॥ ', Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ કારણ વિના કા'ની ઉત્પત્તિ ન થાય, માટે પૂર્વે કહેલ પુણ્યપાપનું કારણભૂત આશ્રવ સવર તેના પ્રતિષેધ નિષેધ દ્વાર બતાવવા કહે છે, જેનાથી કર્મ પ્રવેશ કરે તે જીવહિંસા વિગેરે ત્યાગવું તે સંવર છે, એ બને નથી, એવી. સ`જ્ઞા ન ધારે, તેના અભાવમાં ખીજા વાદીઓ આ કારણે આપે છે, કાયા વાચા મન એ કર્મયોગ છે, તે આશ્રવ છે, વળી તમે એવું પણ કહ્યું કે, उच्चालियंमि पाए ईरियासमिस्स संकमट्ठाए । वाबज्जिज्ज कुलिंगी, मरिज्ज तं जोगमासज्ज ॥ १ ॥ પગ ચાલવાને માટે ઇરિયાસમિતિ શેાધતા સાધુએ ઉચકતાં વચમાં કોઇ જંતુ મરી જાય તે પણ શુદ્ધ મન વાળાને હિ'સા નથી, તેથી કાય વિગેરેના વેપારથી કર્મબંધ થતા નથી, હવે વાદી યુક્તિ અતાવે છે, આ આશ્રવ આત્માથી ભિન્ન હાય તો ઘર મા જુદા આશ્રવ નથી અને અભેદ હાય તા આશ્રવ નથી, તા તેના નિરોધરૂપ સવરને પણ અભાવ સિદ્ધ થયેા, આ વાદીનું કહેવું ન માનવુ, હવે જૈનાચાર્ય કહે છે, સાંભળો, અનેકાંત માર્ગે વિચારતાં કાઇ અંશે ઉપયાગવત સાધુને કર્મબંધ આશ્રવ ન હાય, તે અમને સંમત છે, કારણકે અમે પણ તેવા સંભાળીને ચાલનારને કર્મ બંધ માનતા નથી, પણ ઉપચેાગ વિના ચાલનારને તે અવચ્ચે કર્મ બંધ થાય છે, તેમ લે અભેદ એ અને કાઇ અંશે હાવાથી ઉભય પક્ષને આશ્રય લેવાથી એક પક્ષના Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આશ્રિત દોષના અભાવ છે, માટે આશ્રવને સદ્ભાવ થયા, અને તે હાય તા તેના નિરોધ સવરપણ સિદ્ધ થયા, હ્યું છે કે, योगः शुद्धः पुण्याश्रवस्तु पापस्य तद्विपर्यासः । बाकुकार्य मनोगुप्ति निराश्रवसंवरस्तूतः ॥ १ ॥ શુદ્ધ (શુભ) ચાગ તે પુણ્યાશ્રવ છે, અને અશુભ ચાગ તે પાપાશ્રવ છે, પણુ મન વચન કાયાની ગુપ્તિ તે આશ્રવ ન હેાવાથી સંવર છે, આ પ્રમાણે આશ્રવ સવર છે, તેવી સંજ્ઞા ધારણ કરે, આશ્રવ સ્વરના સદ્દભાવ થવાથી અવશ્યભાવી વેદના અને નિર્જરાના સદ્ભાવ થશે, તેના પ્રતિજેષ તથા નિષેધ બતાવે છે, णत्थि वेणा णिज्जराना णेवं सन्नं निवेस ॥ अस्थि वेयणा णिज्जरा वा एवं सन्नं निवेस ॥ सू. १८ વેદના-કર્મ ભાગવવું તથા નિર્જરા-કર્મપુદગલાનું ખરી જવું, આ એ પણ નથી, એવું ખાટું મંતવ્ય ન માને, વેદના નિર્જરા કેમ નથી માનતા, તેનું વાદી કારણુ ખતાવે છે, કાઈ સ્થળે શાસ્ત્રમાં કહ્યું છે કે સે’કડા પડ્યેાપમ અને સાગરોપમે ભોગવવાનુ કર્મ અંતમુહુર્તમાં ક્ષય પામે છે તે ખતાવે છે, जं अण्णाणी कम्मं खवेइ बहुयाहिं वासकोडीहिं, तं णाणी तिहिगुत्तो खवेइ ऊसास मित्तेणं ॥ १ ॥ અજ્ઞાની જીવ ઘણા કરોડ વર્ષે જે કર્મ ખપાવે, તેવાં Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ કર્મને જ્ઞાની મન વચન અને કાયાની ગુપ્તિથી ગુપ્ત શ્વાસોશ્વાસમાં ખપાવે છે, વળી ક્ષપક શ્રેણીમાં ચડેલો જીવ કર્મને એટલી ઝડપથી બાળી નાંખે છે કે જે કમે બાંધ્યાં છે, તે પ્રમાણે અનુભવાતું ન હોવાથી વેદનાનો અભાવ છે, અને વેદનાના અભાવથી નિર્જરાને અભાવ છે, તેથી જેનાચાર્ય શિષ્ય કે વાદીને કહે છે કે આવી બેટી એકાંત સંજ્ઞા ન ધારવી કે વેદના તથા નિર્જરા નથી, શિષ્ય પૂછે છે શા માટે? આચાર્ય કહે છે કેઈનું કર્મજ (કોઈ જીવ આશ્રયી) ઉપર બતાવેલ રીતિએ તપસાથી ખપે છે, તેમ કર્મ પ્રદેશ તે બધાએ અનુભવાય છે (તે છમસ્થથી જાણી શકાતા નથી) બાકીનાં કર્મ ઉદય અને ઉદીરણુ વડે વેદાય છે, માટે વેદના છે (ઉનાળામાં સમ્ર તાપમાં બોલાય છે કે મને લૂ લાગી, શિયાળામાં મને કડકડતી ઠંડી લાગી વરસાદમાં શરદી લાગી એ વેદના છેતેવું આગમ પણ કહે છે, જેમકે દેવ દિવvorળે દુષ્પરિસતા વાળ વેત્તા ની, જ0 મરત્તા પૂર્વે એકઠાં કરેલાં પાપનું પ્રાયશ્ચિત્ત પુરૂં ન લીધાથી જે કર્મો બાંધેલાં છે, તે વેદવાથી મોક્ષ થાય છે, પણ તે દવા વિના મેક્ષ નથી, વેદના સિદ્ધ થવાથી નિર્જરા પણ સિદ્ધ થઈ, માટે વેદના તથા નિર્જરા છે એવું સાચું મંતવ્ય માને, Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ णत्थि किरिया अकिरिया वा णेवंसन्नं निवेसए ॥ अस्थि किरिया अकिरिया वा एवंसन्नं निवेसए । છે – ૨૨ વેદના અને નિર્જરા ક્રિયા અને અક્રિયાને આધીન છે, તેને સદ્ભાવ અને તથા પ્રનિષેધન નિષેધ બતાવે છે, ક્રિયા-હાલવું ચાલવું વિગેરે, અને તેથી ઉલટું ન હાલવું તે અક્રિયા છે, આ બંને નથી એવું સાંખ્ય મતવાળા આકાશ માફક આત્માને સર્વ વ્યાપી માનતા હોવાથી હાલવા ચાલવાની ક્રિયા નથી માનતા, અને બૌદ્ધ મતવાળાઓ બધા પદાર્થોમાં ક્ષણિકત્વ માનતા હોવાથી સમય સમયે જુદું જુદું ઉત્પન્ન થવાથી પદાર્થમાં જ સત્તા છે, પણ તે સિવાયની બીજી ક્રિયાનથી, તે જ કહ્યું છે. भूतिर्थेषां क्रिया सैव, कारकं सैव चोच्यते જેમનામાં ભૂતિ છે, તે જ ક્રિયા છે, અને તે જ કારક છે (સંતતિ પરંપરાને કારક કહે છે, તેમ જ બધા પદાર્થોને દરેક ક્ષણે અવસ્થા બદલાતી હોવાથી સદાએ સક્રિયત્ન છે, માટે અકિયત્વ એકાંતથી ન જ હોય, આવી ખોટી સંજ્ઞા ન ધારે, ત્યારે શું માનવું? ક્રિયા છે, તેમ અક્રિયા પણ છે. આવું મંતવ્ય ધારે, હવે જેનાચાર્ય ક્રિયાનાં કારણ આપે છે, શરીરધારી આત્મા દેશાંતર જાય છે, એટલે એક દેશથી બીજે દેશ જાય છે, તે હાલવા ચાલવાની ક્રિયા પ્રત્યક્ષ છે, Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ વળી જે સર્વથા અક્રિયા માનીએ તો આત્માને મેક્ષ તથા બંધ આકાશની પેઠે સિદ્ધ ન થાય, માટે દેખવા છતાં ન માનીએ તે દષ્ટિએ દેખેલ ઈષ્ટ છે, તેને બાધ લાગે, વળી દરેક દરેક ક્ષણે ફેરફાર જે બોદ્ધો માને છે, તે ક્રિયા છતાં અકિય કેમ કહેવાય ? વળી એકાંતથી ક્રિયાને અભાવ માનતાં સંસારના મોક્ષને અભાવ થશે ( વળી કિયા નથી એવું બોલનાર બોલવાની કિયા પ્રત્યક્ષ કરીને કેવી રીતે નિષેધ કરશે?) માટે ક્રિયા છે, તેથી વિપક્ષ અકિયા છે (પ્રત્યેક ક્ષણે કિયા છે એવું બોલનારો જ્યારે બોલતો બંધ થાય ત્યારે પ્રત્યક્ષ ન બેસવાથી અકિય છે) માટે અકિયા પણ છે, એવી સ્યાદવાદની સંજ્ઞા અપેક્ષાથી કિયા કયાની માને ૧ હવે સકિય આત્મામાં કેધ વિગેરેને સદ્ભાવ છે, તે બતાવે છે. णत्थि कोहेव माणे वा, णेवंसन्नं निवेसए॥ अस्थि कोहेव माणे वा, एवं सन्नं निवेसएम.२०॥ પિતાને કે બીજાને જે અપ્રીતિ થાય, તે કોધ છે તેના ચારભેદ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાન આવરણ અને સંજવલન આગમમાં કહ્યા છે, તેમ તેવા ચાર ભેદને ગર્વ અથવા માન છે, એ બે નથી એવું ખોટું નમાને, એવો બેટે અભિપ્રાય થવાનું કારણ બતાવે છે, કેટલાક એવું માને છે કે માનનો અંશ તેજ અભિમાન ગ્રહથી ઘેરાયલાને માનનું અપમાન થતાં ક્રોધ દેખાય છે, વળી Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ક્ષપકશ્રેણીમાં ફોધની જુદી ક્ષપણ બતાવી નથી, વળી તે વાદી પૂછે છે કે આ ક્રોધ છે તે આત્માનો ધર્મ કે કર્મને? જે આત્મ ધર્મ માને તે સિદ્ધોને પણ ક્રોધ લાગુ પડે, જે કર્મને ધર્મ હેય અન્ય કષાયના ઉદયમાં પણ તેને પ્રસંગ આવશે, અને કર્મ મૂર્ત હેવાથી ઘડા માફક તેને આકાર પણ દેખાવો જોઈએ? અને જે બીજાને ધર્મ માને તે તે કશું કરી શકે નહિ, માટે ક્રોધ નથી, એવી રીતે માનને અભાવ પણ સમજ, આવે છેટે અભિપ્રાય ન ધારે, કારણ કે કષાય કમેના ઉદયવાળો જીવ હોઠ પીસ ભ્રકુટી ચડાવતો મેટું લાલચેળ કરેલ પરસેવાનાં ટપકાં પાડતે ક્રોધથી બળતે ક્રોધી દેખાય છે, જેનાચાર્ય કહે છે કે આ (ચિન્હ) માનને અંશ નથી, તે માનનું કાર્ય કરતું નથી, અને પરના નિમિત્તે ઉઠેલ છે, (પિતાનું કામ બગડે ત્યારે નોકર વિગેરે ઉપર ક્રોધ થાય તે વખતે માનને ઉદય નથા,) વળી આ ધર્મ (ગુણ) જીવ તથા કર્મનો ભેગે છે, અને બેને ભેગે ગુણ માનવાથી જુદા જુદા માનવાના વિકલ્પ દેશે લાગુ પડતા નથી, અમે જુદે ગુણ સ્વીકારતા નથી, સંસારીજી કર્મની સાથેથી જુદા થવું દુર્લભ છે, અને આત્મા તથા કર્મ સાથે મળીને જેમ નરસિંહ (માણસ તથા સિંહને દેખાવ)માં બે રૂપ છે, તેમ ક્રોધમાં આત્મા તથા કર્મ ભેગાં માનવાથી કોઇ સિદ્ધ થાય છે, તેમ માન પણ સિદ્ધ થાય છે, માટે કોધમાન છે, એવું Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ સાચું મતવ્ય માને, હવે માયા તથા લાભનું અસ્તિત્વ અતાવે છે, णत्थि मायाव लोभे वा णेवं सन्नं निवेसए ॥ अस्थि मायाव लोभे वा एवं सन्नं निवेस ॥सू. २१ ॥ પૂર્વે અતાવ્યા પ્રમાણે પ્રથમ શાકારણથી માયા તથા લેાભ નથી માનતા તે બતાવવુ અને એવું ખાટું મંતવ્ય ન ધારવું, તે કહેવું, પણ પૂર્વે બતાવ્યા પ્રમાણે કપટીના ઓલવામાં વારંવાર ખુશામત તથા જૂઠ ખેલાતું જોવાથી તે માયા સિદ્ધ થાય છે, તથા લેાભી માણસ બુદ્ધિ તથા વિવેક તથા મર્યાદાને ઉલધે તે ચિન્હાથી લાભ સિદ્ધ થાય છે માટે તે અને છે, એવુ' સાચું મંતવ્ય માને, હવે ક્રોધ વિગેરે ચારેનું કાણુમાં અસ્તિત્વ ખતાવે છે, णत्थि पेज्जे व दोसे वा, णेवं सन्नं निवेसए; अस्थि पेज्जे व दोसे वा, एवं सन्नं निवेसए मू. २२ ॥ પ્રીતિ–પ્રેમ દીકરા વહુ ધન ધાન્ય વગેરે પાતાનાં હાય તેના ઉપર રાગ થાય, અને તેનાથી વિરૂદ્ધ તે આત્મીય ( પેાતાની ) વસ્તુને કાઈ ઘાતક હાય તેના ઉપર અપ્રીતિ તે દ્વેષ છે, તે અને નથી,એવુ કેટલાક માને છે તે કહે છે, માયા લાભ એ એ અવયવા છે, પણ એના સમુદાય રૂપ રાગ અવયવી નથી, તેમ ક્રોધમાન છે, પણ એના સમુદાય રૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ દ્વેષ નથી, વાદી કહે છે કે જે તે અવયથી જુદે ન હોય તો તે બંને સિદ્ધ નહિ થાય, જે ભિન્ન માને તો તે ઘડા કે કપડામાફક જુદો દેખાવ જોઈશે, આ પ્રમાણે કઈ રાગ ઉડાવે, તે તે બેટ અભિપ્રાય વિકલ્પની મૂઢતાથી ન માને, કારણ કે જેના મત પ્રમાણે અવયવ અવયવી કઈ અંશે ભેદ માનવાથી ભેદ અભેદ રૂપ ત્રીજો પક્ષ માનવાથી પ્રત્યેક પક્ષને આશ્રિતદેષ લાગુ ન પડે. માટે પ્રીતિ લક્ષણ પ્રેમ છે, અને અપ્રીતિ રૂપ દ્વેષ છે એવી સંજ્ઞા ધારણ કરે, (પ્રેમ નમાનનારાને પૂછવું કે તમારા લાભમાં કેશ ચુકવાય તો જરાપણ હૃદયમાં આનંદ થાય કે નહિ, તેજ પ્રેમ છે, અને પ્રથમ પુત્ર જન્મની ખુશાલીમાં મીઠાઈ વિગેરે વહેંચાય છે, તે સર્વને જાણીતું છે, અને પિતાને સાચો કેશ લાંચ આઆપીને કોઈ જુઠે પાડે તો તે વખતે જજ ઉપર જે કઠોર ભાવ ઉન્ન થાય તે દ્વેષ અનુભવસિદ્ધ છે.) અથવા ઉમ્મર લાયક ગુણવાન પુત્ર મરી જાય તે ખેદ થાય છે, તે સંસાર ઉપર દ્વેષ થાય છે તે જાણીતું છે હવે કષાયનો સદ્દભાવ સિદ્ધ થયો તેથી તેના પરિણામ રૂપ સંસારનો અભાવ ખંડન મંડન રૂપે બતાવે છે, णत्थि चाउरंते संसारे, णेवं सन्नं निवेसए, अस्थि चाउरते संसारे एवं सन्नं निवेसए ॥सु २३ ચારઅંત-ગતિના ભેદે નરક તિર્યંચ મનુષ્ય તથા દેવ Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫ લેક રૂપ છે જેમાં તે ચતુરન્ત સંસાર ભયને એક હેતુ હોવાથી કાંતાર (ઉજાડવન) છે, તે ચાર પ્રકારનો સંસાર નથી, પણ બધા જીને સંસ્કૃતિ (બ્રમણ ) રૂ૫ તથા કર્મ બંધનના કારણે દુઃખરૂપ હોવાથી એક પ્રકારને જ છે, અથવા નારકી દેવતા ન દેખાવાથી તિર્થી મનુષ્ય એ બંને દુઃખ સુખના ઉત્કર્ષ રૂપે તેની વ્યવસ્થા હોવાથી બે પ્રકારનો સંસાર છે, પર્યાને આશ્રય લેવાથી અનેક વિધ છે, આવી યુક્તિ ઘટાવીને વાદી કહે છે કે ચાર પ્રકારનો સંસાર નથી, આવું ખોટું મંતવ્ય ન માને, તેમ ચારગતિ રૂપ સંસાર છે એવું માને, વળી વાદી એકવિધ સંસાર કહે છે તેવું સિદ્ધ થતું નથી, કારણ કે તિયય તથા મનુષ્ય એવા બે ભેદને પ્રત્યક્ષ દેખાય છે, તે એકવિધ સંસારમાં બે ભેદ ન ઘટે વળી સંભવ અનુમાન વડે નારક અને દેવતાનું અસ્તિત્વ મનાતું હોવાથી બે ભેદ પણ ન કહેવાય, સંભવ અનુમાન આ છે, પુણ્ય પાપનાં ઉત્કૃષ્ટ ફળ ભેગવનારા જીવે પણ છે, જેમ મધ્યમ ફળ ભેગવનારા તિર્યંચ મનુષ્ય દેખાય છે, તેમ પ્રકૃષ્ટ પુણ્ય પાપ ભોગવનારા દેવ અને નારકી પણ હોવા જોઈએ, વળી જ્યોતિષ દેવ પ્રત્યક્ષ દેખાય છે, તેનાં વિમાને ચંદ્ર સૂર્ય ગ્રહ તારા નક્ષત્ર દેખાય છે, તે વિમાનના રહેનારા કઈ પણ હેવા જોઈએ, વળી ગ્રહ પાસે વરદાન લેઈને કેટલાક સુખ ભોગવનારા છે, તેથી તેમના અસ્તિત્વનું અનુમાન છે (થોડા વખત ઉપર મરણ પામેલા અદશ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ પર મિત્રાએ સહાય કરવાથી અમેરિકામાં એક માણુસ શ્રીમત થયા હતા ) જેમ આ અધિક પુણ્ય ફળ ભાગવનારા દેવતા અનુમાનથી સિદ્ધ થાય છે, તેમ અધિક પાપ ભેગવનારા નારકી પણ વિચારી લેવા, તેથી સંસાર ચાર પ્રકારના સિદ્ધ થાય છે, પર્યાય ( ફેરફાર ) નયને અનુસરી જે અનેક વિધ પશુ કહે છે, તે ઠીક નથી, કારણ કે સાતે પૃથ્વીને આશ્રયી નારકી સમાન જાતિના આશ્રય લેતાં એક પ્રકારનાજ છે, તેમજ તિર્યંચમાં પૃથ્વીઓને આશ્રયી કાય વિગેરે સ્થાવર તથા બે ત્રણ ચાર પાંચ ઇંદ્રિયા વાળા ૬૨ લાખ ચેનિ પ્રમાણ સવે એક પ્રકારના છે,તેમ ક ભૂમિ અકમ ભૂમિ તથા અતર દ્વીપના તથા સંસ્મૃર્દિમ ભેદને છેડીને અધા મનુષ્ય એક પ્રકારનાજ છે, णत्थि देवो देवी वा ऐवंसन्नं निवेस ए अस्थि देवोव देवी वा एवं सन्नं निवेस || सु २४ ॥ તેમ દેવા પણ ભવનપતિ વ્યંતર જ્યાતિષી વૈમાનિક ભેદવડે ગણતાં પણ એક પ્રકારમાં ગણી લીધા છે, આ પ્રમાણે સામાન્ય વિશેષના આશ્રય લેવાથી સ'સારના ચાર ભેદો છે પણ એક ભેદ નથી, કારણ કેસંસારમાં વિચિત્રતા પ્રત્યક્ષ દેખાય છે, તેમ અનેકવિધપણું નથી કારણ કે નારકી વિગેરેમાં પેાતાની જાતિ ઉલ્લંઘન ન કરવાથી ચારેમાં અકેક જાતિ લીધી છે, સૂત્ર ગાથા ૨૪માં વિશેષ એ છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ દેવ દેવી છે, એમ માનવું, પણ દેવદેવી નથી એવું ન માનવું, હવે બધા પદાર્થને પ્રતિપક્ષ હાવાથી સંસારને પ્રતિપક્ષ મેાક્ષ છે, તે બતાવે છે, णत्थि सिद्धी असिद्धी वा णेवंसन्नं निवेसए अस्थि सिद्धी असिद्धी वा, एवं सन्नं निवेस ॥२५ અશેષ (બધાં) કર્મ ક્ષય થવા રૂપ મેાક્ષ છે, અને તેથી ઉલટા અસિદ્ધિ સંસાર છે, તે અને નથી, એવી ખાટી સંજ્ઞા ન ધારે, પણ એમ વિચારે કે પૂર્વની ગાથાઓમાં અસિદ્ધી રૂપ ચાર ગતિના સંસાર સાધ્યો છે, માટે કોઇપણ દોષ વિના સંસારનું અસ્તિત્વ પ્રસિદ્ધ છે, તેથી તેનાથી ઉલટુ મેાક્ષ પણ અનિવારિત (સાચુ) મેાક્ષ છે માટે મેક્ષ તથા સંસાર છે, એવી સંજ્ઞા ધારણ કરે, તેના સાર આ છે કે સમ્યગ્ દન જ્ઞાન ચારિત્રથી મેાક્ષ માગ ના સદ્દભાવ છે, તથા કર્મોના ક્ષયથી તે મળે છે, જેમ કાઇને પીડા થઇ હોય તે કર્મીની સપૂર્ણ હાનિ થાય છે તેજ સિદ્ધિ ( મેક્ષ ) છે, તેજ કહ્યું છે, दोषावरणयोर्हानि निःशेषाऽस्त्य तिशायिनी कचिद्यथा स्वहेतुभ्यो वहिरन्तर्मल क्षयः || १ || મેાહનીય કર્મ વિગેરેના દોષ તથા જ્ઞાન વિગેરેનાં આવરણાની સંપૂર્ણ હાનિ તેજ સિદ્ધિ છે, જેમકે કોઈ સ્થળે Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પિતાના અનુકુળ (સાબુ વિગેરે) કારણે મળતાં (કપડાને મેલ) ઉપર તથા ભીતર એકમેક થઈ ગયેલ તેલના ડાઘા નીકળે છે, તેમ અહિં આઠે કર્મને નાશ તેવાં કારણે મળતાં કેઈ આત્માને થાય છે, એ પ્રમાણે સર્વસને સદ્ભાવ પણ સંભવ અનુમાનથી જાણ, તે આ પ્રમાણે છે, અભ્યાસ કરતાં પ્રજ્ઞા (બુદ્ધિ)ની વ્યાકરણ વિગેરેથી શાસ્ત્રોના સંસ્કારની દિવસે દિવસે વૃદ્ધિ થતાં પ્રજ્ઞા અતિશય (વધારે) નજરે દેખાય છે, તેમ કઈ પવિત્ર આત્માને આશ્રયો બહુ વધારે થતાં સર્વજ્ઞાપણું થાય છે, આ સંભવ અનુમાન છે, પણ આવી શંકા ન લાવવી કે અતિશે તપાવેલું પાણું પણ અગ્નિ સરખું ન થાય, તથા આવે પણ દષ્ટાત છે કે दशहस्तान्तरं व्योम्नि यो नामोत्प्लुत्य गच्छति न योजनमसौगन्तुं शक्तोऽभ्यासशतैरपि ॥१॥ - કેઈ યુવક આકાશમાં ઉચે કુદતાં દશ હાથ જાય, તે ગમે તેટલો સેંકડે વાર અભ્યાસ કરે તે પણ તે જોજન જવાને શક્તિવાન ન થાય, માટે કેવળ જ્ઞાન ન થાય, આવી શંકાનું જૈનાચાર્ય સમાધાન કરે છે, કે તમે એ આપેલું દષ્ટાન્તનું અમારા કથન સાથે સામ્યપણું ધરાવતું નથી, કારણ કે પાણુ તપાવેલું ઓછું થાય છે અને જ્ઞાન તે અભ્યાસથી વધે જાય છે, અથવા પલેષ (બાળવાની) ની ઉપલબ્ધિનું અગ્નિત્વ અવ્યાહત છે, અર્થાત્ જેમ જેમ પાણું વધારે Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧પપ તપે, તમ બાળવાની શક્તિ વધે છે (ઘણી વરાળ તપતાં મેટી તોપને પણ ફાડી નાંખે છે) તેમ કુદવાના વિષયમાં પણ પૂર્વની શરીરની શક્તિની જેટલી મર્યાદા હોય છે, તે ઉલંઘન ન થવાથી જન કુદવાને અભાવ છે, પણ આવરણ જેટલું ઘટે તેટલું તેટલું જ્ઞાન વધવાથી પ્રજ્ઞા પ્રકર્ષ ગમનવાળે સે જન પણ જાય, માટે જ્યાં દષ્ટાંત અને દષ્ટાન્ડ દાર્જીનિકનું અસામ્ય હોય ત્યાં તેની ગણતરીથી ખરી વસ્તુમાં બેટી શંકા ન કરવી, (કુદવું શરીર સાથે સંબંધ રાખે છે અને જ્ઞાન ભણવું આત્મા સાથે સંબંધ છે, માટે એનું દષ્ટાન અસામ્ય છે) પ્રજ્ઞાની વૃદ્ધિ થવામાં બાધક પ્રમાણને અભાવ હોવાથી સર્વજ્ઞત્વની પ્રાપ્તિ છે, હવે વાદી બીજી શંકા સિદ્ધિ ન થવા માટે કહે છે, અંજન (મેસ) ના ભરેલા દાબડા માફક આખું જગત સર્વત્ર જીથી ભરેલું હોવાથી. હિંસા દૂર થવી મુશ્કેલ છે, માટે સિદ્ધિને અભાવ છે, તેનું પ્રમાણવાદી આપે છે, जले जीवाः स्थले जीवा, आकाशे जीवमालिनी जीवमालाकुले लोके कथं भिक्षु-रहिंसकः ॥१॥ માટે બધા સાધુઓને પણ હિંસા થાય છે, માટે સિદ્ધિને અભાવ છે, જેનાચાર્ય કહે છે, તમારું માનવું અયુક્ત છે, સદા ઉપગવંત (અપ્રમાદી) આશ્રદ્વાર રેકેલો. પંચ સમિતિથી સમિત ત્રણ ગુપ્તિથી ગુપ્ત હમેશાં નિરવદ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ અનુષ્ઠાન કરનારા બેતાળીસ દોષ રહિત ગેાચરી વાપરનારા ખેંચો-સમિતિથી ચાલનારાને દ્રવ્યથી કાઇ જીવ મરી પણ જાય, છતાં તેને ભાવશુદ્ધ હાવાથી તેને હિંસાના બંધ પડતા નથી, કારણકે તે બધી રીતે અનવદ્ય (નિર્દોષ ) છે, તેની ગાથા ઉચ્ચાહિયંમિ વાહ વિગેરે કહી ગયા છીએ, માટે નવા કર્મના બંધના અભાવ છે, જૂનાંને ભાગવી લેવાથી સિદ્ધિને સદ્દભાવ અભ્યાહત (વાંધા વિનાના) છે, વળી તે બધી સામગ્રી જેમને નથી મળતી તેની અપેક્ષાએ અસિદ્ધો પણ સિદ્ધ થશે, णत्थि सिद्धी नियंठाणं ऐवं सन्नं निवेसए अस्थि सिद्धी नियंठाणं एवंसन्नं निवेस सु. २६ હવે સિદ્ધાનું સ્થાન નિરૂપણ કરે છે, કાઇ વાદી એવી શંકા કરે કે બધાં કર્મ ક્ષય થયા પછી જીવને જવાનું સિદ્ધિનું સ્થાન (ઠેકાણું ) નથી, જે વ્યવહારથી ઈષતુ પ્રાભાર નામની છે, નિશ્ચયથી તેા તેના ઉપર ચાજન ક્રોશના છઠ્ઠા ભાગ (ચેાજનના ૨૪ મા ભાગ ૩૩૩ૐ ધનુષ્ય પ્રમાણ) છે, આ ઠેકાણું બતાવનાર પ્રમાણને અભાવ હાવાથી શંકા થાય તે ન કરવી, કારણકે સિદ્ધિના સ્થાનને ખાધક પ્રમાણને અભાવ હાવાથી સાધક પ્રમાણુ આગમને સદ્ભાવ હાવાથી સિદ્ધિસ્થાનની સત્તા નિવારણ થાય તેમ નથી (અર્થાત્ તે સિદ્ધિ સ્થાન છે) વળી બધાં ક`મળ દૂર થવાથી સિધ્ધાને કોઇપણ નિમૅળ સ્થાન હાવું જોઇએ, અને ચાદ રાજ પ્રમાણ Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ લેકના સાથી ઉચે સ્થાને (ટોચે) જાણવું, વળી જૈનાચાર્ય કહે છે કે એવું પણ ન કહી શકાય કે આકાશ માફક સિદ્ધના સર્વ વ્યાપી છે, કારણકે લેક તથા અલક બંને સ્થાનમાં આકાશ છે, અને અલોકમાં આકાશ સિવાય બીજા દ્રવ્યને સંભવ નથી, કારણકે ત્યાં આકાશ માત્ર છે, વળી કેક માત્રમાં પણ સિદ્ધ વ્યાપેલી નથી, કારણકે તે વિકલ્પ ઉત્પન્ન થતો નથી, તે બતાવે છે, સિદ્ધ અવસ્થામાં રહેલા તે સિદ્ધિને સર્વવ્યાપી માને છે કે તે પહેલાં પણ? સિદ્ધ અવસ્થામાં તો તે સર્વવ્યાપી નથી, તેને વ્યાપીપણું પ્રાપ્ત થવામાં કંઈપણ નિમિત્તને અભાવ છે, તેમ પૂર્વ અવસ્થામાં પણ નથી, જે તેમ માનીએ તે પછી બધા સંસારી જીને અમુક અમુક સુખદુઃખને અનુભવ નહિ થાય, વળી જીવને શરીરથી બહાર રહેવા યોગ્ય સ્થાન નથી, કારણકે તેની સત્તા બતાવનાર પ્રમાણને અભાવ છે, માટે સિદ્ધનું સર્વ—વ્યાપિન્દુ વિચારતાં યુકિતથી કોઈપણ રીતે ઘટતું નથી, માટે તે સર્વ વ્યાપિત્વના અભાવમાં લેકાગ્રજ સિદ્ધોનું સ્થાન છે, અને તેની ગતિ કર્મ મુક્ત જીની ઉર્ધ્વ (ઉંચે) ગતિ છે, તે જ કહ્યું છે કે, लाउ एरंड फले अग्गी धूमेय उसु धणु विमुक्के गइ पुन पओगेणं एवं सिद्धाणवि गईओ ॥१॥ તુંબડું (પાણીમાં ડુબાવ્યું હોય તોય ઉપર તરી આવે છે), Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ એરંડાનું ફળ (જ્યારે તેની મંજરી-ફળી ફાટે છે, ત્યારે તેમાંથી બી ઉંચાં ઉછળે છે,) અગ્નિ (તેના તણખા કે ભડકે ઉંચે જાય છે) ધુંવાડે કે ધનુષ્યથી છડેલું બાણ એ બધાં ઉંચાં જાય છે, તેમ શરીર છેવટનું છોડતાં પૂર્વના પ્રગથી સિદ્ધના જીની ઉંચી ગતિ છે, આ પ્રમાણે છે, માટે સિદ્ધિને પિતાનું સ્થાન છે, આવી સંજ્ઞા ધારણ કરે, હવે સિદ્ધિમાં જનારા સાધુ (ઉત્તમ પુરૂષ) તથા તેના પ્રતિપક્ષ અસાધુ (અધમ પુરૂષ)નું અસ્તિત્વ બતાવવા પુર્વ પક્ષ કહે છે. णत्थि साहू असाहू वा, णेवंसन्नं निवेसए; अस्थि साहू असाहू वा एवं सन्नं निवेसए ॥सु.२७ - જ્ઞાનદર્શન ચારિત્રની કિયા સહિત મોક્ષમાર્ગે જનાર સાધુ નથી, કારણ કે સંપુર્ણ રત્નત્રય જ્ઞાનદર્શન ચારિત્રને આરાધવાનો અભાવ છે, (અને તેના અભાવથી તેના પ્રતિપક્ષ રૂ૫ અસાધુને પણ અભાવ છે, કારણકે પરરપર અપેક્ષા• વાળા હેવાથી એકના અભાવમાં બીજાને પણ અભાવ છે, જૈનાચાર્ય શિષ્યને કહે છે કે આવી ખોટી સંજ્ઞા ધારણ ન કરીશ, પણ સાધુ છે, પૂર્વ સિદ્ધિને સિદ્ધ કરી છે, અને આ સિદ્ધિની સત્તા સાધુ વિના સિદ્ધ નહીં થાય, વળી સંપૂર્ણ રત્નત્રયના અનુષ્ઠાન આદરવાને અભાવ છે, એવી જે પુર્વે શંકા કરી છે, તે સિદ્ધાંતનો અભિપ્રાય જાણ્યા વિના જ છે, જુઓ–સમ્યગદષ્ટિ ઉપગવંત રાગદ્વેષ રહિત સારા સંયમ Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ વાળા શ્રુત અનુસાર આહારાદિકને શુદ્ધ-બુદિએ લેતાં કે વખત અજ્ઞાન (અજાણપણા)થી અષણીય (દોષિત) આહાર લેવાને સંભવ છતાં પણ દરેક વખતે ઉપગ રાખવાથી સાધુને રત્નત્રયનું સંપૂર્ણ અનુષ્ઠાન છે, હવે વાદીની શંકા બતાવે છે કે આ ભક્ષ્ય છે. આ અભક્ષ્ય છે, આ ગમ્ય છે, આ અગમ્ય છે, આ ફાસુ એષણય છે, આ વિપરીત છે, એ રાગદ્વેષને સંભવ હોવાથી સામાયિકનો અભાવ છે, આવું જે વાદીઓ કહે છે, તેમને જેનાચાર્ય ઉત્તર આપે છે કે આ તમારું બોલવું અજ્ઞાનતાનું છે, કારણકે સામાયિકવંત સાધુઓને રાગદ્વેષથી ભઠ્યા ભક્ષ્યને વિવેક નથી, પણ મેક્ષનું પ્રધાન અંગે જે નિર્મળ ચારિત્ર છે, તે સાધના માટે છે, વળી ઉપકાર મિત્ર અને અપકારક (શત્રુ) ઉપર સમભાવ તે સામાયિક છે, પણ ભક્ષ્ય અભક્ષ્યની સમવૃત્તિ રાખવાથી સામાજિક નથી; (અભક્ષ્ય દારૂ ઉપર સમભાવ રાખીને પીએતો ઉનમત્ત થતાં બુદ્ધિ ભ્રષ્ટ થતાં સામાયિકને ઉલંઘી હિંસાદી પાપકરીદે, માટે અભક્ષ્ય છોડવામાં સામાયિક છે) આ પ્રમાણે મુક્તિમાર્ગમાં પ્રવર્તન કરતા સાધુને સાધુત્વ છે, તેથી વિરૂદ્ધ માર્ગે ચાલતાને અસાધુત્વ છે. તે બતાવીને હવે કલ્યાણવાળા અને પાપવાળા સદભાવ પ્રતિષેધ નિષેધ દ્વારા બતાવે છે, णस्थि कहाण पावे वा, णेवं सन्नं निवेसए; अस्थि कल्लाण पावेवा, एवं सन्नं निवेसए ॥सू.२८॥ Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કલ્યાણ ( પુણ્ય ) કે પાપ નથી, જેમાં ઈષ્ટ અર્થની સિદ્ધિ થાય, તે પુણ્ય નથી, કારણ કે બૌદ્ધ એવું માને છે, કે બધા પદાર્થો અશુચિ ( અપવિત્ર ) છે, અને ક્ષણિક હોવાથી આત્મા નથી, માટે પુણ્ય નથી, તેમ તેના અભાવમાં પુવાન પણ નથી, તેમ આત્માના અદ્વૈતવાદવડે પુરૂષ તેજ બધું છે, માટે પાપ નથી, તેમ પાપવાળા પણ નથી, આ પ્રમાણે પુણ્ય પાપના અભાવ બતાયૈા, તે કહે છે, विद्या विनय संपन्ने बाह्मणे गवि हस्तिनिः शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ॥ વિદ્યા વિનયાદિ ગુણથી ભરેલ બ્રાહ્મણ હાય, તેમ ગાય હાથી કે કુતરી કે ચંડાળ હાય તે બધામાં સાધુ સમદર્શી હાય છે, આવી પુણ્ય પાપના અભાવરૂપ ખાટી સજ્ઞા ન ધારે, વળી ઔષ્યે બધા પદાર્થોનું અચિત્વ કહ્યું તેના અસ'ભવ છે, જો બધું અશુચિ હાય તા યુદ્ધને પણ અશુચિપણું લાગુ પડશે, તેમ આત્મા વિના પણ નથી, દરેક વસ્તુ પેાતાના દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ વિદ્યમાન છે, કૃક્ત પરદ્રવ્યાદિવડે નથી, કારણ કે દરેક વસ્તુ સદ્ અસદ્ રૂપે છે, તેજ કહ્યું છે કે સ્વપરસત્તાના યુદાસઉપાદાનથી ઉપાદ્ય છે, તેજ વસ્તુનું વસ્તુત્વ છે, ( પરસત્તા છેડવી, સ્વસત્તામાં રહેવું, એ વસ્તુનું વસ્તુત્વ છે,) તથા આત્માના અદ્વૈત ભાવના અભાવ હાવાથી પાપને અભાવ નથી, અદ્ભુત Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ભાવમાં હું સુખી દુ:ખી રેગી નિગી સુરૂપ કુરૂપ દુર્ભાગી સોભાગી ધનવાન નિર્ધન આ અંતિમ (પાસે) આ દવીયાન (દૂર) વિગેરે જગતનું વિચિત્રપણું જે પ્રત્યક્ષ છે, તે સિદ્ધ ન થાય, વળી સમદશીપણું બ્રાહ્મણ તથા ચંડાળ વિગેરેમાં બતાવ્યું છે, તે સિને સમાન પીડા થાય છે, (બ્રાહ્મણને મારંવાથી જેમ દુ:ખ થાય, તેમ ચંડાળને મારવાથી પણ દુ:ખ થાય માટે કોઈને ન મારવું) તે આશ્રયી છે, પણ તેથી એમ ન સમજવું કે પિતપિતાના પૂર્વે કરેલાં કર્મોના ફળરૂપ બ્રાહ્મણ ચંડાળમાં વિચિત્રપણું નથી, માટે (શુભ ફળ રૂ૫) કેઈ અંશે કલ્યાણ (પુણ્ય) છે, અને તેથી ઉલટું પાપ પણ છે, વળી એકાંતેથી કલ્યાણું તે કલ્યાણ નથી, કારણ કે કેવળી ભગવંતે જેમને ઘનઘાતિ કર્મ ચતુષ્ટય નષ્ટ થવા છતાં પણ સાતા અસાતાને ઉદય હેાય છે, તેમ નારકીઓ જે એકાંત પાપીઓ ગણાય છે, તેમને પણ પંચેંદ્રિયપણું વિશિષ્ટ:(અવધિ કે વિભંગ) સાન વિગેરેને સભાવ હોવાથી એકાંતથી તે પાપીઓ નથી, માટે જીવને આશ્રયી લેતાં કંઈ અંશે પુણ્ય કંઇ અંશે પાપ થોડું ઘણું વિદ્યમાન છે, જે ૨૮ છે આ પ્રમાણે પુણ્ય પાપનું અનેકાંતપણું બતાવી હવે એકાંત માનનારાના દેષ બતાવે છે, कहाणे पावए वावि, ववहारो ण विजइ; जं वेरं तं न जाणति, समणा बालपंडिया॥सू-२९॥ ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ કલ્ય-સુખ આગ શોભનપણું જે આણે તે કલ્યાણ(પુણ્ય) છે, તે કલ્યાણ જેને હોય તે કલ્યાણું–કલ્યાણ એકજ અર્થમાં છે એટલે કલ્યાણવાન (પુણ્યશાળી) એમજ પાપવાળે પણ જાણુ, અહીં કહેવાનું એ છે કે આ એકાંત પુણ્યશાળી છે આ એકાંત પાપવાળો (નિર્ભાગી) છે, એ વ્યવહાર નથી, કારણ કે તે જીવ એકાંતથી પુણ્યવાન કે નિભાંગી નથી, કારણ કે તે અભાવ અને પૂર્વે બતાવ્યું છે, કે બધી વસ્તુમાં અનેકાંતને આશ્રય લેવાનું પૂર્વે સાધ્યું છે, આ પ્રમાણે એકાંત જેઓ માને કે સર્વત્ર વીર્ય છે, કે નથી, એવું એકાંત બોલે તે વ્યવહાર ન ચાલે, તેમ લોક કે અલક નથી, તેમ જીવ અજીવ નથી, એવું વિના વિચારે એકાંત બેલે, તે આ વ્યવહાર ન ચાલે, આ પ્રમાણે બધે સંબંધ જેડ (કે એકાંતે ન બોલવું) હવે પાછલાં બે પદે સમજાવે છે, કે વિર વા ભારે કર્મ અથવા વૈર વિરોધ લડાઈ-પારકાને પીડા કરવાથી વૈર બંધાય છે, તેવું કેટલાક અન્ય દર્શનીએ રાગદ્વેષથી ભરેલા બાળક માફક હોવા છતાં પિતાને પંડિત માનનારા શુષ્કતર્ક (કુયુક્તિઓ) વડે અહંકારથી બળેલા જાણતા નથી, સર્વેમાં શ્રેષ્ઠ પરમાર્થ રૂપ અહિસા લક્ષણવાળા ધર્મને કે અનેકાંત માર્ગને તેઓ આશ્રય લેતા નથી, (જે તેઓ “આત્મવત્ સર્વ ભૂતેષુ” માનીને જીવ બચાવતા હોય તે તેઓ સાચા પંડિત અને જનજ છે) અથવા બાળક જેવા શ્રમણ વેષધારીએ કે પંડિત હેય તેઓ Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ વૈર–પરને પીડારૂપ તત્વને જાણતા નથી, તેવું પણ એકાંત વચન ન બોલવું, પ્ર–કેમ તેવું વચન ન બોલવું? ઉ–તેઓ પણ કઈ અંશે જાણે છે, વળી જે આપણે તેમને ન જાણુનારા કહીએ તે, તેઓ જાણતા હોય, તેમને ક્રોધ ઉત્પન્ન થાય, તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે, अपत्तियं जेण सिया, आसु कुपिज वा परो सव्वसो तं ण भासेज्जा भासं अहिय गामिणिं ॥१॥ જે બેલવાથી બીજાને અપ્રીતિ થાય, અથવા બીજે જેનાથી ક્રોધ કરે, તેવું અહિત કરનારું વચન સર્વથા સાધુ ન બેલે, असेसं अक्खयं वावि सबदुक्खति वा पुणो; वज्झा पाणान वज्झत्ति, इति वायं न नीसरे॥सु-३० વળી વાક સંયમ આશ્રયી કહે છે, અશેષ સંપૂર્ણ સાંખ્યમત પ્રમાણે અક્ષત–નિત્ય છે તેવું ન બેલે, કારણ કે તેનાથી વિરૂદ્ધ પ્રત્યેક સમયે વસ્તુમાં જુદું જુદું રૂપ દેખાય છે, તે આજ છે, એવું આપણે બોલીએ અને એકત્વસાધે તેવી નિશાનીવાળા હાથ પગના નખે કે માથાના વાળ ઉતારી નાંખવા છતાં પાછા તે ઉગે છે, (માટે સાંખ્યને અભિપ્રાય જૂઠે પડે છે) તેમ અવિશબ્દથી સમજવું કે એકાંત ક્ષણિક છે, તેવું વચન પણ ન બોલે, કારણ કે સર્વથા ક્ષણિકત્વ બોલતાં પૂર્વનું સર્વથા નાશ થાય, તે પછી જે નવું થાય તે Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ હેતુ વિના થયેલું કહેવાય, તેમ માનતાં નિચે વરર મા વાતો રચાચાપેક્ષત્ત આ જે નિત્ય છે તે સત્ત્વ (સાચું) અથવા અસત્વ (જૂઠું) બેલીએ તે હેતુ વિના અન્ય અન્યની અપેક્ષા રાખે છે, (આ એનું છે કે નથી તે શા આધારે બોલાય ? જે નિત્ય માને તો બે એકજ થાય, બે અનિત્ય માને તે બેને સંબંધ છુટી જાય માટે કોઈ અશે નિત્ય કેઈ અંશે અનિત્ય માનવું સારું છે.) વળી બધું જગત્ દુઃખી છે તેવું એકાંતવચન ન બોલવું; કારણ કે દુખરૂપ જગતમાં પણ સમ્યગ દર્શન વિગેરેથી સુખી આત્માઓ પણ જણાય છે, તે માટે કહ્યું છે કે, तण संथार निसण्णोऽवि मुणिवरो भट्ट रागमय मोहो जं पावइ मुत्तिसुहं कत्तो तं चकवट्ठीवि ? ॥१॥ તૃણ (ઘાસ) પાથરીને બેઠેલો ઉત્તમ મુનિવર જેનાં રાગ મદ મોહ નાશ પામ્યાં છે તે સાચે વૈરાગી છે નિર્લોભતાનું સુખ અનુભવે છે, તે ચકવત્તી પણ ક્યાંથી પામે ? ( અર્થાત જ્ઞાનમાં રમણતા કરી રહેલા સંસારમાં રહેલા આત્માઓ પણ સુખી છે માટે બધું જગત્ દુઃખી નથી.) વળી ચેર તથા લફંગાઓ મારી નાંખવા જોઈએ એવું ન બોલવું કારણ કે તેથી સાધુતાને ખામી લાગે, (વખતે નિર્દોષ પણ તરખટથી માર્યા જાય તેથી પાપ લાગે) તેમ અવધ્ય છે, ન મારવા જોઈએ, એવું પણ ન બોલે, કારણું કે સાધુ પર વ્યાપાર નિરપેક્ષ છે, અને તેવું બોલે તે તે Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ચાર લફંગાના પાપને ઉત્તેજન આપનારો ગણાય, વળી સિંહ વાઘ બીલાડી વિગેરે બીજા જીવને મારી નાંખે છે, માટે તેને મારી નાંખવા કે ન મારી નાંખવાં, તેમાં સાધુ કશું ન બોલતાં મધ્યસ્થતા ધારણ કરે, તે જ કહ્યું છે, કે મિત્રી પ્રમોદ કારૂણ્ય મધ્યસ્થ એ ચાર ભાવનાઓ અનુક્રમે ધારે, સર્વ જી ઉપર મિત્રી ભાવના, અધિક ગુણવાન ઉપર પ્રમદભાવના પીડાતા જીવ ઉપર દયાભાવના અને અવિનીત (પાપી)એ ઉપર મધ્યસ્થ ભાવના ધારે, આ તત્વાર્થ સૂત્રના અધ્યાય સાતમાના છઠ્ઠા સૂત્રમાં કહ્યું છે, એ પ્રમાણે આપણે વાક સંયમ પાળવો, આ બળધ વિગેરે ઉપગમાં લેવા જેવા છે, અથવા અગ્ય છે, તથા આ વૃક્ષ છેદવા એગ્ય છે કે નથી વિગેરે વચને સાધુએ ન બોલવાં, दीसंति समियायारा, भिक्खुणो साहुजीविणो; ए एनिच्छोवजीवंति, इति दिढेि न धारये ॥सु-३१ વળી આ વાક્ સંયમને પ્રકાર અંત:કરણની શુદ્ધિને આશ્રયી બતાવે છે, આ આપણું શાસ્ત્રમાં કહેલ વિધીએ નિભૂત સંયત આત્મા જેમને છે, તે નિભૂત આત્માવાળા છે, (આ મૂળ પાઠ દેખાતા નથી), વળી આ પ્રતિમા સમિઆચાર પાઠ છે, તેનો અર્થ–સમ્યક્ જૈન શાસ્ત્રના અનુસારે જે અનુષ્ઠાન બતાવ્યાં છે તે બરાબર કરનારા છે, અથવા સભ્ય ઈતઃ વ્યવસ્થિત આચારવાળા તે સમિત આચારવાળા Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ છે, પ્ર–તે કયા સાધુએ ? ઉ~~એ ભિક્ષાથી જીવન ગુજારે છે, તથા સારી સાધુની વિધિએ જીવે તે સાધુ જીવીએ છે, તે કાઇના ઉપરાધ વિધાન (આશરેા લેવા)થી જીવતા નથી, તેમ શાંત દાંત ક્રોધ જીતનારા સત્ય વચન મેલેલું પાળનારા વ્રતમાં દૃઢ સાડા ત્રણ હાથ ધુસરૂં હોય તે પ્રમાણે દૃષ્ટિથી જોઇ પગલું મુકનારા પિરમાણુવાળુ પાણી પણ પીનારા મૌનવ્રત ધારનારા સદા જીવ રક્ષક એકાંતમાં ધ્યાન ધરનારા સ્થિર આસનવાળા અનેક ગુણેાથી તેમને અલંકૃત દેખીને પણ આ ઉપરથી વીતરાગ છે પણ ભીતરથી સરાગી છે. એવું માનીને આ મિથ્યાત્વથી ઉપજીવી છે, એવું મનમાં પણુ ન વિચારે, તેમ એવું બેલે પણ નહિ કે મિથ્યા ઉપચાર કરનારા આ માયાવી ઠંગેા છે, કારણ કે આ કપટી છે કે સરળ છે, તે છદ્મસ્થ સામાન્ય જ્ઞાનવાળે નિશ્ચય કરવાને અશક્ય છે, માટે સારા સાધુને દેખીને માયાવી ન માનવા, ન ખીજા આગળ કહેવું કે આ ઠગ છે, હવે તે સાધુએ જૈનના હાય કે અજૈન હાય, માટે તે ખનેને ખેાટુ લાગે તેવું વચન ન ખેલવું, તેટલા માટે કહ્યું છે કે यावत्परगुण - परदोष कीर्तने व्याहृतं मनो भवति, तावद्वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ॥ १ ॥ પારકાના ગુણુ દોષ કહેવા માટે તેના ગુણદોષ વિચારવામાં મન દોડાવીએ, તે કરતાં આપણું મન આત્માના Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નિમળ ગુણાનું ધ્યાન કરવામાં દેરવું ( પેાતાની ભૂલ શાધીને દૂર કરવી ) તે વધારે સારૂં છે, ॥ ૩૧ ॥ दक्खिणाए पडिलंभो, अस्थि वा णत्थि वा पुणो । पण वियागरेज्ज मेहावी, संतिमग्गं च वूहए ॥ ३२ વળી, દક્ષિણા-દાન—આ ગૃહસ્થ વિગેરેથી દાન મળશે, કે નહિ મળે તેવું વચન સાધુ ન મેલે, આ મર્યાદામાં રહેલ મેધાવી સાધુનું લક્ષણ છે, અથવા પેાતાના સાધુ કે અન્ય કનીના સાધુને દેવા લેવામાં જે લાભ છે, તેના સભવ છે કે નહિ, તેવું એકાંતથી ન મેલે, કારણ કે તેને દેવામાં કે લેવામાં નિષેધ કરતાં ઢાષાની ઉત્પત્તિ છે, તેના ખુલાસે કરે છે, કે જો આપણે ગૃહસ્થને કહીએ કે તેને દાન આપવામાં લાભ નથી, તેા તેને દાન આપવાથી દાનાંતરાય કર્મ બંધાય, અને પેલાને ખબર પડે તે કલેશ કે અઘડા થાય, હવે તે ડરથી આપણે કહીએ કે બધાને આપે જાઓ, તે તે દાન દેવામાં જેટલે આરંભ કરે તેની અનુમતિનું પાપ લાગે, માટે સાધુ દાન સંબંધી એકાંતથી કશું ન મેલે, ત્યારે કેવું ખાલે તે કહે છે, હે ભવ્યાત્મન્ જેનાથી શાંતિ મેક્ષ છે તે મેાક્ષના રસ્તા મળે તેવા જ્ઞાન દન ચારિત્રની વૃદ્ધિ કરી, અર્થાત્ જેમ મેાક્ષ માર્ગની વૃદ્ધિ થાય તેવું ખાલે, તેના સાર આ છે કે અમુકને આપવું કે ન આપવું તેવું પાતે ન મેલે, કોઈ પૂછે તે નિરવદ્ય જવાબ For Personal and Private Use Only Jain Educationa International Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ દે, કે જેથી કેઈને ખોટું ન લાગે, તેમ પિતાના સંયમને બાધ ન લાગે, તેમ બીજું પણ વિવિધ ધર્મ દેશનાના અવસરમાં વિચારીને બોલવું, સવિસા વાળ લો કા વિહેલું આ વચન નિરવઘ કે સાવદ્ય છે, તેનું જે વિશેષ જાણતો નથી, તે વિચારીને બેલે, અથવા મૌન ધારે, હવે અધ્યયનની સમાપ્તિ માટે કહે છે, इच्चेएहिं (य) ठाणेहिं, जिणदितुहिं संजए; धारयंते उ अप्पाणं, आमोक्खाए परिवएज्जासि ત્તિ છે. ॥ सूत्र ३३ આ પ્રમાણે એકાંત વચનને નિષેધ કરીને સ્વાવાદ અનેકાંતમતસ્થાપન કરનારાં વચને જે વાકુ સંયમ પ્રધાન છે, તે રાગદ્વેષ જિતનારા જિને વડે કહેલાં, પણ હું મારી છદ્મસ્થની બુદ્ધિએ નથી કહેતે, તેને હૃદયમાં ધારતો સાધુ અશેષ કર્મના ક્ષયરૂપ મેક્ષ છે, તેને માટે સારી રીતે સંયમનાં અનુષ્ઠાનમાં વર્તે, એમ તું પણું વર્તજે, આ જંબુસ્વામીને સુધર્માસ્વામી કહે છે, ન પૂર્વે કહેલા છે, તે અહીં આ રીતે સમજવા કે કંઈ પણ વચન કે કૃત્ય એવું ન બોલવું ન કરવું કે જેથી સ્વ પરને પીડા રૂપ થાય, માટે અનાચારશ્રુત નામનું પાંચમું અધ્યયન કહ્યું, છઠું આર્દકકુમારનું અધ્યયન કહે છે, પાંચમું અધ્યયન કહ્યું, હવે છઠું શરૂ કરે છે, તેને Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ આ પ્રમાણે સંબંધ છે ગયા અધ્યયનમાં આચાર બતાવ્યું, તે અનાચારને પરિહાર (ત્યાગ) છે, તે જેણે આચર્યો છે, અનાચારને છે છે, તે બતાવીએ છીએ, અથવા પાંચમા અધ્યયનમાં આચાર અનાચારનું સ્વરૂપ બતાવ્યું, તે અશક્ય અનુષ્ઠાન ન થાય, છતાં જેણે પાળ્યું તેવું દષ્ટાન્ત રૂપ આદ્રક કુમારનું સ્વરૂપ બતાવે છે, અથવા અનાચારનું ફળ ભણીને સદાચારમાં પ્રયત્ન કરે, જેમ આર્દિક કુમારે કર્યું, તે બતાવનાર આ અધ્યયન છે, તેના ઉપક્રમ નિક્ષેપ અનુગમ અને નય એ ચાર અનુગ દ્વારે છે, તેમાં ઉપકમમાં રહેલે અર્થાધિકાર (વિષય) આ આદ્રકકુમારની કથા છે, જેમ આ અભય કુમારે મોકલેલી પ્રતિમાથી પ્રતિબધા પાપે, તે અહીં બધું બતાવે છે, નિક્ષેપો ઓઘ નામ વિગેરે ત્રણ પ્રકારે છે, એધમાં ફક્ત અધ્યયન છે, નામનિષ્પન્નમાં આદ્રકીય (આદ્રક સંબંધી) છે, તેમાં આ પદને નિક્ષેપે નિર્યુકિતકાર કહે છે, नाम ठवणा अदं दव्वदं चेव होइ भाव एसो खलु अदस्स उ निक्खेवो चउविहो होइ ॥ नि. १८४ નામ આદ્ર સ્થાપનાઆદ્ર દ્રવ્ય અને ભાવ આÁ એ ચાર પ્રકારે આ શબ્દને નિક્ષેપો થાય છે, હવે નામસ્થાપના સુગમને છોડીને દ્રવ્ય આદ્ર બતાવે છે, તેમાં દ્રવ્ય આ બે પ્રકારે છે, આગામથી અને નાઆગમથી છે, આગમથી Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ આદ્ર શબ્દને જાણ પણું તે સમયે ઉપયોગ નહેય, કારણકે અનુપગ તે દ્રવ્ય છે, ને આગમથી જ્ઞશરીર ભવ્ય શરીરથી વ્યતિક્તિ (૬) જે પાણી વડે માટી વિગેરે ભીની કરીએ, તે ઉદકાઢું છે તે કહે છે, उदगई सारदं छवियह घसद्द तहा सिलेस एयं दन खलु भावेण होइ रागदं ॥ १८५ ॥ ઉદક આદ્ધ પાણુથી ભીની માટી વિગેરે બતાવી, બહારથી સુકું દેખાય પણ અંદરથી ભીનું તે સાર આદ્ધ છે, જેમ શોપણી સર્વચલ (સંચળ) વિગેરે છે, (દરિયાકિનારે ભરતીથી માટી પલળે અને પાણી જવા પછી ઉપરથી સુકાય, પણ અંદર ભીની હોય તેમાં પગ મુક્તાં માણસ ઉતરી જાય છે તે) છવિઆર્ટ તે સ્નિગ્ધ ચામડી (છાલ) વાળું દ્રવ્ય જેમ સાચું મોતી રાતે અશોક વિગેરે, વસા (ચરબી) તેનાથી લીધેલું વસાÁ છે, (ચરબી લગાવી સુંવાળું કરે તે) તથા શ્લેષાદ્ધ વજલેપ વિગેરે લગાવેલું થાભે ભીત વિગેરે જે દ્રવ્ય સ્નિગ્ધ (સુંવાળું) થાય તેથી તે લેવાદ્ધ છે, (આદ્રશબ્દનો અર્થ એલું પાણીથી ભીનું નહિ, પણ ચરબી કે બીજે પદાર્થ લગાવ્યાથી સુંવાળું થાય તે પણ ભેગું લેવું ) આ ઉપર બતાવેલાં ઉદકા લેવા સુધી પાંચ દ્રવ્યા છે, ભાવ આ તે રાગ નેહ પ્રેમથી જે જીવ દ્રવ્ય પલળી જાય, તે ભાવ આદ્ધ છે, હવે આક કુમારને આશ્રયી બીજી રીતે દ્રવ્યા બતાવે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ एगमविष्य बद्धाउए य अभिमुहए य नामगोए य एते तिनि पगारा दबद्दे होति नायव्वा ॥ १८६ ॥ આ કુમારને પૂર્વ ભવ જે દેવલોકમાં હતું, જે બીજા ભવમાં આદ્રકકુમાર થયે, તે એક ભવિક, અને દેવલેકમાં રહીને આદ્રક કુમારનું આયુ બાંધ્યું તે બદ્ધ આયુષ્ક તથા નજીક નામ શેત્રવાળે જે આદ્રક કુમારપણે જન્મશે તે અભિમુખ નામ ગેત્ર છે, આ ત્રણે પ્રકારો દ્રવ્યા ક કુમાર આશ્રયી જાણવા, હવે ભાવ આદ્રક આશ્રયો કહે છે, આદ્રકનું આયુ નામ શેત્રને અનુભવતો ભાવાદ્ધિ થાય છે, તેમાં આદુ વિગેરેમાં પણ આદ્રક (ભીનાં)ની સંજ્ઞા ને વ્યવહાર છે, પણ તેને સંબંધ આ અધ્યયનમાં નથી, તેથી જેને અધિકાર છે, તે આર્દક કુમાર અનગાર (સાધુ) થી આ અધ્યયન ચાલ્યું છે, માટે તેને અધિકાર કહે, તેજ નિયુક્તિકાર કહે છે, अहपुरे अहसुतो, नामेणं अद्दोति अणगारो तत्तो समुट्ठियमिणं, अज्ययणं अद्दइज्जति ॥ १८७॥ આ ગાથાને ટુંકાણમાં અર્થ કહે છે આદ્રક નગર આર્દક રાજા તેને કુમાર આદ્રક દીકરે તે બધામાં આદ્રક શબ્દ છે, આથી એમ સમજવું કે તે વંશમાં થયેલા બધા આક નામે ઓળખાય છે, તે વંશમાં આદ્રક જનમે, અને તે સાધુ થયે, અને તે મહાવીર વર્ધમાન સ્વામીના સમવચરણના અવસરમાં ગવાળા તથા હસ્તિતાપસ સાથે વાદ Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર થયો, તેમાં આદ્રક કુમારની યુક્તિથી તેઓ પરાજય પામ્યા તે આ અધ્યયનના ઉપન્યાસથી (કહેવાથી) સમજવું, માટે કહ્યું કે આદ્રક કુમારથી આ અધ્યયન થયું તેથી આદ્રકીય નામ પડયું, આ ગાથાનો ટુંક અર્થ કહ્યો, વિસ્તારથી તે પિતે નિયુક્તિકાર પૂર્વભવસાથે આદ્રકનું ચરિત્ર આગળ કહેશે, હવે વાદી શંકા કરે છે કે દ્વાદશાંગ (આચારાંગથી દષ્ટિવાદ સુધી) ગણિપિટક (આચાર્યોને રત્નોને પટારે) શાશ્વત છતાં આદ્રક કુમારનું ચરિત્ર મહાવીર સ્વામીના વખતનું કેમ આવ્યું? અને એ આવે તે શાશ્વત કેવી રીતે કહેવાય તેને ખુલાસો કરે છે, काम दुवालसंगं जिण-वयणं सासयं महाभाग; सव्यज्झयणाई तहा सव्व क्खरसण्णिवाया य ॥ १८८॥ જેનાચાર્ય કહે છે, તમારું કહેવું અમને ઈષ્ટ છે, કે બારે અગે પણ જિનનું વચન નિત્ય શાશ્વત છે, મહાભાગ-મહા પ્રભાવવાળું આમષ વિગેરે ઔષધિ વિગેરે અદ્ધિવાળું છે, એક અધ્યયન નહિ, પણ સઘળાં અધ્યયનો મહાપ્રભાવી જાણવાં તથા બધા અક્ષરેના સન્નિપાત (મેલાપ) દ્રવ્ય અર્થથી નિત્યજ છે, તે વાદી કહે છે કે તમારા કહેવામાં નિગ્રહસ્થાન થશે, અર્થાત્ બલવામાં તમે જૂઠા શો, આચાર્ય કહે છે, કે જેકે બધું દ્રવ્યાર્થથી શાશ્વત છે. तहविय कोई अत्यो, तम्मि तंमि समयमि; पुव्व भणिो अणुमतोय, होइ इसि भासिएमु जहा ॥१८॥ Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ છતાં કોઈ પણ અર્થ (વિષય ) તે સમયે તે ક્ષેત્રમાં કાઇવાર આ ક વિગેરેને વધારે ઉપયાગી જાણીને દાખલ કરે છે, તેથી તે આ ક અધ્યયન કહેવાય, તેમ તે આ ક અધ્યયનના પહેલાં તે સ્થળે તેવા વિષય બતાવનાર અન્ય મુનિના કહેલા દૃષ્ટાંત અમે સ્વીકારીએ છીએ,જેમકે રૂષિ ભાષિત ઉત્તરાધ્યયન વિગેરેમાં પૂના દૃષ્ટાન્તા ને બદલે નવાં દૃષ્ટાતા કહ્યાં છે, ( મુદ્દાને વિષય કાયમ રહ્યો તેટલે અંશે શાશ્ર્વત છે, આ કથા બદલવાનું કારણ કે વન્તમાનમાં બનેલી કથા વધારે ઉપયાગી જણાય છે ) હવે વિશિષ્ટતર અધ્યયનનું ઉત્થાન ( અધ્યયનના મુખ્ય વિષય ) કહે છે, अज्जद्दरण गोसाल भिक्खु भवतीतिदंडीणं जह हत्थि तावसाणं कहियं इणमो तहा वुच्छं ।। १९० ॥ આય. આ કુમારે જિનેશ્વરના સમાસરણુ તરફ જતાં ગેાશાળા નામના ભિક્ષુને તથા બ્રહ્મચારી ત્રિદ’ડી હસ્તિ તાપસાને કહેલું તત્વ આ અધ્યયનના મુખ્ય વિષય છે, તે હું સૂત્રવડે કહીશ, હવે આ કકુમારનું ચરિત્ર ગાથાઓ વડે નિયુક્તિકાર કહે છે, गामे वसंतपुर सामइतो, धरणि सहितो निक्खंतो, भिक्खायरिया दिट्ठा ओहासिय भत्तवेहासं ॥ १९९ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મગધ દેશમાં વસંતપુર નામનું નગર છે, ત્યાં સામાયિક નામને કુટુંબી વસે છે, તે સંસારના ભયથી ખેદ પામીને ધર્મઘોષ આચાર્ય પાસે ધર્મ સાંભળીને સ્ત્રી સાથે દીક્ષા લીધી, અને સદાચારમાં રક્ત થયેલે સગી સાધુઓ સાથે વિહાર કરે છે, અને તેની પત્ની સાધ્વીઓ સાથે વિહાર કરે છે, કેઈ વખત આ સામાયિક સાધુએ પોતાની પત્ની સાથ્વીને ગોચરી જતાં જોઈ અને તેવા મેહનીય કર્મના ઉદયથી પૂર્વ વિકારેને યાદ કરતા તેનામાં રાગી થયે, અને પિતાના સંબતી સાધુને કહયું, બીજા સાધુએ તે સાધ્વીની પ્રવર્તિની (મુખ્ય) સાધ્વીને કહ્યું, તે મુખ્ય સાધ્વીએ તેને કહેતાં તે સ્ત્રી સાધ્વીએ ગુરૂને કહ્યું કે હવે મારે દેશાવર જવું એકલીને યોગ્ય નથી, તેમ તે પતિ સાધુ મારે મેહ ત્યાગશે નહિ, માટે મારે આ સમયે અન્ન પાણી ત્યાગી અનશન કરી દેહ છોડવો ઉચિત છે, પણ મારે વ્રત ભાંગવું ઉચિત નથી, તેથી તે સાધ્વીએ ભક્ત પ્રત્યાખ્યાન પૂર્વક સમાધિથી દેહ છોડી, અને અહીંથી મરણ પામી દેવલોકમાં દેવી થઈ, આ અનશન સાંભળીને તેના પતિ સાધુએ પણ સંવેગ પામીને વિચાર્યું, કે મારા મોહથી તેણે વ્રત ભંગની બીકથી દેહ છોડી, આ પાપ મને લાગ્યું, એમ વિચારી પતે પણ ભક્ત–પ્રત્યાખ્યાન કર્યું તે કહે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ संवेग समावन्नो माइ भत्तं चइत्तु दियलोए; चइउणं अद्दपुरे अहसुओ अद्दओ जाओ ॥ १८२ ॥ આ પરમ સંવેગ પામેલ છતાં ગુરૂ મહારાજ પાસે પાપનું પ્રાયશ્ચિત્ત ન લીધાથી માયા શલ્યથી સહિત ભક્ત પ્રત્યાખ્યાન કરી દેવકમાં દેવ થયો, ત્યાંથી ચવીને આદ્ર પુરમાં આદ્રક રાજાને પુત્ર આદ્રક કુમાર થયો. પેલી સાધ્વી પણ દેવકથી આવીને વસંતપુર નગરમાં શેઠની પુત્રી થઈ, पीतीय दोण्ह दूओ, पुच्छण मभयस्स पट्ठवे सोवि तेणावि समदिद्वित्ति होज्ज पडिमा रहमि गया ॥ १९३ ॥ આદ્રક કુમાર જ્યારે શ્રેષ્ટ રૂપવાળે યૌવન અવસ્થાને પામે, એક વખત આદ્રક રાજાએ રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાને પ્રથમથી ચાલી આવેલી પ્રીતિને વધારવા મેટા ભેટ સાથે મુખ્ય પ્રધાનને મેલ્યો, ત્યાં રાજસભામાં બેઠેલા આ કુમારે તે મંત્રીને પૂછયું, કે આવાં સુંદર ભેટણ મારા પિતા કયા ભાગ્યશાળીને મેલતા હશે? ત્યારે તે મંત્રી બેલ્યો, આપના પિતાના પરમમિત્ર આર્ય દેશમાં શ્રેણિક રાજા છે. તેને આ ભેટછું મોકલાય છે, આદ્રકુમારે કહ્યું, તેને કે મારે મૈત્રી કરવા યોગ્ય પુત્ર છે? ઉ–હા, તે આ મારી તરફથી ભેટશું લઈ જાઓ, તેને આપજે, અને કહેજો કે આ ઉત્તમ ભેટણ મોકલીને તમારા Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉપર બહુ પ્રેમ ધરાવે છે, પછી તે મંત્રી બંને બાપ દીકરાનાં ભેટણ લઈને રાજગૃહી નગરીએ આવ્યો, અને રાજના દ્વારપાળને નિવેદન કરી રાજકુળમાં આવ્યો છે. શ્રેણિક મહારાજને દેખીને પ્રણામ કરી ભેટર્ણ મુકયું, અને પોતાના રાજાને સુખશાંતિનો સંદેશો આપ્યો, શ્રેણિક રાજાએ પણ તે મંત્રીને ઉચિત શય્યાઆસન પાન વિગેરે યથા ઉચિત આપી તેને સત્કાર કર્યો, બીજે દિવસે તે મંત્રીએ આદ્રક કુમારે આપેલાં ભેટણ અભયકુમારને આપ્યાં, અને કહ્યું કે આ ભેટણ મેકલીને તે આપની મિત્રી કરવા માટે ચાહે છે, વિગેરે વચનો કહ્યાં, અભયકુમારે પણ પરિણામિક બુદ્ધિથી વિચાર્યું કે આ ભવ્ય જીવ થોડા વખતમાં મુક્તિ જનારો છે, તેથી મારી મિત્રી ચાહે છે, માટે તેને આ આદિનાથ તીર્થકરની પ્રતિમા દેખવાથી લાભ થાય, તે અનુગ્રહ કરું, એમ વિચારી તેમ કર્યું, તથા મેંઘી કિંમતનાં ભેટાં મેકયાં, અને તે મંત્રીને કહ્યું કે અમારું ભેટાણું મારા મિત્રને એકાંત દેખવાનું કહે તેણે તે સ્વીકાર્યું, અને પાછો આદ્રકપુરે આવ્ય, રાજાનું ભેટયું રાજાને આપ્યું, આદ્રક કુમારનું કુમારને આપ્યું, તેમ સંદેશો પણ કહ્યું, તે મિત્રે પણ એકાંતમાં જઈને પ્રભુની પ્રતિમતપાસી તેને આભૂષણ માનીને પ્રથમ માથે પછી કાને પછી ગળે બાહુમાં અને છેવટે હૃદયમાં દાબતાં જ્ઞાન થયું તે કહે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ दृहुं संबुद्धो रक्खिओ य आसाण वाहण पलातो, पव्वावतो धरितो रज्जं न करेति को अन्नं ॥ १९४ ॥ આ પૂર્વે મે કયાંય દીઠી છે, એમ વારંવાર વિચારતાં તેને પૂ. ભવા સબંધી જાતિ-સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે વિચાર્યું કે મારા ઉપર અભયકુમારે મહાન ઉપકાર કર્યો છે, મને સારા ધર્મીમાં જોડયા છે, વળી તે જાતિસ્મરણ જ્ઞાની આ કકુમાર વિચારવા લાગ્યો, કે મેં દેવલેકના ભાગ ભાગળ્યા, ત્યાં ઇચ્છિતભાગમાં તૃપ્તિ ન થઈ, તા હવે આ મનુષ્યના તુચ્છ ભેગા જે અલ્પકાળ રહેનારા છે, તેવા કામ લાગેથી કયાંથી તૃપ્તિ થશે, આવું વિચારી ખેદ પામેલા ખાવા પીવાનું પણ વિસરતા હેાવાથી રાજાએ જાણ્યું કે આ જરૂર ખીજે ભાગી જશે, માટે ૫૦૦ રાજપુત્રાને તેની રક્ષા માટે મુક્યા, આ કકુમાર પણ ઘેાડા ખેલવવાને અહાને રક્ષકાને વિશ્વાસ પમાડી સારા ઘેાડા ઉપર બેસીને રવાના થઇ ગયા, અને વહાણમાં બેસી આ દેશમાં આવી સાધુવેષ પહેરી પોતાની મેળે મહાવ્રત ઉચરવા માંડયો, ત્યારે દેવીએ આકાશવાણીથી કહ્યુ, કે તું દીક્ષા ન લે, તારે હજુ લાગાવળી કમ બાકી છે, ત્યારે આદ્ર કે વિચાર્યું કે હું રાજ્ય નહીં કરૂં, તે મારા વિના બીજો દીક્ષા કાણ લેશે ? એમ નિશ્ચય કરી દેવીના વચનને તિરસ્કારી સ્વયં દીક્ષા લીધી, વિહાર કરતાં એક વખત સાધુની કોઈ પ્રતિમામાં લીન થઇ કાઉસગ્ગ ધ્યાને રહ્યો, Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ अगणितो निक्खती विहरइ पडिमाइ दारिगा वरिओ, सुवण्णव सुहाराओ, रन्नो कहणं च देवीए । १९५ ।। સાધ્વી ત્યાં વસંતપુરમાં દેવલેાકમાંથી ચવીને શેઠના ઘેર દીકરી જન્મી, પૂર્વ ભવના સ્નેહને લીધે બીજી કન્યાઓ સાથે રમવા આવેલી શેઠ પુત્રીએ આ કાઉસગ્ગમાં રહેલા સાધુના પગ પકડીને જોરથી સખીએને કહેવા લાગી આ પતિને હું પરણી, કન્યાઓએ કહ્યું, આ કંઇ થશેા નથી, તેમ આપણે તે રમતમાં પરણવાનુ છે માટે એને ન પરણાય, છતાં કન્યાના દૃઢ આગ્રહથી પ્રસન્ન થઈને દેવીએ સાડાબારકોડ સેાનૈયાની વૃષ્ટિ કરીને કહ્યું કે આ કન્યાએ અહુ સારા વર કર્યા આ ધનને રાજા લેવા આવ્યા, ત્યારે દેવીએ માહુરાને ખલે સાપ બનાવ્યા, અને રાજાને કહ્યું કે આ ખાળિકાનું આ દ્રવ્ય છે, એના ઉપર બીજાના હક નથી, તેથી તે કન્યાના પિતાએ બધું ધન લીધું, અને તે થાપણ તરીકે સંઘર્યું, तं नेइ पिता तीसे पुच्छण कहणं च वरण दोवारे जाणार पाय - बिंबं, आगमणं कहण निग्गमणं ॥ १९६॥ આ ક કુમારે વિચાર્યું કે અહીં ભેગમાં ફસાવાનું છે, તેથી ત્યાં ન આવવાનું વિચારી તુત ખીજા દેશમાં નીકળી ગયા, અહી કન્યા મેાટી થઇ, કન્યાનું રૂપ તથા ધનની લાલચે અનેક વરે તેને પરણવા આવ્યા ત્યારે માતા પિતાને કન્યાએ પૂછ્યું કે કેમ આ યુવક વ્યર્થ આંટા ખાય છે, તેમણે હું કે તારી સાથે લગ્ન કરવા, તે કન્યાએ કહ્યું કે કન્યા એક Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વરને અપાય છે, બીજાને અપાતી નથી, અને હું જેનું ધન તમે લીધું છે, તેને પરણેલી છું, ત્યારે બાપે પૂછયું, કે તું કેવી રીતે તેને જાણીશ, કન્યાએ કહ્યું, તે દિવસે વીજળીના ચમકારામાં તેના પગમાં ચિન્હ જોયેલું, તેથી ઓળખીશ, તેથી આપે કહ્યું કે આજથી જે કઈ ભિક્ષુને દાન આપવું પડે, તે તારે આપવું, બાર વરસે ભેગાવળી કર્મ ઉદય આવતાં ભવિતવ્યતાથી દિશામૂઢ થઈ સાધુ ત્યાં આવ્યે, પગના ચિન્હથી તે કન્યાએ જાણીને બાપને કહ્યું, पडिमागतस्समीवे, सप्परीवारा अभिक्ख पडिवयणं भोगा मुताण पुच्छग सुतबंध पुण्णे य निग्गमणं ॥१९॥ અને પિતાના પરિવારને લઈને જ્યાં મુનિ કાઉસગ્ગ ધ્યાનમાં છે, ત્યાં તેની પછવાડે ગઈ, આદ્રક કુમારે દેવીનું પૂર્વે કહેલું વચન યાદ કરીને પૂર્વકર્મના ઉદયથી અને અવશ્ય ભાવી થવાનું જાણુને લગન કરી તેની સાથે ઘર સંસાર માંડયે, તેને પુત્ર થયે, ત્યારે આદ્રકુમારે પત્નીને કહ્યું કે હવે તારે પુત્ર થયે છે, તે તારે બીજે આધાર થયે માટે હું મારું દીક્ષાનું કાર્ય સાધું, તે ચતુર કન્યાએ સુતર કાતવા માટે રેંટીયે તથા પણીઓ લઈને બેઠી, થોડું સૂતર કાત્યા પછી દીકરે બહારથી રમીને આવ્યો. તેણે પૂછયું, કે આ ગરીબને કાર્ય કરવા તું કેમ કરે છે? તે બેલી, તારે પિતા દીક્ષા લેવા તૈયાર છે, અને તું હમણું નાનો બાળક કમાવાને Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અસમર્થ છે, તેથી હું અનાથ છું, તેથી અનિંદ્ય એવા સ્ત્રી જનને ઉચિત વિધિએ પિતાનું તથા તારૂં ભરણ પોષણ કરીશ એવું વિચારીને મેં આ કામ શરૂ કર્યું છે, તે બાળકે ઉત્પાતિકી બુદ્ધિ વડે તે માતાએ કાંતેલા સૂત્ર વડેજ મેં આ બાંધેલા કયાં જશે? એવું કમળ વચન બોલતે પાસે આવીને તે સુતરવડે પિતાને આંટા દીધા, બાપે આ બાળકના બેલથી વિચારી પ્રકટ કહ્યું કે આ બાળકે સૂતરના જેટલા આંટા વડે મને વીંટ છે, તેટલા વર્ષ હવે પછી મારે બાળકના રક્ષણ માટે ઘરમાં રહેવું, તેમ કહી તે તાંતણા ગણી જોયા, અને તે બાર હોવાથી પાછો બાર વરસ ઘરમાં રહ્યો, બાર વરસ પૂરાં થતાં મેહ છોડીને ઘરમાંથી નીકળે, रायगिहागम चौर रायभया कहण तेसि दिक्खा य गोसाल भिक्खु बंभी, ति दंडिया तावसेहि सह वादो॥१९८ પછી પિતે પૂર્વ ભવમાં ભણેલું સૂત્ર અર્થ યાદ કરી તૈયાર થઈ રાજગ્રહ તરફ જતાં તેના રક્ષણ માટે રાખેલા ૫૦૦ રાજપુત્રે આદ્રક કુમાર જવા પછી ભયથી રાજા પાસે ન જતાં તેની વછવાડે વહાણમાં આવી આર્ય દેશમાં અટવીકે પહાડમાં રહી ચોરી લુંટથી પેટ ભરવા લાગેલા, તે મન્યા પરસ્પર ઓળખાણ થઈ, ત્યારે આદ્રકે પૂછયું કે આ ચારીને ધંધે શા માટે કરે છે? ત્યારે તેમણે રાજભયથી વિગેરે બધી વાત કહી, આકે તેમને ચારિત્રને ઉપદેશ આપતાં Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તેઓ સાધુ થયા, રસ્તામાં આગળ આવતાં તેણે ગેાશાળા તથા હસ્તિતાપસ અને બ્રાહ્મણેા મળ્યા, તેમને વાદમાં જીત્યા, वादे पराइइत्ता सव्वेविय सरणमब्मुवगता ते 11 अगसहिया सव्वे, जिणवीरसगासे निक्खंता ॥ १९९ ॥ આ ક મુનિના દર્શનથીજ હાથી અંધન તોડીને છૂટા થયા, અને આ ક કુમારની ધર્મ કથા સાંભળીને હસ્તિતાપસ વિગેરે પ્રતિધ પામેલાએ વીરપ્રભુ પાસે દીક્ષા લીધી, આ બધી વાત સાંભળીને રાજા વિસ્મય પામેલે આ ક કુમારને પૂછવા લાગ્યા, હે ભગવન્ ! તમારા દ નથી ખાંધેલો હાથી કેવી રીને છૂટી શકયા ? આપના મહા પ્રભાવ છે, णदुकरं वा णरपासमोयणं, गयस्स मत्तस्स वर्णमि रायं जहा उवत्तावलिएण तंतुणा, सुदुकरं मे पडिहाइ मोयणं ॥ २०० ', આ સાંભળીને આ ક કુમાર ખેલ્યા આ હાથીનું માણસેાએ વનમાં બાંધેલું બંધન તેાડવું મુશ્કેલ નથી, પણુમને તે ધન તેાડવું મુશ્કેલ લાગે છે, જે સુતરના તાંતણાથી મારા પુત્ર સ્નેહ બધનના ખાર આંટા દીધા હતા, અર્થાત્ લેાઢાની સાંકળના બંધન કરતાં પણ સ્નેહના તંતુઓ જીવાને છેડવા વધારે મુશ્કેલ છે, આર્દ્ર કુમારની કથા પુરી થઈ, નામનિષ્પન્ન નિક્ષેપા પુરા થયે!, હવે સૂત્રાનુગમમાં અલ્પ્સલિત આદિ ગુણવાળું સૂત્ર ખેલવાનું બતાવે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ पुराकडं अद्द! इमं सुणेह, मेगंतयारी समणे पुरासी से भिक्खुणो उवणेत्ता अणेगे, आइक्खतिहि. पुढो वित्थरेणं ॥ सू. १॥ જેમ આક કુમારને ગોશાળા સાથે વાદ થયે, તે આ અધ્યયનવડે કહે છે, તે રાજપુત્ર આદ્રક કુમાર પ્રત્યેક બુદ્ધને ભગવાન મહાવીર પાસે આવતા જોઈને ગોશાળે બે, કે હે આદ્ધક હું કહું છું તે તમે સાંભળે, પહેલાં જે આ તમારા તીર્થંકરે કરેલું, તે આ પ્રમાણે છે, પ્રથમ પોતે માણસેથી રહિત ઉજાડ પ્રદેશમાં ફરનાર એકાંત ચારી તથા શ્રમના દુઃખને સહે માટે શ્રમણ તપ અને ચારિત્રમાં પ્રયત્ન કરતા, હવે તે ઉગ્ર તપ અને ચારિત્રથી હારેલા મને એકલે છોડીને પોતે દેવ વિગેરેની સભાના મધ્યમાં બેઠેલો બીજા લોકોને ધર્મ ઉપદેશે છે, અને તમારા જેવા ઘણા શિષ્યોને પરિવાર કરીને ભેળા જેને હવે જુદી જુદી રીતે વિસ્તારથી ધર્મ બતાવે છે, (પોતે પાળતો નથી, બીજાને પાળવાને ઉપદેશ કરી ઠગે છે તે કહી બતાવે છે) साडा जीविया पट्टविताऽथिरेणं, सभागओ ___गणओभिक्खुमज्झ; आइक्खमाणो बहुजन्नमत्थं, न संधयाती अवरेण પુર ઘ. ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ગોશાળ ફરી કહે છે, તમારા ગુરૂએ ઘણું માણસોના વચમાં બેઠેલાએ દેશના (ઉપદેશ) દીધી છે, તે પોતાને માટે આજીવિકા (ઉદરનિર્વાહ) આરંભી છે, પોતે પ્રથમ એકલે હોવાથી લોકેથી અપમાન પામતે, તે અપમાન ન થાય, માટે માટે પરિવાર વધાર્યો છે, તે કહી બતાવે છે, छत्रं छात्रं पात्रं वस्त्रं यष्टिं च चर्चयति भिक्षुः वेषेण परिकरेण च कियताऽपि विना न भिक्षा ॥२॥ છત્રી શિષ્ય પાતરાં વસ્ત્ર લાકડી અને તથા ચર્ચા કરવી, આ કેટલોક ઉપર વેષ તથા પરિવાર વિના ભિક્ષા પણ લેકે ન આપે, (અર્થાત્ આડંબર વડે દેવ પૂજાય છે.) આ બધું કપટથી ભરેલા મહાવીરે આજીવિકા માટે કર્યું છે, તે કેવો છે? ઉ અસ્થિર–પ્રથમ (લેકમાં તપસી કહેવડાવવા) આ મહાવીર મારી સાથે એકાંતમાં એક લુખા સુકા ટુકડા વડે સુના આરામકે પડેલા ખંડેર દેવળમાં ગમેતેમ આજીવિકા નભાવતે, પણ તેવું કઠણ અનુષ્ઠાન રેતીના કેળીયા ચાવવા જેવું સ્વાદ વિનાનું જીદગી સુધી વ્રત પાળવાને તે અશક્ત થઈ ગયે, તેથી કંટાળી મને છેડીને આ ઘણા ભેળા શિષ્યોને કગીને ફટાટોપ (આડંબર) વડે વિચરે છે, માટે એ ચપળ છે, કારણ કે કઠણ ચારિત્ર માર્ગ છેડીને આ ઢીલો માર્ગ લીધે છે, તે બતાવે છે, દેવે તથા પાણીની મોટી સામાં બેઠેલે છે, તથા ઘણા Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪.. સાધુઓના વચમાં એઠે છે, તથા ઘણા માણસોને હિતની વાર્તા કહેતા વિચરે છે, પ્રથમ આવું તેનું કૃત્ય નહેાતું, તેથી આ પ્રશ્ન થાય છે કે જો હમણાં તે ત્રણગઢવાળા સિંહાસન અશાક વૃક્ષ ભામંડળ ચામરો વિગેરે ભાગવવાં (તેની મેાજ લેવી ) જો મેાક્ષનું અંગ હાય તા પાતે પ્રથમ એકલા ફરીને બહુ કષ્ટ ભોગવ્યું, તે ફક્ત કલેશ માટેજ થયું છે, પણ જો પૂર્વની ક્રિયા નિર્જરા માટે પરમા વાળી હાય, તે હમણાંની અવસ્થા ખીજાને ઠંગવાથી ઈંભરૂપ છે, કારણકે પ્રથમ દુ:ખ લાગવી મૌન ધારતા હાલ સુખ ભોગવી ઉપદેશ આપે છે, તે પરસ્પર વિરોધ છે, एगतमेवं अदुवाविहि. दोऽवणमन्नं न समेतिजम्हा; पूव्विं च इहि च अणागतं वा, एगंतमेवं पडिसंधयाति सू. ३ વળી ગેાશાળા કહે છે કે જો એકાંત ચારિત્ર શાલનીક છે, જે પૂર્વે આચયુ છે, તે તે મુજમ બીજાની આશા રાખવા વિના તેજ કરવું સારૂં છે, અને જો હમણાં મહાપરિવારવાળુ આચર્યું તે સારૂં છે, તે તે પ્રથમ આચર્યું જ હાત ? વળી તે બંને કર્તવ્યા છાંયડા તથા તડકા માફક પરસ્પર અત્યંત વિરોધી છે, તે એક જગ્યે મળી શકતાં નથી, જે મૌનથી ધર્મ છે, તે આ મેટા બંધ (આડું બર) 4 Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ વાળી દેશના શું કામ આદરી, અને જે તે મુખ્ય ધર્મ હોય તે પ્રથમ મૌન વ્રત કેમ લીધું હતું? માટે જ બંને કૃત્યમાં પહેલાં અને પછીમાં વિરેધ છે, હવે આ ત્રીજી અડધીગા થામાં ગોશાળે પોતાનું કહેવું પુરું કર્યું, ત્યારે આદ્રકકુમાર પાછલાં બે પદમાં ઉત્તર આપે છે, પ્રથમ મહાવીરે મૌન વ્રત આચર્યું, તથા જે એકાંતવાસ આચર્યો, તે પિતાનાં ઘાતકર્મ જ્ઞાનાવરણીય વિગેરે દૂર કરવા માટે આચર્યા, (તે ઘાતી કર્મ ક્ષય થયા પછી સર્વજ્ઞ થયા, અને આત્માના ચાર ગુણ સંપૂર્ણ જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય પ્રાપ્ત કર્યા) હવે જે મહાજનથી વીંટાયેલા ધર્મની દેશના આપે છે, તે પૂર્વે બાંધેલા પુણ્ય કૃત્યેના ફળ રૂપ ભેગવવા આ ઘાતિકર્મના ક્ષય માટે વિશેષથી તીર્થંકર નામ કમ ભેગવવા માટે છે, જે ઉંચગોત્ર શુભઆયુ નામ અને સાતવેદનીય છે તે શુભ પ્રકૃતિ ભેગવવા માટે છે, અથવા પૂર્વે કે હમણાં કે પછીના કાળમાં જે રાગદ્વેષ રહિતપણે આચરવાથી તથા એકત્વ ભાવના ન છોડવાથી બહારથી એકપણું ન દેખાય (ઘણું માણસ દેખાય) તે પણ ભગવાન (નિર્મમત્વ રહી) બધા જનના હિત માટે ધર્મ કહેવાથી પ્રથમની અને પાછળની કરણને સાંધે છે, પણ પૂર્વ તથા પછીની ક્રિયા આશંસા રહિત કરવાથી ભેદ નથી, તેથી તમે પૂર્વે કહેલું કે આ બે વિરોધી છે, તે દૂર થાય છે, (પૂર્વે કઈ દુ:ખ દેતું કે હમણાં કેઈ સુખ આપે, તે બંનેમાં ભગવાન નિરપેક્ષ છે, તેથી Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ આત્માના ઉત્તમ ગુણે બંને વખતે પ્રકટ થાય છે. પ્રથમ ઘાતકર્મ ક્ષય થયાં હવે અઘાતિકર્મ ક્ષય થાય છે) समिच्च लोगं तसथावराणां,खेमंकरे समणेमाहणे वा आइक्खमाणो वि सहस्स मज्झे, गतंएयं सारयती तहच्चे ॥सू४ પ્ર. ધર્મોપદેશ ને આપવાથી કંઈ પણ ઉપકાર થાય છે કે નહિ? - ઉ. થાય છે, તે બતાવે છે, કેવળ જ્ઞાન વડે યથાવસ્થિત લેકનું સ્વરૂપ જાણીને છદ્રવ્યનું સ્વરૂપ સમજીને હિતાહિત સરખાવીને ત્રાસ પામતાં દેખાય તે ત્રસ નામ કર્મ ઉદયમાં આવેલા બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જી, તથા સ્થિર રહેનારા સ્થાવર જીવે પૃથ્વીકાય વિગેરે છે, તે બંનેને ક્ષેમ શાંતિ રક્ષા કરનારા ક્ષેમકર છે, તથા બાર પ્રકારના તપને શ્રમ શરીરે સહેવાથી શ્રમણ છે, તથા મા હણ, કોઈ જીવને ન મારે, એવી જેની વાણી અને વર્તન છે, તેથી માહણ છે, તેજ બ્રહ્મતત્વને જાણનાર બ્રાહ્મણ છે, એવા નિર્મળ ભગવાન રાગદ્વેષ રહિત હોવાથી પ્રાણીઓના હિત માટે, પણ પિતાની પૂજા બહુમાન થાય તે ખાતર નહિ, તે ધર્મ કહેવા છતાં હજારના મધ્યે રહેવા છતાં દોષિત નથી, પ્રથમ માન વ્રત કેમ? ઉપ્રથમ પતે કેવળ જ્ઞાની નહાતા, તેથી બધું સ્વરૂપ બબર ન જાણે, માટે માન વ્રત તેજ સાધુ પણ Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ હતું, પણ જ્યારે દિવ્ય કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી ભાષાના ગુણ તથા દેશે જાણુને વિવેકથી બોલવાથી ગુણની સ્વપરને પ્રાપ્તિ છે, પણ તેવું દિવ્ય-કેવળજ્ઞાન ન હોય ત્યાં સુધી માનવતી પણ રહે છે, વળી દેવ અસુર માણસ તથા તિર્યંચ જીની હજારોની સભા મથે પ્રભુ બેસે, છતાં પંક પાણીના આધારે રહેલું પંકજ (કમળ) માફક નિર્લેપ રહે, તથા આશંસા દેષ રહિત રહેવાથી એકાંત જ સારે છે, પ્રખ્યાતિ સાધે છે, પ્ર-એકલે હોય, અને પરિવાર સહિત હોય, તે બંને પ્રત્યક્ષથી જુદા પડે છે, તે કેમ? ઉ–તમારું કહેવું સત્ય છે, પણ તે બાહા દષ્ટિથી છે, અત્યંતર દ્રષ્ટિથી જોનારાને ભેદ નથી, તે કહે છે, તે ભગવાન પૂર્વ માફક અર્ચાશુક્લ–ધ્યાનરૂપ લેફ્સાવાળા તથાચે છે, અથવા અર્ચા-શરીરતે પૂર્વના જેવું છે, અર્થાત્ પૂર્વ માફક ભાવ છે, તે બતાવે છે, આ અશોકવૃક્ષ વિગેરે આઠ પ્રતિહારી યુક્ત છતાં અહંકાર વાળા નથી, તેમ પૂર્વે જેમ શરીરને સંસ્કાર નહોતા કરતા, તેમ હાલ પણ સંસ્કાર કરતા નથી, અત્યંત રાગદ્વેષ રહિત ભગવાન એકલા હેય કે પરિવારવાળા હોય, છતાં એકલા છે, તેથી તેમને બંને અવસ્થામાં વિશેષ નથી, તે કહ્યું છે, रागद्वेषौ विनिर्जित्य किमरण्ये करिष्यति अथ नो निर्जिवावेतौ किमरण्ये करिष्यति ?॥१॥ Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ રાગદ્વેષ જીત્યા પછી કેમ અરણ્ય વાસ? રાગદ્વેષ જીત્યા વિના ન લાભ વનમાં ખાસ. માટે બાહ્ય અંગે ભેદ હોય છતાં અંતરમાં કષાય જીત્યા હોય તો તે પ્રધાન કારણ તરવાનું છે. धम्म कहतस्स उ णत्थिदोसो, खंतस्स दंतस्स जितिंदियस्स; भासाय दोसे य विवज्जगस्स, गुणे य भासाय णि. વાસ હૂ ૫ જેને રાગદ્વેષ દૂર થયા છે. તેવા માણસને દેષને અભાવ છે, તે કહે છે, તે ઘાતી કર્મ રૂપ કલંક દૂર થવાથી તે ભગવાનને બધા પદાર્થ જાણવાનું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેઓ જગતને ઉદ્ધાર કરવા પરના હિત માટે પ્રવૃત્ત થયા છે, અને તેમને પોતાના સ્વાર્થ નથી, તેમને ધર્મ કહેવા છતાં પણ કંઈ પણ દેષ નથી, પ્ર. તે કેવા છે? ક્ષા ક્ષમા પ્રધાન છે, અર્થાત્ ક્રોધ રહિત છે, દાન્ત છે, ઉપશાંત–માન રહિત છે, તથા કુમાર્ગે જતી ઇંદ્રિયને પિતાના વિષયમાં ન જવા દીધાથી તે જિતેંદ્રિય છે, આથી નિર્લોભીપણું બતાવ્યું, અને લેભ ત્યાગવાથી માયાને ત્યાગ થ, કારણ કે માયા લાભનું મૂળ છે, (આ પ્રમાણે કષાયેથી રહિતપણું બતાવ્યું) હવે ભાષાના દેશે અસત્યા, સત્યાગ્રુષા કંઈ Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ સાચું કંઈ જૂઠું તેમ કર્કશ, અસભ્ય શબ્દનું બોલવું તે દેન છોડેલા છે, તથા પરને હિત થાય તેવા ભાષાના ગુણ વિચારી હિતમિત દેશકાળ ઉચિત સંદેહરહિત બેલવું, વિગેરે ગુણ યુકત બેલનારાને બેલવા છતાં દોષ નથી, બને ત્યાં સુધી છદ્મસ્થ ને માનવત જ સારું છે, પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી બોલવું પણ સ્વપરને લાભદાયી છે, પ્રભુ કેવો ધર્મ બતાવે છે, તે કહે છે, महव्वए पंचअणुव्वए य तहेव पंचासव संवरे य विरति इह स्सामाणियमि पन्ने, लवावसकी समणे ત્તિીમ | સૂ. .. મહા (મેટાં) વ્રતે સર્વથા જીવહિંસા વિગેરેને ત્યાગ છે, તે સાધુઓને બતાવ્યાં, અને તેની અપેક્ષાએ લઘુ (અલ્પ અહિંસા વિગેરેનાં વ્રત શ્રાવકગૃહસ્થને ઉદ્દેશી બતાવ્યાં, તે પ્રમાણે પ્રાણાતિપાત વિગેરે કર્મના પ્રવેશનાં દ્વાર જેવાં જીવહિંસા વિગેરે પાંચ આશ્રવને બતાવ્યા, તથા તેને રેવા રૂપ સત્તર પ્રકારને સંયમ સંવર બતાવ્ય, સંવરવાળાને વિરતિ મળે, માટે તે બતાવી, અને (ચ અવ્યય લીધાથી) તેના ફળરૂપ નિર્જરા તથા મેક્ષ બતાવ્યાં, આ પ્રવચનમાં કે લેકમાં શ્રમણ ભાવ તે સંપૂર્ણ સંયમ છે, તેમાં કરવા યેગ્ય મૂળ ગુણ મહાવ્રત તથા અણુવ્રત તથા ઉત્તર ગુણો સંવર વિરતિ વિગેરે છે, તે બધાં પૂર્ણ સંયમમાં આદરવા Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય છે, એવું પ્રજ્ઞાવાળા પ્રભુએ કહ્યું છે, પ્ર–એ ભગવાન મહાવીર કેવા છે? ઉ– લવ-કર્મ તેને અવસર્ષણશીલ (દર કરનારા) શ્રમને સહન કરનારા તપ અને ચારિત્ર યુક્ત પ્રભુ છે, એવું હું (આદ્ધક કુમાર) કહું છું, તેને પરમાર્થ આ છે કે ગોશાળાના સંદેહને દૂર કરવા આદ્રકકુમાર કહે છે કે પ્રભુ મહાવીર પોતાની મેળે પાંચ મહાવ્રત ધારીને ઇદ્રિ તથા મનને વશ રાખનારા વિરત થયેલા લવા વસપી (કર્મને નાશ કરનારા) બની પિતે બીજાને તે કર્મ નાશ કરવાને ઉપદેશ આપે છે, અથવા આદ્રક કુમારનાં વચન સાંભળીને આ ગોશાળ આદ્રક કુમારને કહે છે કે તમે જે કહ્યું તેથી વિરૂદ્ધ હું હવે કહું છું, તે તમે સાંભળે. सीओदगं सेवउ बीयकाय, आहायकम्मं तह । થિગાડ્યો છે एगंतचारिस्सिह अम्हधम्मे, तवस्सिणो णाभिस મેતિ પર્વ ખૂ. ૭ હે આર્દક કુમાર ! તમે પ્રભુ મહાવીર વિષે એવું કહ્યું કે તેમણે જગતના જીના હિત માટે પ્રોલાએ અશોક • વૃક્ષ વિગેરે પ્રતિહારિ સ્વીકાર્યા છે, તેમ શિષ્ય વિગેરે પરિવાર કર્યો છે, તથા ધર્મોપદેશ દેવા માંડે છે, તે દેષને Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ માટે નથી, તેમ અમારા સિદ્ધાન્તમાં પણ આટલાં કર્તવ્ય દેષ માટે નથી, ઠંડું પાણી કુવા તળાવ વિગેરેમાં મળતું હિય, તેનું સેવન કરે (તમારી માફક ઉનું કરેલું કે બીજા શસ્ત્રથી પ્રાસુક થયેલું વાપરવાનું નથી, તેમ બીજ (અનાજ બીયાં) અમારે માટે રંધાયેલું પણ અમારે ખવાય, અને સ્ત્રીને પ્રસંગ કરાય, આથી દરેક જીવને પોતાને ઉપકાર થાય, અમારા ધર્મમાં વર્તતા આરામ ઉદ્યાનમાં વિગેરેમાં એકલા વિચરતા તપસ્વીને અશુભ કર્મ લાગતાં નથી, તેને સાર આ છે કે ઉપર બતાવેલ ઠંડું પાણી કે અમારે માટે રાંધેલું અનાજ કે સ્ત્રી પ્રસંગ કરતાં ચેડા કર્મબંધ હોય તે પણ ધર્મના આધારરૂપે શરીરનું પાલન કરતા એકાંતમાં રહેતા તપસ્વીને તે કર્મબંધ થતું નથી, આદ્રક કુમાર તેનું ખંડન કરવા કહે છે. सीतोदगं वा तह बीयकायं, आहायकम्मं तह इस्थिआओ एयाइं जाणं पडिसेवमाणा, अगारिणो अस्समणा અવતિ | સ ૮. હે ગે શાળક ! ઠંડું પાણી તમારે માટે રાંધેલું અનાજ તથા સ્ત્રીને સંગ જે તપસ્વી કરે તે તે ગ્રહસ્થ જેવા છે પણ સાધુ નથી, તે દીક્ષા લીધેલા નથી, એવું જાણે, કારણ કે શ્રમણ સાધુનાં લક્ષણુ આ છે, Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यम-लुब्धता, જીવરક્ષા સત્ય વચન ચારીને ત્યાગ બ્રહ્મચર્યનું પાલન અને નિર્લોભતા છે, પણ નદી વિગેરેનું પાણી વાપરવાથી કે આધાકમી ભજન કે સ્ત્રી સંગીઓને તે સાધુતા નથી, કદાચ તમે નામ અને વેષથી ભલે શ્રમણ કહે, પણ પરમાર્થથી કે અનુષ્ઠાનથી તે સાધુ નથી, વળી શાળાને સમજાવે છે કે सिया य बीओदग इथिआओ, पडिसेवमाणा समणा भवंतु अगारिणोऽवी समणा भवंतु, सेवंति उ तेऽवि तह प्पगारं ॥ २९ તમારા મતમાં તમારા કહેવા મુજબ ફક્ત એકાંતમાં રહેવું ભૂખ તરસ વિગેરે પ્રધાન તપ કરે ચારિત્ર પાળવું તેટલાથી તે સાધુ કેમ ન કહેવાય? તેને ખુલાસે સાંભળે, જે બીજ વિગેરે ખાવું, સ્ત્રીસંગ કરે છતાં તે તેઓ શ્રમણ થાય છે, તે પછી તમારા મત પ્રમાણે તેવાં કૃત્ય કરનારા ગ્રહથે પણ સાધુ કહેવાય, તેમનામાં પણ દેશિક (સ્વદેશની) અવસ્થામાં આશંસાવાળા હોય તેમને પણ દરિદ્રતાને લીધે પૈસા કમાવા એકલા જંગલમાં ભટકવું ભુખ તરસ સહેવાના દુઃખ સંભવે છે, માટે તે ગૃહસ્થ પણ ભુખ તરસનાં Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ દુઃખ વેઠે છે, તેથી એકલા રહે ત્યારે સાધુઓ છે, (ખરી રીતે ગૃહસ્થ શ્રમણ નથી, તેમ સ્ત્રીસંગી એકાંતમાં રહે તો પણ સાધુ નથી) जे याऽवी बीओदग भोति भिक्खू, निक्वं विहं जायति जीवियट्ठी, तेणति संजोगमविप्पहाय, રાવાતા અવંતિ યુ. ૨૦ છે. વળી આર્કિક કુમાર બીજ વિગેરે કાચાં કે પોતાના માટે રંધાયેલાને તે ખાવાના દોષે બતાવે છે, જે સાધુઓ દીક્ષા લીધા પછી બીજ કે કાચું પાણી વાપરે છે, તે સ્ત્રી સંગ ન કરે તે દ્રવ્યથી બ્રહ્મચારીએ (દેખીતા સાધુઓ) છે, અને ભિક્ષા માટે કરે છે, તે જીવિતન અથી ન્યાતિ સગાને છોડીને કાયામાં વર્તે છે, તે કાપગ–અર્થાત્ આરંભે કરવાથી તે જીવને પડનારા છે, પણ સંસારને અંત કરનારા (મેક્ષગામી) નથી, તેને સાર આ છે કે તેમણે સ્ત્રીને સંગ ત્યજેલે છે, તે પણ દેખવા માત્ર છે, પણ બીજ ઉદક વિગેરે સચિત્ત વાપરવાથી તે જીવોના ઘાતક હોવાથી ગૃહસ્થ જેવાજ છે, અને ભિક્ષા માટે ફરવું, ઠંડ તાપ સહેવાં તે ગૃહસ્થામાં તેવાં કારણે દેખાય છે, પણ તેટલાથી તેઓ સાચા સાધુ થઈ શકતા નથી, આવું સાંભળીને શાળક બીજે ઉત્તર આપવા અસમર્થ હોવાથી બીજા મતવાળાઓની સહાય લઈને અવિવેકનાં અસાર વચને બેલતાં કહે છે, ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ इमं वयं तु तुम पाउकुव्वं, पावाइणो गरिहसि सव्व एव, पावाइणो पुढो किट्टयंता, सयं सयं વિદ્ધિ રાત વાસ ॥ સુ. ર્ ॥ હું આર્દ્રક કુમાર। આવાં વચના મેલીને તમે બધા મતવાળાઓને નિંદા છે ! કારણકે જૈન સિવાયના બધા મતવાળા તપસ્વીઓ બીજ અને ઉદક વાપરે છે, છતાં તેમના અભિપ્રાય સંસારને છેદવાના ( મેાક્ષમાં જવાના) છે, પણ તેવાને તમે મેાક્ષજનારા માનતા નથી, જો કે તે બીજા મતવાળાએ પાતાનું મંતવ્ય જુદું જુદું માને છે, અને બીજા આગળ પ્રકાશ કરે છે, અથવા પાછલા અડધા ફ્લાકથી અક કુમાર મ્હે છે, કે બધા દર્શનવાળા પાતપેાતાનું મંતવ્ય પ્રકટ કરે છે, અને પેાતાની વાત સિદ્ધ કરી બતાવે છે, તેમ અમે પણ અમારૂં મંતવ્ય બતાવીએ છીએ કે અપ્રાસુક ( સચિત્ત) ખીજ પાણી વિગેરે ભાગવવાથી કર્મબંધજ ફક્ત થાય છે, પણ સંસાર ઉચ્છેદ થતેા નથી, આ અમારૂં જૈનશાસન કહે છે, એમાં કઈ પરની નિદા છે, કે અમા ઉત્કર્ષ છે ! ते अन्न मन्नस्सउ गरहमाणा, अक्खंति भो समणा माहणा य, सतो य अत्थी असतो य णथी, गरहामो दिहिं ण गरहामो किचि ॥ १२ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯પ તે દરેક મંતવ્યવાળા શ્રમણ નિર્ગથ વિગેરે, તથા બ્રાહ્મણે પોતપોતાના દર્શનની પ્રતિષ્ઠા બતાવવા પારકાના દર્શનની નિંદા કરતા રહે છે, તે પાછલા બે પદમાં બતાવે છે, કે સ્વકીય પક્ષમાં જે ક્રિયા બતાવી છે, તે કરે તે સ્વર્ગ તથા મોક્ષ મળે, અને પારકાની ક્રિયા કરે તે પુણ્ય વિગેરે ન થાય, એથી એ બધા દર્શનવાળા પરસ્પર એક બીજાનું ખંડન કરનારા છે, જેમાં તેમને બેલવાને હક છે, તેમ અમે પણ કહીએ છીએ કે જેવું તત્વ હોય તેવું કહીએ છીએ કે એકાંત માનવું તે યુક્તિવિકલ હોવાથી અમે નિંદીએ છીએ, કારણકે એકાંત માર્ગ ચગ્યતત્વ બતાવનાર થત નથી, આવી વ્યવસ્થા હોવાથી અમે અને તમાર્ગ બતાવતાં કોઈને નિદતા નથી, કે ભાઈ તું કોણ છે, તું કુટ છે, એવું અપ્રિયવચન કેઈને કહેતા નથી, અમે તે એમ બતાવીએ છીએ કે અમારું તત્વ આ છે, પરનું તત્વ આ છે, ખરું વસ્તુ સ્વરૂપ બતાવવાથી પરની નિંદા થતી નથી, તેમજ કહ્યું છે, नैत्रै निरीक्ष्य बिलकण्टक कीट सर्पान् । सम्यक् पथा व्रजति तान् परिहत्य सर्वान् कुज्ञान कुश्रुति कुमार्ग कुदृष्टि दोषान् सम्यग विचारयत कोऽत्र परापवादः ॥१॥ નેત્ર વડે બિલ કાંટા કીડા સર્પ જોઈને તે બધાને Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ છોડીને સીધે માર્ગે (ડાહ્યો) જાય છે, એમ કજ્ઞાન કુ કૃતિ કુમાર્ગ કુદષ્ટિના દેને સારી રીતે વિચારે, (અને સાચું પકડે હું છોડે) કે એમાં પારકાની નિંદા શું છે? અથવા એકાંત વાદીઓ કઈ અતિ માને કેઈ નાસ્તિ માને, કેઈ કેઈ નિત્ય કેઈ અનિત્ય કઈ સામાન્ય કઈ વિશેષ એવું જુદું જુદું માનનારાઓને પરસ્પર નિંદવાને દેષ છે, પણ અમે અનેકાંતવાદીઓ કઈ કઈ અંશે દરેકનું સાચું માનીએ છીએ, કે આ સત્ છે આ અસત છે, તે પાછલા બે પદમાં બતાવે છે, કે દરેક વસ્તુ સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્તિ છે, અને પરદ્રવ્ય વિગેરેથી નાસ્તિ છે. આવું હોવાથી અમે બીજાના બેટા મંતવ્યની એકાંતવાદની ભૂલ બતાવીએ, પણ રાગદ્વેષ ન કરીએ તે નક્કી થયું કે અમે કેઈને નિંદતા નથી, તે ખુલ્લું કરી બતાવે છે. ण किंचि रूवेणऽभिधारयामो, ___ सदिट्ठिमग्गं तु करेमु पाउं; मग्गे इमे किट्टिए आरिएहिं, अणुत्तरे सप्पुरिसेहिं अंजू ॥१३ અમે કઈ શ્રમણ કે બ્રાહ્મણને તેના અંગની બેડ કાઢીને કે તેની જાતિ કે લિંગના દેષ ઉઘાડીને નિંદાની બુદ્ધિથી કશું કહેતા નથી, પણ અમારું મંતવ્ય પ્રકટ કરીએ છીએ, જેમકે– Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ब्रह्मा लूनशिरा हरिदशि सरुग् व्यालुप्तशिश्नो हरः सूर्याप्युल्लिखितोऽनलोप्यखिलभुक् सोमःफलंकांकितः, स्वर्नाथोपि विसंस्थुलः खलु वपुः संस्थै रुपस्थैः कृतः, सन्मार्ग स्खलनाद् માનિ વિપત નાયક નમૂનામ છે ? | બ્રહ્માનું માથું કપાયું, કૃષ્ણ આંખમાં રેગી થયે, મહાદેવનું લિંગ કપાયું, સૂર્યને ઉલેખ ( ) થયે, અગ્નિ બધું ખાતે થયો, ચંદ્રમાં કલંક આવ્યું, ઈદ્ર પણ નિંદનીય શરીરવાળે સ્ત્રીના ગુપ્તદ્વારે વડે કરાયે, સારો માર્ગ છેડી દીધાથી મોટા પુરૂષને પણ આવી પીડા થાય છે, (માટે કુમાર્ગે ન જવું, એ સાર છે,) આવું તેઓ પોતાના ગ્રંથોમાં કહે છે, તે અમે તે ફક્ત સાંભળનારા છીએ, આ પ્રમાણે આદ્રકુમાર પરપક્ષનાં દૂષણ બતાવી પોતાનું મંતવ્ય સાધવા પાછલાં બે પદ કહે છે, આ માર્ગ સમ્યગદર્શન વિગેરે વર્ણવ્યા છે, પ્ર–કે? ઉ. આર્ય–સર્વજ્ઞ પ્રભુ જેઓ ત્યાજ્ય ધર્મથી દૂર વર્તેલા છે, તેમણે કહો છે, પ્ર.—કે ધર્મ, ઉ–એનાથી બીજે કઈ ઉત્તર (શ્રેષ્ઠ) નથી માટે અનુત્તર (સર્વોત્તમ) માગે છે, કારણકે તે આગળ પાછળ ખલના પામતે નથી, અને જીવ અજીવનું યોગ્ય સ્વરૂપ બતાવ્યું છે, પ્ર–તે આર્ય કેવા છે ? ઉ–સાચે માર્ગે ચાલનારા સંત પુરૂષ છે, તેઓ ચેત્રીશ અતિશયથી યુક્ત છે, જેમને બધા પદાર્થોને બરાબર જોવાનું જાણવાનું દિવ્યજ્ઞાન છે, પ્ર–કે માર્ગ ઉ– અંજુ વ્યક્ત-નિર્દોષ હોવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રકટ છે, અથવા ત્રાજુ સરળ છે, કારણકે એકાંત કુટિલમાર્ગ તેમાંથી સર્વથા ત્યાગ્યો છે.' उ8 अहेयं तिरियं दिसासु, ___ तसा य जे थावर जे य पाणा; भुयाहिसंकाभिदुगुंछमाणा, णो गरहती वुसिमं. વિંવિ છો જૂન ૨૪ વળી આદ્રકુમાર સારા ધર્મનું સ્વરૂપ બતાવે છે, પ્રજ્ઞાપક તીર્થકરની અપેક્ષાએ ઉચે નીચે તીરછે કે બીજી દિશા કે ખુણામાં અથવા ભાવદિશામાં જે કઈ ત્રસ થાવર જીવ છે, જેમાં અનેક ભેદ છે, ( જેને માટે બે જ અવ્યય વાપર્યા છે, તે દેખાય કે ન દેખાય છતાં કેવળીના કીધેલા હોવાથી સત્ય છે, તેનો નિર્ણય કરીને પ્રાણાતિપાત વિગેરે પાપને નિંદતો અથવા જીવો મરવાના ભયથી ડરતો સંભાળી ચાલે છે, પણ સંયમી સાધુ બીજા જીવને નિંદતો નથી, તેમ રાગદ્વેષ રહિત થવાથી ભગવાન સારી માઠી વસ્તુ દેખીને તેનું ખરું સ્વરૂપ જાણતા હોવાથી ખરાબ ગંધાયેલી વસ્તુની પણ દુશંકા કરતા નથી, છતાં પણ અગ્નિ બાળનારે છે, પાછું ઠંડુ છે, ઝેર પ્રાણ હરનારું છે, એવું શિષ્યના હિત માટે કંઈક કહેવું પડે તેજ કહે છે, તે ૧૪ . આ પ્રમાણે ગોશાળાના મતને અનુસરનારા વૈરાશિકનું સમાધાન કર્યું, છતાં બીજી રીતે તે પૂછે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯ आगंतगारे आरामगारे, समणे उभीते ण उवेति वासं दक्खाहु संती बहवे मणुस्सा, ऊणातिरित्ता य જીવાજીવાય ॥ સુ. ૧ ॥ તે હારેલા ફરીથી આદ્ર કકુમારને કહે છે, કે આપે જે તીર્થંકર માન્યા છે, તે રાગદ્વેષ અને ભયથી ભરેલા છે, તે સાંભળે, જ્યાં આગતગાર-મુસાફરખાનાં કે ધર્મશાળાઆમાં કે ઉદ્યાનામાં જ્યાં બાવાઓ બ્રાહ્મણ્ણા વિગેરે ઉતરે છે, ત્યાં તમારા તીર્થંકર શ્રમણ ડરેલા હેાવાથી ઉતરતા નથી, કે રખેને તે મારૂં અપમાન કરે, તેમ ત્યાં રાતવસે પશુ રહીને આસન સ્થાન કે શયન વિગેરે ક્રિયા કરી શકતા નથી, પ્ર॰ ત્યાં ભયનું શું કારણ છે ? ઉ॰ કે તે બાવા બ્રાહ્મણુ વિગેરેમાં કેટલાક દક્ષ પુરૂષષ ઘણાં શાસ્ત્રોના વિશારદ છે, તેવા ઘણાના સમાગમમાં આવતા હોવાથી મહાવીર ત્યાં રહેતા નથી, પ્ર॰ તે પડિતે કેવા છે ? ઉ॰ મહાવીર પ્રભુથી કંઇક જાતિએ ન્યૂન છે, અથવા તેવા સામાન્ય માણસથી મહાવીર પાતે હાર તા ઘણું ખાટુ' દેખાય તેમ તે જાણે છે, પ્ર॰ વળી તે પડિતામાં શું વિશેષતા છે? ઉ॰ લપલપ કરનારા વાચાળ ડાંડી પીટાવીને અનેક તર્ક વાઢ કરી વિચિત્ર રીતે દંડ–બીજાને હરાવનારા છે, તેમ કેટલાક અલપ-મૌન વ્રત ધારક ચેગ સાધેલા ચેાગોએ છે, અથવા ગુડિકા (ગુટિકા) Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ વિગેરેથી યુક્ત છે, કે જેના આગળ કહેવા યેાગ્ય વિષયની વાચા પણ્ ન નીકળે, (તે વાદીએ મંત્ર બળથી સામેવાળાને ખેલતાજ બંધ કરે, એટલે તે હારેલા ગણાય) આવા ભયથી તમારા તીર્થંકર આગ'તાગારાદિ જાહેર સ્થળામાં જતા નથી, વળી તે ગૈાશાળા કહે છે, मेदाविय सिक्खिय बुद्धिमंता, सुत्तेहि अत्थेहि य निच्छयन्ना, पुच्छिसुमाणे अणगार अन्ने, इति संकमाणो ण उवेति तत्थं ॥सु. १६ ॥ મેધા–નિપુણ બુદ્ધિજેમની પાસે હેાય તે મેધાવિ ખીજાઈ આલેલું સમજીને ધારનારા તથા આચાય વિગેરે પાસે શીખી તૈયાર થયેલા તથા ઉત્પાતિકી વિગેરે ચાર બુદ્ધિ વાળા તથા સૂત્રના વિષયમાં ખરાખર નિશ્ચયવાળા તેમજ અમાં પણ શંકા સમાધાન કરી તૈયાર થયેલા અર્થાત ખરાખર સૂત્ર અર્થ ભળેલા છે તેવા રખેને બીજા કોઈ અણુગાર વિગેરે મને પ્રશ્ન પૂછશે, તે મારે ઉત્તર આપવા પડશે, તેવાઓથી ડરીને મહાવીર ત્યાં આવતા નથી, તેથી તે રૂજી-સરળ માર્ગ વાળા નથી, કારણકે તેમને હારવાના કે માનભંગના ભય રહે છે, વળી પેાતે મ્લેચ્છ દેશમાં જઈને કોઇપણ વખત ધ દેશના કરતા નથી, વળી આ દેશમાં પણ કોઈક ભાગમાંજ જાય છે, માટે વિષમ ષ્ટિ હાવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ રાગદ્વેષવાળા છે, આ ગોશાળાની શંકાનું આર્દકકુમાર નિરાકરણ કરે છે, णोऽकामकिच्चा ण य बालकिच्चा, रायाभिओगेण कुओ भएणं; वियागरेज्ज पसिणं ण वावि, सकामकिच्चे णिह आरियाणं ॥सु. १७॥ તે મહાવીર પ્રભુ અકામ કૃત્ય કરતા નથી, કારણ કે તે કેવળજ્ઞાને જાણીને કરે છે, (કામ-ઈચ્છા ન કામ ન ઇચ્છા તે વડે કૃત્ય, તે અકામ કૃત્ય) વિચાર્યા વિના ન કરે, વળી જે વિચાર્યા વિના કરે તે સ્વપરનું નિરર્થક અનિષ્ટ કૃત્ય પણ કરે, આ ભગવાન સર્વજ્ઞ સવે દશી પરના હિતમાં એકરતા હોવાથી તે બીજાનું તથા પિતાનું બગાડવારૂપ નિરૂપકારક કૃત્ય શા માટે કરે ? વળી બાળકના જેવાં કૃત્યેવાળે બાળ કૃત્ય કહેવાય, પણ આ પ્રભુ બાળક માફક અવિચારી બોલતા નથી, તેમ પારકાના આગ્રહથી કે માન મેળવવા ધર્મોપદેશ વિગેરે નથી કરતા પણ જે કઈ ભવ્ય જીવને લાભ થતું હોય તે થાઓ, તે માટે બેલે છે, તેમ કે રાજાના હુકમથી કોઈ વખતે બલાત્કારે ધર્મોપદેશ કરતા નથી, તે ભયથી પ્રવૃત્તિ શા માટે તેને હાય, આવું હોવાથી કઈ વખત કેઈએ સંશય પડતાં પ્રશ્ન પૂછ્યો હોય અને તેને ઉપકાર થતું હોય તે પ્રભુ ખુલાસે કરે, પણ પરોપકાર વિના પ્રભુ ન જ બોલે, અથવા અનુત્તર વિમાનના કે જે Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મનમાં સંશય કરે, તેને પ્રભુ ઉત્તર બોલ્યા વિના દ્રવ્ય મનથી આપે છે, દ્રવ્ય મનના પુદગળે મનમાં વિકૃર્વે તે અવધિજ્ઞાની દેવે સમજી લે, વળી તમે કહ્યું કે જે તે વીતરાગ છે તે ધર્મકથા શા માટે કરે ? ઉ. તેમને તીર્થકર નામ કર્મ બાંધ્યું છે તે ઉદય આવવાથી પોતાની ઈચ્છાથી તે કર્મ ખપાવા માટે જોઈએ તેવી રીતે કોઈ અશે ઉપદેશ આપે છે, તેથી તે પ્રભુ અગ્લાન (કંટાળ્યા વિના) આ સંસારમાં આર્યક્ષેત્રમાં ઉપકારક સ્થળે સર્વ પાપોથી દૂર રહેવા ગ્ય આર્યોને તે જીના ઉપકાર માટે ઉપદેશ આપે છે, (સૂર્ય દહાડે અમુક ક્ષેત્રમાં પ્રકાશ આપે છે, પણ તેને રાગદ્વેષ નથી, પછી રાતના કે ઘુવડને લાભ ન થાય તે તેમના ભાગ્યને દેષ છે) गंता च तत्था अदुवा अगंता, वियागरेज्जा समियासु पन्ने; अणारिया दंसणओ परित्ता, इति संकमाणो ण उवेति तत्थ ॥सु. १८॥ " તે ભગવાન મહાવીર પરહિતમાં એકરત છતાં પણ સાંભળનાર વિનયી હોય તે ત્યાં જઈને અથવા ન જઈને પણ ભવ્ય જીવને જેમ ઉપકાર થાય તેમ અરિહંત ભગવંત ધર્મદેશના કરે છે, ઉપકાર હોય તો જઈને પણ ઉપદેશ આપે છે, ઉપકાર ન હોય તો બેઠા હોય ત્યાં પણ ઉપદેશ Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ આપતા નથા, ફક્ત આજી પ્રજ્ઞ-સર્વજ્ઞ હાવાથી સમભાવે ચક્રવતી કે ભીખારી વિગેરે ઉપર પણ પૂછે કે ન પૂછે, તેાપણ ધર્મપદેશ આપે, ગદ્દાપુસ ચર, તદ્દા તુચ્છસ્ત ત્થર, જેમ પુણ્યવાનને ઉપદેશ આપે, તેમ રંકને પણ ઉપદેશ આપે, એથી તેમને રાગદ્વેષના સદ્ભાવ નથી વળી તે અનાય દેશમાં કેમ જતા નથી, તેનુ કારણ આ છે કે અનાય લેાકેા ક્ષેત્રભાષા કૃતિ વિગેરેથી હિંસા વિગેરેથી લેપાયેલા હાવાથી દર્શનથા પરિભ્રષ્ટ છે, ત્યાં જવાથી તેમને અહિંસા તેા દૂર રહા, પણ અહિંસાદિ વાર્તા ઉપર શ્રદ્ધા થવી પણ દુર્લભ છે, માટે ત્યાં પ્રભુ જતા નથી, અથવા હિત અહિંતની દૃષ્ટિવાળા દીદી ન થાય, જેમકે શક યવન વિગેરે વત્તમાનકાળના આ લાકના સુખના `અભિલાષી હાવાથી તેને સ્વીકારી જીવહિંસા વિગેરેમાં પ્રવર્તે છે, પરલેાકના હિતની વાત ન સ્વીકારે, માટે સારા ધમ થી વિમુખ અનાય લેાકમાં પ્રભુ જતા નથી, પણ તેમના ઉપર દ્વેષ વિગેરેની બુદ્ધિથી ` જતા નથી, વળી તમે કહ્યું કે બીજા અનેક શાસ્ત્રવિશારદો ગુડિકાસિદ્ધ વિદ્યાસિદ્ધાદિ તીથિંકાના ડરથી તે સમાજમાં જતા નથી, એ બધું બાળકના ખરખડવા જેવું છે, કારણકે સન પ્રભુના સામે બધા વાદીએ ભેગા થઈને જાય તા દેખવાના તાપ ન ઝીલી શકે, તા વાદ કરવાનું શું કહેવું ? અને પરાભવ કેવી રીતે થાય ? પણુ ભગવાન તે જ્યાં સ્વપરના ઉપકાર દેખે ત્યાં જઇને ધર્મોપદેશ કરે છે, હવે બીજી રીતે ગે।શાળા કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ पन्नं जहा वणिए उदयट्ठि, आयस्स हेउं पगरेति संगं तऊवमे समणे नायपुत्ते, इच्चे व मे होति मती વિચક્ષ મુ. ૨૧ જેમ વાણી ઉદય-લાભને અથી વ્યવહાર રેગ્ય માલ કપૂર આગરૂ કસ્તુરી વિગેરે લઈને પરદેશમાં જઈને વેચે છે, અને લાભ માટે મોટા વેપારીઓને ભેગા કરે છે, તેમ તમારે મહાવીર શ્રમણ જ્ઞાતપુત્ર લેકેને તે માટે ભેગા કરે છે, એવી મારી મતિ તર્ક છે, શાળે કહ્યું, તેને આદ્રક ઉત્તર આપે છે. नवं न कुज्जा विहुणे पुराणं, चिच्चाऽमई ताइ य साह एवं, एतो वया बंभवति ति वुत्ता, तस्सोदयट्टी समणे तिबेमि ॥ सु १९ ॥ જે તમે કહ્યું તે દષ્ટાન્ત બધી રીતે મળતે કહ્યો કે છેડે મળતે કહ્યો? જે થોડો મળતો હોય તે તેમાં અમને નુકશાન નથી, જેમ વાણીયે લાભ દેખે ત્યાં વેપાર કરે, પણ ગમે ત્યાં વગર વિચારે વેપાર ન કરે, તેટલું સરખાપણું મહાવીર પ્રભુ સાથે મળતું છે, પણ બધી રીતે મળતું નથી આવતું, કારણ કે મહાવીર સર્વજ્ઞ હોવાથી સાવદ્ય અનુષ્ઠાન રહિત છે, તે નવાં કર્મ ન બાંધે, પણ પૂર્વે બાંધેલાં Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ કર્મ ભોગવીને ઓછાં કરે છે, તથા વિમતિ ત્યાગીને સર્વ ના ત્રાથી રક્ષક ભગવાન છે, અર્થાત્ કુમતિ જડતાને ત્યાગીને બધા જીવોનું ભગવાન રક્ષણ કરે છે, અથવા તાયીમેક્ષમાં જનારો છે, (અયવય મય પય ચય તય ણય આ બધા ગતિ વાચક ધાતુઓ છે) વળી વિમતિ ત્યાગવાથી મોક્ષગમન શીલવાળા થાય છે, આ બેલવાથી મોક્ષનું વ્રત બ્રહાવ્રત છે, તેમાં કહેલા વિષયના અનુષ્ઠાન કરવાથી તેના ઉદય-લાભને અથી શ્રમણ છે, એમ હું કહું છું. समारभंते वणियाभयगाम,परिग्गहं चेव ममायमाणा तेणाति संजोगम विप्पहाय, आयस्स हेडं पगरंति સં સુ ૨૨ . પણ વાણીયા મેક્ષમાં જવા માટે વેપાર કરતા નથી, તે આર્દિક કુમાર કહે છે, તે વાયા ચિાદ ભેદવાળા જીવ સમૂહનો નાશ કરે, તેવી આરંભની ક્રિયામાં લે વેચ માટે ગાડાં પાલખી વાહન ઉંટ મળિ (ક) વિગેરે રાખીને પ્રવર્તે છે, તેમ દાસ દાસી ચોપગાં ઢોર ધનધાન્ય વિગેરેને મારાં માની ભેગાં કરે છે, વળી તેઓ ન્યાતિ સગાંને સંબંધ છોડયા વિનાજ પરદેશ જાય છે, વળી ફક્ત લાભને માટેજ બીજાને સંબંધ કરે છે, પણ ભગવાન તો છજીવનિકાયની રક્ષા કરનારા પરિગ્રહ ત્યાગનારા સગાંવહાલાને મેહ છેડીને Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સર્વત્ર પ્રતિબંધ રાખ્યા વિના ધર્મ લાભને શોધતા વિહાર કરીને પણ ધર્મોપદેશ કરે છે માટે પ્રભુ તથા વાણીયાની સર્વથા સરખામણું ન થાય, वित्तेसिणो मेहुण संपंगाढा, ते भोयणट्ठा वाणिया वयंति॥ वयंतु कामेसु अन्झोववन्ना, अणारिया વેસુ નિષ્ઠા પૂ. રચા વળી વાણીયાના વેપારના દેષ બતાવે છે, વિત્ત ધનને શોધવાવાળા હોવાથી વિષ્ણુ છે, તથા સ્ત્રીના સંગના રાગી છે, વળી તેઓ ભેજન (સ્વાદ) માટે આમ તેમ ભટકે છે, કે બોલે છે, વળી તેઓ (હદ ઓળંગે તો) એવા છે કે કામ ભેગમાં રક્ત છે, અને અનાર્ય જેવાં કામ કરે છે તેથી અનાર્યો છે, રસમાં સુખના વાંછકે મૂછ કરનારા છે, પણુ અરિહંત ભગવંત તેવા નથી, તો કેવી રીતે તે બેની સરખામણું થાય? आरंभगं चेव परिग्गहं च, अविउस्सिय णिस्मिय आयदंडा तेसिंच से उदए जंवयासी, चउरंतणंताय સુહાય રે રરૂપ વળી સાવધ અનુષ્ઠાન રૂપ આરંભ તથા પરિગ્રહને છોડ્યા વિના તેજ વસ્તુ લેવા વેચવા તથા રાંધવા રંધાવવા Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ قاهة વિગેરેના આરંભમાં તથા ધનધાન્ય ચાંદી સોનું દાસ દાસી ઢોર વિગેરેના પરિગ્રહમાં બંધાયેલા નિઃશ્રિત વાણીયા છે, વળી (સારા જ્ઞાનના અભાવે) આત્માને આ કાર્ય કરવા વડે દંડાવે છે તેથી આત્મ દંડ વાળા છે, વળી તે વાણીયાએ આરંભ પરિગ્રહ ન છોડે, તે તેમને ભાવ પણ ચાર ગતિ વાળે સંસાર જે અનંત ભવ ભ્રમણ રૂપ છે, તેને અર્થે થાય છે, અને અંતે દુઃખ ભેગવે છે, પણ તે વાણી એકલે ફરે દુઃખ વેઠતે પણ મેક્ષ ન મેળવે, णे गति णच्चंति व ओदएसो, वयंतिते दो वि गुणोदयंमि; सेउदए सातिमणंतपत्ते, तमुदयं साहयइ તારૂ છે ગુ ર૪ . એજ બતાવે છે, એકાંતથી થાય તે એકાંતિક અથોત તેને વેપારમાં લાભ થાય તેવું નથી, વળી તે લાભ પણ આત્યંતિક સર્વકાળ રહેતું નથી, તેને ક્ષય પણ થાય છે (કરોડપતિનાં દેવાળાં નીકળે છે) એટલે પરમાર્થ જાણનારા કહે છે કે તે વેપારીને લાભ એકાંત અને અત્યંત નથી, તે બંને ભાવ પણ વિગત ગુણેદય થાય છે, અર્થાત લાભ મેળવવા જાય તે વખતે ખેટ પણ થાય, અને રાખી મુકવા જાય તે નાશ પણ થઈ જાય, (ગીનીઓ દાટે તે કેયલા પણ થઈ જાય છે) અને રહે તો પણ ચાર ડાકુ લુંટારા Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ તેનું ખુન કરી પડાવી પણ લે છે, પણ ભગવાનને તે દિવ્ય જ્ઞાનને લાભ થયે છે તે અથવા ધર્મોપદેશ આપતાં જે નિસ્પૃહતાથી સકાર્મ નિર્જરારૂપ લાભ થાય છે તે આદિ અને અનંત છે, આ જ્ઞાન રૂપ લાભ મેળવીને ભગવાન પણ ઉદય થાય તેવું કહે છે, અને બતાવે છે, વળી પ્રભુ કેવા છે, તે કહે છે, તાયી–સ ચ મ ર તથા ધાતએ ગતિ વાચક છે. તેમને પ્રેરક અર્થ લેતાં તે રૂપ થાય છે) ભગવાન મેક્ષ તરફ ગમન કરવાના સ્વભાવ વાળા છે, અથવા ત્રાયી–નજીકમાં મેક્ષ જનારા અને મેહ શત્રુથી બચાવે છે, તેમ જ્ઞાતી જ્ઞાત જાતિના ક્ષત્રિઓ અથવા જ્ઞાત–વસ્તુનું સ્વરૂપ જાણે છે માટે તે સમસ્ત વસ્તુના વેદી (જાણનારા) છે, એવા પ્રભુ સાથે તે વાણીયાનું સરખાપણું કેમ ગણાય? अहिंसयं सव्वपयाणुकंपी,धम्मठियं कम्म विवेगहेडं तमाय दंडेहि समायरंता,अबोहीए ते पडिरुवमेयं || હું ૨૫ છે હવે ભગવાન પિતે દેવેએ કરેલ સમવસરણનું ત્રિગડું પદમાવલી (સુવર્ણ કમળ પગ નીચે મુકે છે તે) દેવ છંદ (તીર્થકરને વિશ્રાંતિ લેવાનું સ્થાન) સિંહાસન વિગેરેને ઉપગ કરવા છતાં જેમ આધા કર્મથી બંધાયેલ સ્થાનને ભેગવવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ સાધુને દોષ લાગે, તેમ તીર્થંકરને કેમ તે દોષ ન લાગે ? આવી ગેાશાળાની શંકા હાય તે તે દૂર કરવા આ કકુમાર કહે છે, પ્રભુ તે બધું સમવસરણ વિગેરે ભોગવવા છતાં પણુ તે અહિંસક રહીને ઉપભાગ કરે છે, તેના સાર આ છે કે પ્રભુ તે સમવસરણની ઘેાભા કે સુખની જરા પણ પ્રશંસા કરી ઈચ્છા કે તેમાં મમત્વ રાખતા નથી, તેમને કેવળજ્ઞાન હાવાથી રાગદ્વેષ દૂર થવાથી તૃણુ મણિ મેાતી ઢેઢુ` કે કંચન ઉપર સમભાવપણે તેને ભેગવે છે, વળી તે દેવા આ મડપ વિગેરે રચે, તે એટલા માટે કે સુંદર સ્થાન હાય તેા લેાકેા સુખેથી બેસીને પ્રવચન સાંભળી શકે, અને ધર્મ ધર્મ તરફ પ્રવૃત્તિ કરે, તે બધા આત્માના લાભ મેળવે, તેથી પ્રભુ અહિંસક છે, વળી તે પ્રભુ પ્રજા-વારવાર જન્મે તેવા બધા જીવાની દયા ચિંતવીને તેમને સંસાર ભ્રમણુનાં દુ:ખથી મુકાવવા ત્યાં ઉપદેશ આપે છે, આવા પ્રભુને વાણીયા વિગેરૈના દષ્ટાંત સાથે સરખાવીને એ ભવમાં અહિત થાય, તેવું તમે આત્માને દંડવા રૂપ આચરણ કરાટે, અમેધિ–અજ્ઞાનનું આ પ્રતિબિંબ છે, એક તે પ્રથમ પાતે કુમા માં વર્તે છે, બીજી તેના પડછાયા રૂપ અજ્ઞાન એ છે કે જગતને વંદ્ય સવ અતિશયાના નિધાન તીર્થંકરાને આવા આરંભક સ્વાથી વાણીયા સાથે સરખામણી કરવી (અને તેમને હલકા પાડવા) ગાશાળા પેાતાને જોઇતા ઉત્તર મળવાથી ચુપ થઈ રસ્તે પડયો, અને આ ક કુમાર પ્રભુ પાસે જતા હતા, ત્યાં આદ્ધના સાધુઓ આ પ્રમાણે મેલ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ पिन्नागपिंडीमवि विद्धसूले, केइ पएजा पुरिसे इमेति; अलाउयं वाविकुमारएत्ति, सा लिप्पती પણ વહેણ હું તારા આપે આ બાહ્ય અનુષ્ઠાનને આ વાણીયાના દાન્ત ના દૂષણ વડે જે દ્રષિત કર્યું, તે સારું કર્યું કારણકે બાહ્ય અનુકાનરૂપક્રિયા વ્યર્થ પ્રાય છે, પણ અંદરનું ભાવશુદ્ધિનું અનુષ્ઠાન સંસારના મોક્ષનું પ્રધાન અંગ છે અને તેજ તત્વ અમારા સિદ્ધાંતમાં બતાવ્યું છે, માટે હવે એ આદ્રક કુમાર રાજપુત્ર! તું સ્થિર થઈ સાંભળ, અને બરાબર સાંભળીને અવધાર, આ પ્રમાણે કહીને તે ભિક્ષુઓ અંદરના અનુષ્ઠાનને સમર્થન કરવા પોતાના સિદ્ધાંત બતાવવા આ પ્રમાણે બોત્યા, જેમ કે વિણ્યાક ખેળ તેને પિંડ જે અચેતન છે, તે લેઈને કઈ માણસ જતું હતું ત્યાં પ્લેચ્છ વિગેરેના દેશમાં તેમને જોઈને ડરથી નાસતાં તે ખેળ ઉપર કપડું હાંકયું, અને તે અદશ્ય થયે, હવે તેની પછવાડે સ્વેચ્છા શોધવા આવ્યે તેણે કપડું ઢાંકેલું જોઈને તે ખલના પિંડને કપડા સુધાં પુરૂષની બુદ્ધિએ ઉચક્યું, અને તેને લોઢાના સૂળમાં પરોવીને અગ્નિમાં પકાવ્યું, વળી તુમડું હાથમાં આવ્યું, તેને આ કુમાર છે, એમ માનીને અગ્નિમાં પકાવ્યું, આ બંને સ્થળે ચિત્તની દુષ્ટતાથી તેમાં મનુષ્યની હિંસા થઈ નથી, છતાં પ્રાણીના વધથી થયેલ પાપવડે અમારા સિદ્ધાંત Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ માં લેવાય છે, કારણકે શુભ અશુભ બંધનનું મૂળ મન છે, આવી રીતે અકુશળચિત્તના પ્રમાણથી જીવહિંસા ન કરનાર, પણ પ્રાણઘાતના ફળથી લેપાય છે. अहवावि विधूण मिक्खु मूले, पिन्नागबुध्धिइ नरं पएज्जा, कुमारगं वावि अलावुयंति, न लिप्पड़ पाणिवहेण अम्हं सू-२७ સૂર૭ હવે એથી વિપરીત દષ્ટાન્ત આપે છે કે કઈ ખરા માણસને પણ એળની બુદ્ધિથી કોઈ મ્લેચ્છ શૂળમાં પરોવી અગ્નિમાં પકાવે, અને કુમારને મડાની બુદ્ધિએ. પકાવે તે હિંસા થાય છતાં તે ચિત્તની નિર્દોષતાથી હિંસાજનિત પાપથી અમારા સિદ્ધાંત પ્રમાણે લેપાતો નથી, पुरिसं च विध्धुण कुमारगं वा, सुलंमि केई पए जायतेए, पिन्नाय पिंडं सतिमारुहेता. बुध्धाण तं णाए॥ स.२० આવું કહીને બોદ્ધ સિદ્ધ કરે છે કે પુરૂષ અથવા કુમારને કઈ બળતી જવાળામાં પકાવે, અને એમ માને કે આતો ખેળની પિંડી (જ) છે, તે સારું છે કે જેથી તે બુદ્ધ (મહાત્મા) છે તેઓને પણ તે ભેજનમાં ખાવાગ્યા છે, બીજાનું શું કહેવું? એમ સર્વે અવસ્થામાં અચિંતિત મનથી જે Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ન કલ્પીએ તે કર્મ એકઠું થતું નથી (પાપ બંધાતું નથી ) તેજ કહ્યું છે, “ अविज्ञानोपचितं परिज्ञातापचित-मीर्यापथिकं स्वप्ना નિત નેતિ જ ન યાતિ" | અવિજ્ઞાનથી કહેલું પરિજ્ઞાનથી ઉપસ્થિત ઈપથિક અને સ્વપ્નમાં થયેલું એ ચાર પ્રકારનું કર્મ એકઠું થતું નથી, પાછું શાકય (બદ્ધ) સાધુ દાનના ફલને અધિકાર બતાવે છે, सिणायगाणं तुदुवे सहस्से, जे भोयए णियए भिक्खुयाणं ॥ ते पुन्नखधं सुमहं जिणित्ता,भवंति आरोप्प महंतसत्ता॥ सू.२९ સ્નાતક બધિ (બધશ્રદ્ધા) વાળા સત્વે તથા (તુ અને વ્યયથી ) પંચશિક્ષા વિગેરે ગ્રંથે ભણેલા ઉત્તમ ભિક્ષુઓને બે હજારની સંખ્યામાં જમાડે, અને તે શાકય પુત્ર શ્રાદ્ધધર્મમાં શ્રદ્ધાવાળો હોય તે તે શ્રાવક પોતે જાતે રાંધે કે બીજા પાસે રંધાવે, અને તેમાં માંસ ગોળ દાડમ વિગેરે ઈષ્ટ વસ્તુ નાંખેલું ભેજન હોય છતાં તે મહા સત્વ વાળા શ્રાવકે મોટા પુણ્યને સ્કંધ (સમૂહ) પ્રાપ્ત કરીને તે પુણ્ય વડે આરે નામના દેવે આકાશની ઉપમાવાળા ( વિશાળ અદ્ધિવાળા ) થાય છે, અર્થાત્ સર્વોત્તમ દેવ ગતિને મેળવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ अजोगरुवं इह संजयाणं, पावं तु पाणाण पस. ज्झ काउं अबोहिए दोण्हवि तं असाहु, वयंति जे यावि __ पडि स्सुणंति ॥ सू-३० માટે અમારા બુદ્ધ ભગવંતે દાન અને શીલ મૂળ વાળો ધર્મ બતાવ્યું છે, માટે અમારા સિદ્ધાંતને સ્વીકારીલે, આ પ્રમાણે બદ્ધસાધુના કહેવાથી આદ્રક કુમાર આકુલ દષ્ટિ કર્યાવિના તેમને આ પ્રમાણે કહ્યું, તમારા આ બદ્ધ મતમાં ભિક્ષુકે (સાધુ) નું સ્વરૂપ બતાવ્યું તે તદન અગ્ય છે, કે જે ઘટતું નથી, સાંભળે, અહિંસા ધર્મ માટે ઉઠેલો ત્રણગુપ્તિ ગુપ્ત પાંચ સમિતિવાળા દીક્ષા લીધેલાને સમ્યગ જ્ઞાનપૂર્વક જે ક્રિયા થાય તેની ભાવ શુદ્ધિ ફળવાળી થાય છે, પણ તેનાથી ઉલટી મતિ જેમાં અજ્ઞાનનું આવરણ છે તેવા અજ્ઞાનીના મહામોહથી આકુળ થયેલ અંતરાત્મવાળાને ખોળ અને પુરૂષને વિવેક નથી તેવાને ભાવશુદ્ધિ ક્યાંથી હોય? એથી અમે એમ માનીએ છીએ કે પુરૂષને ખાળમાનીને તેને શૂળમાં પકાવીને ખાવું, અને બુદ્ધિને પણ ખોળની બુદ્ધિએ તે ખવડાવવું અને તેમાં તેમની પણ અનુમતિ લાગુ પાડવી ! તેજ બતાવે છે, કે બે ઇન્દ્રિય વિગેરે પ્રાણીઓના પ્રાણનો નાશ - કરીને નિચે પાપ કરીને જીભના રસ તથા શરીરને સાતા Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ (સુખ)નું ગૌરવ (મહત્વ)માં ગૃદ્ધિથી ગૃદ્ધ બની તેના અભાવ કહે છે (પાપ માનતા નથી) આ તેમનું ઊંધું કથન અમેધિના લાભ માટે બંનેને થાય છે, પ્ર॰ બંને કયા ? જેએ કહે છે કે પિનાકની બુદ્ધિએ પુરૂષને મારી રાંધતાં પાપ લાગતું નથી, અને જે તેનું સાંભળીને તેને અનુમતિ આપે છે, આ અનેનું કૃત્ય અસાધુ ( દુર્ગતિ આપનાર ) છે, વળી અજ્ઞાન માણસને ભાવશુદ્ધિએ શુદ્ધિ ન થાય, અને જો તે થતી હોય તે સંસાર પાષક (જીવાને જીવતાં હણી તેનું ચામડું વિગેરે કાઢનારા)ના કમ ના મેાક્ષ થાય, તેથી એકલી ( દ્રવ્ય શૃદ્ધિ વિના) ભાવ શુદ્ધિ માનનારા તમારા જેવાને માથાનું મુંડન ગોચરી જવું, ચૈત્ય કર્મ (દેવાલયે જવું,) વિગેરે અનુષ્ઠાન નકામાં થશે, માટે એકલી ભાવ શુધ્ધિએ શુધ્ધિ ન થાય, એ નક્કી થયું, उड्ढ अहेयं तिरियं दिसासु, विन्नाय लिंगं तस थावराणं; भूयाभिसंकाइ दुर्गुछमाणे, वदे करेजाव છુકો વિથી સૂ. ૫ રૂશ્ ॥ એમ પરપક્ષના ઢોષ બતાવી આદ્ર કુમાર પાતાનું મંતવ્ય કહે છે, ઉંચે નીચે કે પ્રજ્ઞાપકની અપેક્ષાએ તીરછી દિશામાં કે સર્વે ભાવ દિશામાં ત્રસ થાવર જીવાનું જીવન લિંગ ચાલવું હાલવું અંકુરાફુટવા છેદકરતાં કુમળાઇ જવું તે જાણીને રખેને જીવ મરી જાય, ન પીડાય, એવી Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૫ બુદ્ધિથી બધાં અનુષ્ઠાને માં જે પાપ થાય તેને વિચારતા નિંદતે અને ત્યાગ જે ભાવશુદ્ધિએ બેલે, અને તેમ વર્તે 'તેવા અમારા પક્ષમાં તમારે કહેલ દેષ કેવી રીતે સંભવે? पुरिसेत्ति विन्नत्ति न एवमस्थि, अणारिए से पुरिसे तहाहु को संभवो पिन्नगपिमियाए, ____वायावि एसा बुश्या असच्चा ॥ सू ३२ હવે પિસ્યાકમાં પુરૂષની બુદ્ધિનો અસંભવજ બતાવે છે, ઓળના લોચામાં પુરૂષની બુદ્ધિજ કેમ થાય? આ વાણું પણ જીવના ઘાતને લીધે અસત્યજ છે, તેથી હિંસક નિક શંકબનીને વિચારવા વિના પ્રહાર કરનારે નિર્વિક પણે પાપથી બંધાય છે, તેથી ખળ લાકડામાં પણ કાર્ય કરતાં તેમાં નિવાસ કરેલ (નાના કંથુઆ કીડી વિગિરે) જ ન હાય માટે પાપથી ડરીને જયણાથી તેમાં કામ લેવું, વાયામિયોગે કમાવા , णो तारिसं वायमुदाहरिज्जा अट्ठाणमेयं वयणं गुणाणं णोदिक्खिए बूय सुरालमेय। स-३३ Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ વળી વાણીવડે જે અભિગ થાય તે વાચા અભિગ છે, તેનાથી (કઠોર વચનથી) પણ પાપ થાય છે, માટે વિવેકી પુરૂષ ભાષાના ગુણ દેષ જાણનારે હેય તે તેવી અજ્ઞાનતાની ભાષા ન બોલે, માટે તમારું બેલવું અસ્થાને છે, તે ચોગ્ય અર્થ સમજીને બોલનારે હોય તેને નિસાર જે બોલવું પણ અગ્ય લાગે તેવું અધમ વચન ન બેલે, કે ખાળને પિંડ તે પુરૂષ અને પુરૂષ તે બળનો પિંડ છે, તેમ તુંબડું તે બાળક અને બાળક તે તુંબડું છે, लद्धे अढे अहो एव तुब्भे, जीवाणुभागे सुविचिंतिएव, पुव्वं समुदं अवरं च पुढे, उलोइए पाणितले ठिए वा सू. ॥३४ આ પ્રમાણે આદ્રકુમાર યુક્તિથી હરાવીને પાછું વધારે સમજાવે છે, અહ! આપે ખુબ સારે અર્થ કે તત્વજ્ઞાન મેળવ્યું છે! અને જીવને અનુભાગ, કે જેના વડે કર્મને વિપાક કે પીડા થાય! આવા તમારા વિજ્ઞાન વડે તમારે જસ સમુદ્રના બંને છેડે પૂર્વ પશ્ચિમમાં પહોંચી ગયે! અને આપના આવા વિજ્ઞાનના અવલોકનથી અતિ આલોક આપની હથેળીમાં દેખ્યા માફક થયે છે! શું આ તમારા જ્ઞાનને અતિશય છે, કે જેના પ્રભાવથી ખેળ અને પુરૂષ અને બાળક તથા તુંબડું એમાં વિશેષ કંઈ ન જણાયાથી પાપકર્મને આવા ભાવ અભાવને પૂર્વે કહી ગયા છે ! Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭. जीवाणुभागं सुविचिंतयंता, आहारिया अन्न विहीय सोहिं; न वियागरे छन्नपओपजीवि, एसोऽणु धम्मो इह संजयाणं ॥सू-३५॥ આ પ્રમાણે પરપક્ષના દેશે બતાવીને પોતાને સાચે મત સ્થાપવા કહે છે, જિનેશ્વરનું શાસન માનનારા સર્વજ્ઞના કહેલા માર્ગે ચાલનારા જીવની બધી અવસ્થા તથા તેને પીડવાથી થતાં દુખે વિચારતા ગોચરીમાં અનલેતાં પણ શુદ્ધિને સ્વીકારતા ૪ર દોષ રહિત શુદ્ધ આહાર લઈને નિર્વાહ કરનારા છે, પણ તમારી માન્યતા માફક માંસ વિગેરે પાતરામાં પડયું હોય, તેય ખાતાં દેષ ન લાગે તેવું માનનારા નથી, તેમ છન્ન પદ ઉપજીવી એટલે કપટથી જૂઠું ન બેલવું, એ અનુધર્મ-તીર્થકરે કહ્યું, આચર્યો, તેમ અનુઅવ્યયથી વિશેષ બતાવે છે કે તેમાં તેની પછીના સાધુએ આ જગતમાં કે જેના શાસનમાં રહેનારાએ આદર, (નિર્દોષ બલવું, અને પાળવું) પણ તમારા ભિક્ષુ જે નથી, વળી તેમ એદન વિગેરેને પ્રાણીઓના અંગપણે સમાન ગણ માસ વિગેરે સાથે સરખાવે છે, તે તમે લેકમાં રહેલા અન્યમને અભિપ્રાય જાણ્યા વિના બેલો છે, જુઓ પ્રાણીના અંગમાંથી પણ નીકળેલ સમાન છતાં કઈ પદાર્થમાંસ ગણાય છે, કેઈ માંસ નથી ગણાતું, જેમ ગાયનું દૂધ અને લેહીમાં ફેર છે, બંને પ્રાણીનાં અંગ Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ર૧૮ છે, છતાં દૂધ ભક્ષ્ય છે, લેહી અભક્ષ્ય છે, (માનું લેહી અને દૂધમાં પણ તે ફેર છે, તેથી માનું દૂધ બધાપીએ, પણ લેહી પીનાર ભાગ્યેજ નીકળશે,) વળી સમાન સ્ત્રીપણું છતાં પણ સ્ત્રીબેન વિગેરેમાં ગમ્ય અગમ્યને વ્યવહાર તમે જાણે છે, તેમ બેટા તર્કથી આવું બોલશે કે પ્રાણીનું અંગ હેવાથી. भक्षणीयं भवेन्मांस, पाण्यंगत्वेन हेतुना ___ ओदनादि-वदित्येवं कश्चिदाहातितार्किकः ॥ १॥ જેમ કોઈ તર્કની હદ ઓળંગનારો બોલેકે પ્રાણીનું અંગ હોવાથી માંસ ખવાય, જેમ ખાપણ એકેંદ્રીનું અંગ છે, છતાં ખવાય છે, આ હેતુ અસિદ્ધ અનેકાંતિક વિરૂદ્ધ દેષથી દુષ્ટ છે, માટે તે સાંભળવા જે પણ નથી, તે બતાવે છે, વસ્તુના નિરંશપણથી તેજ માંસ તેજ પ્રાણીનું અંગ, આવી પ્રતિજ્ઞા કઈ કરે, તો તે વિષયને એક ભાગ અસિદ્ધ છે, જેમકે નિત્ય શબ્દ નિત્યપણુથી છે, તે પ્રમાણે ગણતાં જે માંસથી કોઈપણ અંગ પ્રાણીનું ભિન્ન હોય તે વિશેષ અધિકરણ થવાથી તે હેતુ આપ આપ અસિદ્ધ થયે, (પ્રાણીના અંગમાં હાડકાં લેહી વસા ચામડી દૂધ એ બધાં માંસ નથી ) જેમ દેવદત્તનું ઘર કાગડાની કાળાશથી કાળું છે, તેવું કઈ માનતું નથી, વળી દિન ખાવા ચગ્ય માટે માંસ ખાવા ગ્ય, તે તે અનેકાંતિક પણ છે, જેમ તેઓ કુતરા વિગેરેનું માંસ ખાતા નથી, વળી Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કેટલાક કેઈ સ્થળે કઈ વખત ખાય છે, પણ બધા ખાતા નથી, આ પ્રમાણે નમાનીને જે જેટલાં પ્રાણ અંગ તેટલાં ખાવાયેગ્ય માનીએ તો હાડકાં વિગેરે ન ખાવાથી અનેકાંતિક છે, તથા વિરૂદ્ધ છે, જેમકે માંસનું ખાવું સિદ્ધ કરશો, અને હાડકાં ફેંકી દેશેતે બુદ્ધનાં હાડકાંનું અપૂજ્યપણું થશે, તથા લેક વિરૂદ્ધ આ પ્રતિજ્ઞા છે, માંસ અને એદન બે સરખાં નથી છતાં તમે સરખાં માનવાથી દષ્ટાંતમાં વિરોધ આવશે, આ પ્રમાણે હોવાથી તમે કહેલું કે બુદ્ધને માટે પણ તે ખાવા ગ્ય છે, તે અસાધુ ( જૂઠું) છે, એ નક્કી થયું, હવે તે ભિક્ષુકેનું બીજું કહેલું જે ખોટું છે, . તેના દેશે બતાવે છે, सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णिवए भिक्खुयाणं, असंजए लोहिय पाणिसे उ, णियच्छति गरिहमिहेव लोए ॥ स-३६ ॥ સ્નાતકે જે બોધિસત્વ સુધી પહોંચેલા શાસણ ભિક્ષુકે છે, તેમને જે કંઈ તેમનો ઉપાસક જમાડે, વિગેરે કહ્યું, તેના દેશે બતાવે છે, જે અસંયત છે, તે પિતે હિંસા કરીને હાથ લેહી વાળા કરેલે અનાર્થ માફક કૃત્ય કરી સાધુને જમાડે, તે સાધુ ( શ્રેષ્ઠ ) પુરૂષોની નિંદા યોગ્ય પદવીને નિશ્ચયથી પામે છે, અને પરલોકમાં અનાર્યને ગ્ય ( નરકની) ગતિ પામે છે. આ પ્રમાણે સાવધ અનુષ્ઠાન Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ને આદરનારા અપાત્રને જે દાન દેવું તે કર્મ બંધને માટે છે, એવું કહ્યું, (પણ દુઃખી રેગીને દયાબુદ્ધિથી આપવું તે કર્મ બંધને માટે નથી, ) તે બતાવે છે. . थूल उरब्मं इह मारियाणं, उदिट्ठ भत्तंच पगप्पएज्जा; तं लोणतेल्लेण उव क्खडेज्जा, सपिप्पलीयं पगरंति मंसं, स ३७। આદ્રક કુમાર તેમના દોષ બતાવવા કહે છે, સ્કૂલ માંસાહીથી ભરેલ પુષ્ટ ઘેટાને સંઘ જમાડવાના બહાને મારીને તેમના નિમિતે ભજન કરવા તેના ટુકડા કરીને રાંધી તેમાં મીઠું તેલ વિગેરેને નાંખી વળી પીપર વિગેરે મસાલો નાંખી તેમને માટે સ્વાદિષ્ટ ખાવા યેગ્ય માંસને તૈયાર કરે છે. तं भुंजमाणा पिसिमं पभूतं, जो उवलिप्पामो वयंरएणं; इच्चेवमाहंसु अणज्जधम्मा, अणारिया बालरसेसु गिद्धा ॥ सु ३८॥ - હવે સંસ્કારેલા માંસને શું કરે છે તે કહે છે, તે વીર્ય લેહીથી ભરેલા માંસને ખાતાં ઘણી કર્મરજથી અમે લેપાતા નથી, એવું ધૃષ્ટતા ધરીને બેસે છે, આ અનાયોને ધર્મ–સ્વભાવ છે તેથી તેઓ અનાર્ય કર્મ કરવાથી અનાર્ય છે તથા બાળ જેવી અવિવેકી યુક્તિ બતાવવાથી બાળ છે, અને Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ શ માંસ વિગેરેના રસમાં લુબ્ધ છે, આ તેમનું કૃત્ય મહા અનર્થ માટે થાય છે, તે બતાવે છે, ___ जेयावि भ॑जति तहप्पगारं, सेवंति ते पावमजाणमाणा; मगंन एयं कुसला करेंती, वायावि. एसा बुइया उ मिच्छा ॥ मू ३९ ॥ તે રસ તથા ગારવમાં ગૃદ્ધ શાયના ઉપદેશ પ્રમાણે ચાલનારા પ્રથમ બતાવેલ ઘેટાનું ઘી લુણ મરચાંથી સ્વાદિષ્ટ કરેલું માંસ તે અનાર્યો પાપને ન જાણનારા અવિવેકી હોવાથી ખાય છે, કહ્યું છે કે, हिंसामूल मभेध्य मास्पदमलं, ध्यानस्थ रौद्रस्य यद् वीभत्संरुधिराबिलं कमिगृहं दुर्ग धिपूयादिकम् शुक्रामक प्रभवं नितान्तमलिनं सद्भिः सदा निन्दितं को भुंक्ते नरकाय राक्षससमो मांस तदात्मद्रुहः ॥१॥ હિંસાનું મૂળ વિષ્ટાનું સ્થાન દ્રિધ્યાનને પ્રાપ્ત કરાવનાર દેખીતું બીભત્સ લેહીથી વ્યાસ ઝીણા કૃમિકીડાઓનું ઘર દુધિપૂયા વિગેરે વાળું વીર્ય અને લેહીથી થયેલું એકાંતમલિન જે માંસ છે, તેને ઉત્તમ પુરૂષોએ ખાવામાં નિંદનીય ગયું છે, તેને પિતાના આત્માને દ્રોહ કરી રાક્ષસ જેવો બની નરકમાં જવા માટે કણખાય? વળી સાંભળો मांस भक्षयितामुत्र यस्य मांसमिहादम्यहं । एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः॥१॥ Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જે મને આભવમાં ખાય છે તેનું માંસ હું પરલોકમાં ખાઉ છું, એવું માંસનું માંસત્વ બુદ્ધિવાન પુરૂષો કહે છે, વળી કહે છે. योऽत्तियस्य च तन्मां समुभयो : पश्यातान्तरम् एकस्य क्षणिका तृप्ति रन्य : प्राणे वियुज्यते ॥३॥ જે માણસ જે બીજા પ્રાણીનું માંસ ખાય છે, તે બેનું અંતર ધારીને જુઓ એકની એક વખતની ભૂખની તૃપ્તિ થાય છે, પણ બીજેતે પ્રાણાથી જુદા પડે છે, ( ટીકાના બારહજાર લોકનું ભાષાંતર થયું ) આ પ્રમાણે માંસ ખાવામાં મોટા દેશે માનીને શું કરવું તે કહે છે, આ પ્રમાણે વિચારતાં માંસ ખાવાને અભિલાષા કરવાનું મન પણ નિપુણ પુરૂષે માંસને ખાવાના દે તથા તેનાં કડવાં ફળ અને તે ન ખાવાથી થતા ગુણે જાણનારા કરતા નથી, અર્થાત્ મનથી પણ અભિલાષ ન કરે, કે માંસ ખાઉં, તો પછી માંસ ખાવાનું તો દૂરજ રહ્યું વળી માંસ ખાવાની વાણી બેલવી તે પણ મિથ્યા છે, * કુમારપાળ રાજાએ હેમચંદ્રાચાર્યને ઉપદેશથી માંસ ખાવું છોડયા પછી ઘેબર ખાતા માંસને સ્વાદ જણાવાથી ગુરૂવર્યને પુછતાં ઘેબર ખાવાની પણ ના પાડી, અને માંસને સ્વાદ જરા જણાયો તે બદલ ૩૨ દાંત પાડવાનું પ્રાયશ્ચિત્ત આપતાં તે સ્વીકારી લુહાર પાસે પડાવાની તૈયાર કરેલી જોઈ ગુરૂવર્યો તે બદલ ૩૨ દેહરા નવાં બાંધવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું હતું.) Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૩ नमसभक्षणे दोषो नमद्ये नच मैथुने प्रवृत्तिरेषा भूतानां निवृतिस्तु महाफला ॥ १ ॥ માંસ ભક્ષણમાં દોષ નથી તેમ દારૂ કે સ્ત્રીસંગમાં દોષ નથી, એતા જીવાની અનાદિની ટેવ છે, પણ તેની નિવૃત્તિ મહા ફળને આપનારી છે, આવી ભારતી (કહેવત) 'મિથ્યા છે, તેમ માંસ ખાનારને મનથી પણ પ્રશ ંસવા નહિ ( કે આ પુણ્યશાળી છે કે તેને આવું ખાવા મળે છે) તે માંસ ખાવું મન વચન કાયાથી છેડે, તેની અનુપમ પ્રશસા થાય છે, અને પરલેાકમાં સ્વર્ગ માક્ષ મળે છે, તે કહે છે. श्रुत्वा दुःख परंपरा मति घृणां मांसाशिनां दुर्गतिम् ये कुर्वन्ति शुभोदयेन विरतिं मांसादनस्यादरात् सदीर्घायु रदूषितं गदरुजा संभाव्य यास्यन्ति मर्त्येषूद्भट भोगधर्म मतिषु स्वर्गापवर्गेषु च ॥१॥ માંસ ખાનારાઓની દુઃખની પરંપરા અને લજ્જા ભરેલી દુર્ગતિ સાંભળીને જે પુરૂષા પુણ્યના ઉયથી ખરા ભાવથી માંસ ખાવાનું છેડે છે, તે માણસે લાંબુ નિર્દોષ આયુ ભોગવી રાગ રહિત થઇને તેઓ મનુષ્ય લેાકમાં ઉત્તમ ભાગ ભાગવવા છતાં ધર્મમાં દઢ રહીને પરલેાકમાં સ્વર્ગ અને છેવટે મેાક્ષ પ્રાપ્ત કરશે, આ માંસ ખાવું છેાડવું, એટલું જ નહિ પણ મેાક્ષાથી એને ખીજું શું છેડવું તે ખતાવે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ सव्वेसि जीवाण दयठ्ठयाए, सावज्जदोसं परिवज्जयंता; तस्संकिणो इसिणो नायपुत्ता, उदिट्ठમત્તે વિખયંતિ ॥ સ, ૪૦ II સર્વે જીવા પ્રાણ ( જીવવા )ના અી છે, ફક્ત ૫ચેન્દ્રી અચાવવા એમ નહિ, પણ સાધુઓએ એકે દ્રીથી લઈ ને પંચેઢી સુધી બધા જીવાને બચાવવા દયાનિમિત્તે સાવદ્ય આરંભના મહાદોષ જાણીને તેને છેડે છે, તે આરંભ પેાતાને લાગે તેવી શંકાથી મહામુનિ જ્ઞાતપુત્ર મહાવીર પ્રભુના શિષ્યા સાધુઓને ઉદ્દેશીને બનાવેલું અનાજ મીઠાઈ વિગેરે સાદુ ભાજન પણ છેડી દે છે, ૨૧૪ ' Jain Educationa International भूयाभिसंकाए दुगंछमाणा, सव्वेसि पाषाण निहाय देड; तम्हा ण भुजंांति तहप्पगारं, एसो णु धम्मो इह संजयाणं ॥ सु. ४१ ॥ સંખયાળ " સૂ. ૫ વળી જીવાને દુ:ખ થવાની શકાથી સાવદ્ય (પાપ) આરંભનાં અનુષ્ઠાનાને છેાડતા બધા જીવાને દંડ ઉપતાપ પીડા ન થાય માટે તે દડને છેડીને સમ્યક્ ચારિત્ર પાળતા ઉત્તમ સાધુએ તેવા ફ્રેષિત આહારને ખાતા નથી, એવા સયતાના ધમ અમારા જૈન સિદ્ધાંતમાં છે, પ્રથમ તીર્થંકર માલે, પાળે, તેમ સાધુએ ખેલે અને પાળે છે, અથવા For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ અણ–ડે–પણ અતિચાર (દોષ) લાગે તો શિરીષ પુષ્પ જેમ કમળ છે, તેમ તેમનું હૃદય કમળ હોવાથી ડંખે છે, અર્થાત તેઓ જરાપણ દેષ લાગવા દેતા નથી, निग्गंथ धम्ममि श्मं समाहि, अस्सि सुठिच्चा अणिहे चरेज्जा; बुद्धे मुणी सीलगुणोववेए, થત (સો) પારખતી તિસ્ત્રો છે . કરે નિગ્રંથ બાહય અત્યંતર રૂપ જે ગ્રંથ ધન વિગેરે તથા ક્રોધ વિગેરે છે, તે જેની પાસે નથી તે, અમારા તીર્થકરના ધર્મમાં નિગ્રંથ છે, અને તે ધર્મ પ્રથમ સાંભળ, પછી તે પ્રમાણે વર્તવું તે શ્રત અને ચારિત્ર છે, અથવા ક્ષાંતિ વિગેરે દશ પ્રકારને ધર્મ છે, તે સર્વજ્ઞ પ્રભુએ કહેલ છે, તેવા ધર્મમાં આ સમાધિ છે, કે અશુદ્ધ આહારને પરિહાર કરે, તે સમાધિમાં સારી રીતે સ્થિર થઈને માયા રહિત અથવા અનિહ–પરિષહાથી ન કંટાળતો અથવા સ્નેહ બંધન રહિત થઈને સંયમનાં અનુષ્ઠાન કરે, તથા તને સમજી બુદ્ધ બનેલ ત્રણ કાળનું સ્વરૂપ વિચારી શીલ– ક્રોધ વિગેરેથી રહિત-અનીને અને મૂળ ગુણ તથા ઉત્તર ગુણ યુક્ત થયેલ અત્યર્થતા–સર્વગુણથી ચડે તેવી બધા રાગ દ્વેષ વિગેરેના હૃદ્ધથી રહિત સંતેષ રૂ૫ શ્લાઘા પ્રશંસાને પ્રાપ્ત કરે, ૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ राजानं तृणतुल्यमेव मनुते शक्रे पि नैवादरो वित्तोपार्जन रक्षण व्ययकृताः प्रामोति नो वेदना : संसारान्तरवर्त्यपीह लभते शं मुक्तिवन्निर्भय : संतोषात्पुरुषो ऽमृतत्वमचिराधायात्सुरेन्द्राचित : ॥१॥ જે પુરૂષને સંતોષ છે, તેનાથી તે રાજાને તણખલા માફક માને છે, શકેંદ્ર ઉપર પણ તેને આદર નથી, વળી તેને પૈસો પેદા કરે રક્ષણ કરવું તેને યોગ્ય રસ્તે ખરચવું કે ખાધ જાય તે વેદના થાય તેવી કશી પીડા નથી, તે સંસારમાં દેહ ધારી છતાં મુકત માફક નિર્ભય છે, પણ સુરે દ્રથી પૂજિત થડા વખતમાં તે અમૃતત્વ (મેક્ષ)ને પામશે, આ પ્રમાણે આદ્રકકુમારે પ્રથમ શાળા આજીવકને તથા બદ્ધમતના ભિક્ષુકોના મંતવ્યને વિવેથી તેમના ગુણ દેષ બતાવીને નિરૂત્તર કર્યો, ત્યારે બ્રાહ્મણે બેલ્યા, હે આદ્રક કુમાર! તમે બહુ સારું કર્યું. આ બે મતે વેદબાહા છે, તેનું ખંડન કર્યું, પણ અહંતને મત પણ વેદ બાહ્ય છે, માટે તમારા જેવા વિદ્વાનને તેપણ માન એગ્ય નથી, તમે ક્ષત્રિમાં પ્રધાન છે, અને ક્ષત્રિએ બ્રાહ્મણની સદા ઉપાસના કરવી, પણ શુદ્રોની ઉપાસના ન કરવી, માટે યાગ (યજ્ઞ) વિગેરેની વિધિથી બ્રાહ્મણની સેવા કરવી, તે હવે બતાવે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૭ सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णियए माहणाणं, ते पुन्नखंघे सुमहऽज्जणित्ता, भवंति તેવા રૂતિ વેચવાનો છે તૂ. કરૂ I તુ અવ્યયવિશેષ બતાવે છે, છ કમ ક્રિયામાં અભિરત હોય તેવા વેદ શીખવનારા શૌચ આચારમાં દઢ હેવાથી સ્નાન કરનારા બ્રહ્મચારી સ્નાતકે છે, તેમાંના બે હજાર સ્નાતકેને જે કઈ રોજ ઈચ્છિત ભેજનથી જમાડે, તે પુણ્યને સ્કંધ ઉપાર્જન કરેલા ગૃહસ્થ સ્વર્ગવાસી દે થાય છે, તેવું વેદવાક્ય કહે છે, હવે આદ્રક કુમાર તેના દેષ બતાવે છે, सिणायगाणं तु दुवे सहस्से, जे भोयएणियए कुलालयाण; से गच्छति लोलुवसंपगाढे,तिव्वाभितावी णरगाभिसवा ॥ सू ४४ બે હજાર સ્નાતક જમાડવા, પ્ર-કેવા સ્નાતક-ઉ-કુલાટ હોય તે જેઓ આમિષ (માંસ)ના થીબનીને કુલેમાં અટન કરે છે, જેમ બીલાડાઓ ભમે છે, તેમ બ્રાહ્મણે જે ભમતા હોય તેને જમાડવા, અથવા ક્ષત્રિયા વિગેરેના ઘરમાં નિત્ય ભેજન શોધતા હોવાથી પારકાને આશ્રય શોધતા હોવાથી કુલ આલય કુલાલય છે, તેવા નિંદનીક જીવન Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ગુજારનારા સ્નાતકોને મેહજારની સંખ્યામાં જો રાજ જમાડે, તે અસત્ પાત્રમાં આપેલ દાનથી દાતા બહુ વેદના વાળી ગતિમાં જાય છે, પ્ર–કેવા દાતા ? ઉ– જે આમિષવૃદ્ધ જીભના રસના લાલુપી જીવાથી વ્યાસ એવા જે નારકી છે, તેમાં દાતા જવાથી તે નરકાભિસેવી છે, જ્યાં નરકમાં અસહય અભિતાપ છે, કરવતીથી વહેરવું કુંભીપાકમાં પકાવવુ, ગરમ તરવુ પાવુ, શાલ્મલીનાં પાંદડાંનુ આલિંગન વિગેરે દુઃખા છે, તેવા નરકમાં ૩૩ સાગરાપમ સુધીનાં ભોંકર દુ:ખા ભોગવવા અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં તે જાય છે. दयावरं धम्म दुग्गंछमाणा, वहावहं धम्मपसंसमाणा; एगंपि जे भोययती असीलं, णिवो નિતં જ્ઞાાતિ નો મુěિ॥ ॥ ૪૩ || વળી પ્રાણી માત્ર ઉપર દયા રાખનારો શ્રેષ્ટ ધર્મ છે, તેને નિર્દેનારા પ્રાણીઓના વધને જે ચાહે તેવા હિંસક ધર્મને પ્રશસનારા છે, તેમાંના એક પણ જે વ્રતનિયમ ન પાળે તેવા અશીલ ( દુરાચારી ) ને છવનિકાયના વધ કરીને જમાડે, વધારેતા દૂર રહા, તો તે જમાડનારા રાજા કે બીજો તેમાં ધર્મ માનનારા આત્માને ઠગનારા કોઇપણ હાય, તે વરાક ( રાંકડા ) રાત્રિમાફ્ક અંધકારવાળી નરક ભૂમિમાં જાય છે, તેવાને ઉંચ દેવગતિતો દૂર રહેા, પણ Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ અધમ અસુર દેવામાં પણ કયાંથી ગતિ મળે? વળી બ્રાશ્રણેજ ઉંચા એવો જાતિમદ ન કરે, કારણકે કર્મના વશથી આ જીવને વિચિત્ર જાતિમાં જવું પડે છે, અને તે જાતિ પણ કાયમ રહેતી નથી, વળી કેટલાક કહે છે કે બ્રાહ્મણે એટલા માટે ઉંચા છે કે બ્રહ્માના મુખમાંથી તેઓ જમ્યા છે, બાહુમાંથી ક્ષત્રિયો છાતીમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્રો જમ્યા છે, પણ આ વચન અપ્રમાણ હોવાથી નિરર્થક છે, છતાં તે સાર્થક માનતા હોય તે એકમાંથી જન્મેલા થડ શાખાડાળા વિગેરેના અગ્રભાગો ફણસ તથા ઉંબર વિગેરેનાં ફળમાફક કંઈ વિશેષતા વણેમાં નહિ થાય કારણકે બધાં ઝાડને ફળ જુદે જુદે સ્થળે લાગવા છતાં કઈ નીચાં ઉંચાં ગણાતાં નથી અથવા બ્રહ્માના મુખ વિગેરે ચાર અવયમાંજ ચાર વર્ણની પ્રાપ્તિ થશે, એટલે બ્રહ્મોના પગે શુદ્ર જેવા થશે, એટલે જેમ શુદ્રને અડતા નથી, તેમ બ્રહ્માના પગને તમારાથી અડાશે નહિ, આ વાત બ્રાહ્મણેને ઈષ્ટ નહિ થાય, અથવા જે તે બ્રાહ્મણ વિગેરેની બ્રહ્માના મુખ વિગેરેમાંથી ઉત્તિજ થઈ હોય તે હાલ કેમ તેવું થતું દેખાતું નથી ? અને એમ કહે કે જે પ્રથમ થતું તે હાલ ન થાય, તે માના પેટમાં બાપના બીથી જન્મેલા બ્રાહ્મણ વિગેરે નજરે થતા દેખાય તે હું માને, અને જે અસંભવ છે, તેની કલ્પના કરવાનું બતાવે છે, તે કોણ માનશે? ( અર્થાત્ માના પેટમાં Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ થીજ બધા જેમ હાલ જન્મે છે, તેમ પૂર્વે પણ જન્મેલા છે, માટે જાતિ ઉંચ નીચ ન માનવી, ન ગર્વ કરે,) વળી કેટલાક કહે છે કે સર્વજ્ઞનથી, જેમ અતીત (ભૂત) કાળ કાળપ હોવાથી હાલ નથી, તેમ પૂર્વે પણ નહેાતા, જૈનાચાર્ય કહે છે કે કાળપણે છતાં વિશેષમાં આ સામાન્ય હેતુ છે, વિશેષ અપેક્ષાએ પ્રતિજ્ઞાના વિષયમાં એક દેશ (વિભાગ )ની અસિદ્ધતા છે, તેવી આશંકા ન કરવી, જાતિનું અનિત્યપણું તમારા પક્ષમાં પણ સ્વીકાર્યું છે, જે વિષ્ટા સહિત બળે તે મરીને શીયાળ થાય, વળી તમે કહે છે કે सधः पतति मांसेन, लाक्षया लवणेन च ॥ ज्यहेन शुद्री भवति, ब्राह्मणः क्षीरविक्रयी ॥१॥ જે બ્રાહ્મણ દૂધને વેચનારે છે, તે ત્રણે દહાડામાં શુદ્રપણું પ્રાપ્ત કરે છે, પણ જે લાખ લુણ કે માંસ વેચે તે તુર્ત પતિત થાય છે, વળી પરલોકમાં અવશ્ય જાતિ બદલાય છે, તે જ કહ્યું છે કે कायिकैः कर्मणां दोषै ति स्थावरतां नरः। - વાચિક કૃતાં માન રચનાતિતા ?' - જે માણસ કાયાથી કુકર્મ કરે, તે મરીને સ્થાવર થાય છે, વચનના દેશો લગાડે તે પક્ષી કે મૃગપણું પ્રાપ્ત કરે છે, પણ જે મનના દોષો લગાડે છે તે મરીને અંત્યજ વર્ગમાં જમે છે, વળી આવા ગુણેથી પણ બ્રાહ્મણ પણું ન શોભે, Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ર૩૧ षट्शतानि मियुज्यन्ते पशूनां मध्यमेऽहनि ॥ अश्वमेधस्य वचनान्न्यूनानि पशुभित्रिभिः ॥१॥ અશ્વમેઘ યજ્ઞની વિધિ પ્રમાણે વચલા (બીજા) દિવસે ૬૦૦માં ત્રણ એછાં ૫૭ પશુ હેમવા માટે જવાં (મારવા માટે એકઠાં કરવાં) વળી તમે એમ કહે કે વેદમાં કહ્યું છે, માટે દેષ નથી, તે આ શંકા ઉઠશે કે તેઓ પિતેજ કહે છે કે જે હિંસર્વભૂતાનિ કોઈ પ્રાણીને પણ ન મારો, એ વચનને વિરોધ આવશે, વળી તમે કહે છે કે आततायिनमायान्त-मपि वेदान्तगं रणे॥ जिघांसन्तं जिघांसीया न तेन ब्रह्महा भवेत् ॥१॥ હત્યારો અત્યાચાર કરનારે વેદાંતને પારંગામી હોય પણ તે રણમાં લડવા આવે અને તે ઘા કરે, તે તેને હણતાં તે કૃત્યોવડે બ્રાહ્યાણને હણનારો ન કહેવાય, (તેને બ્રહ્મહત્યા ન લાગે) વળી કહે છે કે, शूद्रं हत्वा प्राणायाम जपेत्, अपहसितं वा कुर्यात् यत्किવિકા ઘા . કારણ પડે શુદ્ધને મારીને પ્રાણાયામને જાપ કરે, અથવા શેક કે પશ્ચાત્તાપ બતાવે, અથવા તેના પછવાડેનાંરે કંઇ આપવું, વળી હાડકાં વિનાનાં જે જતુ હોય તેને ગાડું ભરીને માસને પણ બ્રાહ્મણ જમાડે, આવાં તમારાં Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ મંતવ્યો વિદ્વાનેનાં મન રંજન નકરે, અને આ જ કારણથી તમારું મંતવ્ય અગ્ય ભાસે છે, આ પ્રમાણે આદ્રકુમારે બ્રાહ્મણને વિવાદમાં સમજાવ્યા, અને પોતે ભગવાન પાસે જતા હતા ત્યારે રસ્તામાં એકદંડી સાધુઓએ જોયા, અને તે બોલ્યા, આદ્રક કુમાર ! તમે સારું કર્યું, કે આ બધા આરંભમાં રહેલા ગૃહસ્થ શબ્દવિગેરે વિષયમાં શોખીન તથા માંસ ખાવા વડે રાક્ષસ જેવા બ્રાહ્મણને બોલતા બંધ કર્યો, હવે તમે અમારે સિદ્ધાંત સાંભળે, અને તે ધ્યાનમાં લે, સત્વ રજ અને તમ: એ ત્રણે સામ્ય અવસ્થામાં હોય, ત્યારે પ્રકૃતિથી મહાન થાય, તેથી અહંકાર તેનાથી ૧૬ ને ગણું, તે ગણથી પાંચ ભૂતે, તેમાંથી ચૈતન્ય થાય, તે આ બધું પુરૂષનું સ્વરૂપ છે, અને તે આહંત મતવાળાને પણ માન્ય છે, પણ બીજે તે મત શ્રેષ્ટ નથી, दुहवो वि धम्ममि समुट्ठियामो, अस्सि सुठिच्चा तह एस कालं, आयारसीले बुइएह नाणी, ण संपरायंमि विसेसमत्थि ॥सू . ४६ ॥ તેમ તમારે જેન સિદ્ધાન્ત ન અમારી સાથે ઘરને ભેદ ધરાવે છે, તે બતાવે છે, જે અમારો ધર્મ છે, તે તમારે આહંત ધર્મ છે, બંને પ્રકારે કેઈ અંશે અમારી સાથે સમાન છે, જેમકે તમારામાં જીવનું અસ્તિત્વ છે, તેથી પુણ્ય પાપ બંધ મક્ષને સદ્દભાવ છે, પણ કાય Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ તિક ( નાસ્તિક ) માં તે જીવ તથા પુણ્ય પાપ નથી, તેમ બદ્ધોમાં પણ નથી, કારણ કે સર્વ ભૂતેના આધાર રૂપ આત્માને જ અભાવ છે, વળી અમારામાં અહિંસા વિગેરે પાંચ યમે મહાવતે જેવા છે, તથા ઇદ્રિ તથા મનને વશ રાખવું તે બંનેમાં તુલ્ય છે, એમ આપણું બંનેના ધર્મમાં ઘણી રીતે સમાનતા ધરાવે છે, તેથી સારી રીતે તમે વ્રત પાળવામાં દઢ છે તે તમે અને અમે ધર્મમાં સારી રીતે રહેલા છીએ, પૂર્વ કાળમાં હમણાં તથા ભવિષ્યમાં જેવી પ્રતિજ્ઞા આપણે લીધી છે, તેવી પાળનારા છીએ, પણ તેવા બીજા નથી, જેમનામાં વ્રત ઈશ્વરને યાગ કરવાથી પ્રવજ્યાને તેઓએ મુકી છે મુકે છે, અને મુકશે, તેમજ આચારપ્રધાનશીલ યમનિયમ લક્ષણવાળું છે, તે કલ્ક કુહક આજીવનરૂપ વ્યર્થ નથી, વળી જ્ઞાન મેક્ષનું અંગ છે, તેમ કહ્યું છે, વળી તે શ્રુતજ્ઞાન તથા કેવળજ્ઞાન જેવું છે, તેવું આપણું બંનેના મંતવ્યમાં કહ્યું છે, વળી પિતાના કર્મોમાં સંસારમાં સંપર્ય. બ્રમણ થાય, ભમે, તે સંપૂરાય સંસાર છે, તે આપણા બંનેમાં સરખે છે, વિશેષ કંઈ નથી વળી તમે કારણમાં કાર્ય માને છે, પણ એકાંત અસતુથી કંઈ થતું નથી, તેમ અમે પણ માનીએ છીએ, દ્રવ્યપણે વસ્તુનું નિત્યપણું તમે પણ સ્વીકાર્યું છે, તેમ ઉપ્તાદ અને વિનાશ તમને માનનીય છે, તે અમે આવિર્ભાવ અને તિભાવને આશ્રય લેવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ T ર૭૪ સમાન છે, વળી બીજી જેન તથા એકદંઢની સરખામણી સંસારમાં રહેલા જીવો અને પદાર્થોમાં છે, તે બતાવવા કહે છે, ____ अव्वत्तरूवं पुरिसं महंतं, सणातणं अक्खबमव्वयं ध; सव्वेसु भूतेसु वि सव्वतो से, चंदो व ताराहिं सम्मत्तरुवे ॥ सू. ४७ ॥ પુરીનગરમાં સુવે રહે માટે પુરૂષ તે જીવ છે, તે જેમ તમે માને છે, તેમ અમે માનીએ છીએ, તેના વિશેષ ગુણે બતાવે છે, અમૂર્ત હોવાથી અવ્યક્ત રૂપવાળે છે, માટે અવ્યક્ત રૂપ કહીએ છીએ, વળી તેને હાથ પગ માથું ગરદન વિગેરે અવયવપણાથી પિતે અનવરશાન છે, (તેમાં તે રહેતા નથી) તથા મહાન્ત લેાક વ્યાપી છે, તથા સનાતન શાશ્વત (કાયમ) દ્રવ્ય સ્વરૂપે છે, તેને જુદી જુદી ગતિને સંભવ છતાં પણ તેનું ચિતન્ય લક્ષણ જે આત્માનું મૂળ રૂપ છે, તેને મુક્ત નથી, વળી તે અક્ષય છે, તેમાંના કેઈપણ પ્રદેશને જુદે ભાગ કેઈપણ કરી શકવા અશક્ય છે, તથા અવ્યય છે, અનંતકાળે પણ તેને એક પ્રદેશ પણ ઓછો થતો નથી, તથા કાયાકારપણે પરિણમેલા બધાભૂતેમાં દરેક શરીરમાં તે બધી જગ્યાએ તે પૂર્ણ રૂપે એક પણ અંશ મુક્યા વિના આત્મા રહેલ સંભવે છે, પ્ર–કોની પેઠે? ઉ-ચંદ્રની માફક, જેમ તારાઓ અશ્વિની વિગેરે નક્ષત્ર વડે સંપૂર્ણ ચંદ્ર સાથે સંબંધ ધરાવે છે, ( રજા Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ સાથે ચાલે છે) તેમ આત્મા પ્રત્યેક શરીર સાથે સંપૂર્ણ સંબંધ ધરાવી ચાલે છે, (સઘળી ક્રિયા કરાવે છે,) આ પ્રમાણે એક દંડી (સાંખ્યમતવાળે) પિતાનું મંતવ્ય જૈન મત સાથે મેળવીને પિતાના દર્શનમાં તેને મેળવવા આદુંકુમારને સૂચવ્યું કે તમે અમારાં કહેલાં ધર્મ સંસારનાં ઉપગી ત જેમાં છે, તે તમારા જેવા વિદ્વાને સ્વીકાર જોઈએ, વળી તમારા આહંત તત્વમાં કેટલુંક મળતા પણું છતાં આવાં ઉપયોગી ત નથી, ફક્ત અમારે ત્યાં જ છે, માટે તે પંથ તમારે સ્વીકારે જોઈએ, एवं ण मिन्जति ण स सरंती, ण माहणा खत्तिय वेष पेसा; कोडा य पक्खी य सरीसिवा य, नरा य सव्वे तह देवलोगा ॥ सू.४८॥ આ પ્રમાણે કહેવાથી આદ્રકુમાર તેને એગ્ય ઉત્તર આપે છે, અથવા પૂર્વને લોક અવ્યક્ત રૂપ વિગેરે વેદાંતમાં કહેલો આત્મા અદ્વૈત મતવડે સરખાવીને કહે, તે આ પ્રમાણે છે, તે એક જ અવ્યક્ત પુરૂષ આત્મા માટે આકાશની પેઠે સર્વવ્યાપી સનાતન અનંત અક્ષય અવ્યય સર્વ ચેતન અચેતન ભૂતે (જીવ અજી)માં સર્વ આત્મરૂપે આ રહે છે, આ પ્રમાણે માનનારા છે, જેમ બધા તારા (નક્ષત્ર)માં એકચંદ્ર રહે છે, તેમ એક આત્મા Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સ માં સમંધ ધરાવે છે, તેના ઉત્તર હવે આપે છે, જો તમારા દર્શનમાં તમારા કહેવા પ્રમાણે એકાંતથીજ નિત્ય અવિકારી આત્મા સ્વીકારા, તે સર્વ પદાર્થો નિત્ય થશે, પછી અંધ અને મેાક્ષના સદ્દભાવ ક્યાંથી થશે ? અને મધના અભાવથી નારક તિર્યંચ મનુષ્ય તથા દેવના સ્વરૂપવાળા ચાર ગતિના સંસાર થશે નહિ, તથા મેાક્ષના અભાવથી તમારે ત ગ્રહણ કરવાં નકામાં થશે, પાંચરાત્રિના બતાવેલ યમનિયમ વિગેરેને સ્વીકાર શા માટે છે? વળી તમે કહ્યું કે આપણા એના ધમ મળતા છે, તે ખોટું કહ્યું, તેમ સંસારમાં રહેલા અધા જીવાનું કે અજીવાનું સરખાપણું નથી, તમારા જેવા દ્રવ્યમાં એકત્વ માનનારાને બધું પ્રધાનથી અભિન્ન હાવાથી તેજ પ્રધાન કારણ મુખ્ય છે, અને કાર્ય કારણથી અભિન્ન હાવાથી ત્યાં સર્વ આત્માડે છે, પણ અમારામાં તા દ્રવ્ય અને પર્યાય અને માનનારાને કારણમાં કાર્ય દ્રવ્ય રૂપે છે, પણ પર્યાયરૂપે નથી, વળી અમારે ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત તેજ સત્ વિદ્યમાન છે, પણ તમારામાંતે ધ્રુવ યુક્તજ સત્ છે, વળી તમે આવિર્ભાવ તિરાભાવ કહે। છે, પણ તે અને ઉત્પાદ વિનાશ વિના હાવાને શક્તિમાન નથી, તેથી તમારે અમારે આલાક પરલેાક સંબંધી તત્વ વિચારતાં કઇ પણ સરખાપણું નથી, વળી સ વ્યાપિપણું માનતાં આત્માઓમાં અવિકારીપણું માનતાં આત્માનું અદ્ભુત Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ પણું સ્વીકારતાં નારક તિર્યંચ નર અમર ભેદવડે અથવા બાળક જીવાન સુભગ દુર્લીંગ શ્રીમ'ત રક વિગેરે ભેદવરે લેાકમાં કહેવાવા ન જોઈએ, વળી પાતાના કાર્યાવર્ડ જીદ્દી ગતમાં જનારા નિહ મનાય, કારણ કે સર્વવ્યાપી આત્મા છે, અથવા આત્મા એક છે, તે પ્રમાણે બ્રાહ્મણેા ક્ષત્રિયા વૈશ્યા તથા દાસા કે શૂદ્રી નહિ કહેવાય, વળી કીડા પક્ષી કે સાપેાલીયાંના ભેદ નહિ થાય, વળી માણસા તથા દેવલાક વિગેરે ભેદી નહિ ખેલાય, આ બધું પ્રત્યક્ષ હાવાથી સર્વ - વ્યાપી આત્મા નથી, તેમ આત્માના અદ્વૈતવાદ સારા નથી. કારણ કે પ્રત્યેક જીવને સુખ દુ:ખ અનુભવ પ્રત્યક્ષ અનુભવાય છે, તેમ શરીરની ચામડી સુધીજ આત્મા છે, ત્યાંજ તેના ગુણ વિજ્ઞાનની પ્રાપ્તિ છે, એમ નક્કી છે, આવું હાય તે તમારૂ આગમ યથાર્થ કહેનારૂ સિદ્ધ નહીં થાય, કારણ કે તેના કહેનાર અસવ જ્ઞ છે, અને તેનું અસનપણું તે તમે એકાંત પક્ષ સ્વીકાર્યા છે, તેથી પ્રત્યક્ષ છે, હવે અસરાના કહેલા માર્ગમાં દાખે! બતાવે છે, लोयं अयाणित्ति केवलेणं, कहंति जे धम्ममजाणमाणा; णासंति अप्पाणं परं च णट्टा, संसारघोरंमि अणोरपारे ॥ सू. ४९ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ લેક જે ચાદરાજ પ્રમાણ છે, અથવા ચરાચર લેક તેને જાણવા વિના ફક્ત દિવ્ય જ્ઞાનના અવભાસ (જેવા તેવા જ્ઞાન ) વડે જેઓ આ જગતમાં ઉપદેશ કરે છે, તે ધર્મ દુર્ગતિમાં જવાના માર્ગમાં અગળા (ભુંગળ ) જેવો છે, તેથી પોતે નાશ થાય છે, બીજાને નાશ કરાવે છે, પ્ર–કયાં ? સંસાર સાગર જે ભયાનક અને અનાદિ અનંત છે, તેમાં તે પિતાને ફેંકે છે, અને બીજાને પણ __ लोयं विजाणंतिह केवलेणं. पुन्नेण नाणेण समाहिजुत्ता, धम्म समत्तं च कहति जे उ, तारांति अप्पाणं परं च तिन्ना ॥ ५० ॥ હવે જેમનામાં સંપૂર્ણ જ્ઞાન છે, તેઓ કે તેમના આધારે જે ઉપદેશ આપતા હોય, તેના લાભ બતાવે છે, ચિદરાજ પ્રમાણુ લેકમાં કેવળજ્ઞાનવ જુદું જુદું જાણે છે, અને પ્રકર્ષથી આ જગતમાં જાણે છે માટે પ્રજ્ઞ છે, અથવા પુણ્યનો હેતુ હોવાથી પુણ્ય છે, તેવા સારા જ્ઞાન અને સમાધિથી યુક્ત પુરૂષ સમસ્ત ધર્મ જે શ્રત અને ચારિત્ર રૂપ છે, તે પારકાનું હિત ઈચ્છીને કહે છે, તે મહા પુરૂષે પોતે સંસાર સાગરથી તર્યા છે, અને બીજાને સારે ઉપદેશ આપવાથી તારનારા છે, પ્ર–કેવળી પ્રભુ લેકને *દુર્ગતિને બદલે સુગતિ ઠીક લાગે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જાણે છે, એમ કેવળજ્ઞાન પૂર્વે કહયા છતાં ફરી જ્ઞાન શબ્દ કેમ લીધે? ઉ–બદ્ધ મતને ઉચ્છેદ કરવા માટે, જ્ઞાનના આ ધાર રૂપે આત્મા છે, તે બતાવવા માટે કહ્યું, તેને સાર આ છે, કે જેમ વટેમાર્ગુ રસ્તાને ખરે જાણ હોય તો પોતે પિતાને તથા બીજાને બીજાને મહાભયવાળા કાંતારમાંથી કાઢી સારે સ્થળે પહોંચાડે છે, તેમ કેવળી ભગવંતે પિતે પિતાને તથા પરને સંસાર રૂપ કાંતારમાંથી કાઢે છે, વળી આદ્રક કુમાર કહે છે, ' जे गरहियं ठाणमिहा वसंति, जे यावि लोए चरणोववेया; उदाहडं तंतुसमं मईए, अहाउसो વિઘારિયાવ છે . ૫૨ છે અસર્વજ્ઞનું કહેલું આવું છે, જે કઈ સંસારમાં કહેલા અશુભ કર્મવાળા તે પાપનાં ફળ ભેગવનારા નિંદનીય કૃત્ય અવિવેકીએ આચરેલું પિતાની આજીવિકા માટે આચરે છે, વળી જેઓ સારા ઉપદેશ વડે આ જગતમાં વિરતિના પરિણામ રૂપ વડે યુક્ત છે, તે બંને વચ્ચેનું જે અનુષ્ઠાન છે, તે સારું કે નઠારું વર્તન સામાન્ય બુદ્ધિવાળા ઉપદેશકે એ સરખું ગયું છે, તે પોતાની ઈચ્છા મુજબ કહ્યું છે, પણ તે તેમનું કહેવું યથળે પદાર્થનું સ્વરૂપ બતાવા જેવું નથી, અથવા આદ્રક કુમાર કહે છે તે આયુષ્યન્ ! એક Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ દંડી ! સાંભળ, જે અસર્વજ્ઞ છે, તે વિષયાભાસ (ઉલટું ) જ કહેશે, અને સર્વજ્ઞ હશે તે તેનાથી મળતું યથાર્થ જેવું જેવું હશે તેવું કહેશે, અથવા અજ્ઞાની બોલે, તે વિપર્યાસ–મદથી ઉન્મત્ત થયેલાના પ્રલાપ કરવા જેવું છે, એમ જાણવું, संवच्छरेणावि य एगमेगं, बाणेण मारेउ महागयं तु; सेसाण जीवाण दयठ्याए, वासं वयं વિત્તિ પણામો પર . આ પ્રમાણે એક દંડીને નિષેધ કરીને આદ્રક કુમાર પ્રભુ પાસે જતાં વચમાં હસ્તિ તાપસ મળ્યા, અને તેઓ તેમને વીંટીને આ પ્રમાણે બેલ્યા, હાથીને મારી તેના વડે પિટ ભરે તે હસ્તિ તાપસે છે, તેમાંથી જે વૃદ્ધ છે, તે બે, હે આદ્ર કુમાર ! તમારા જેવા વિદ્વાન સાધુએ થોડા ઘણું પાપને વિચારવું જોઈએ, જે તાપસી કંદમૂળ ખાનારા છે, તે ઘણું સ્થાવરજીવો તથા ઉંદુબર વિગેરેમાં ત્રાસ જીવે . કુંથુવા વિગેરે છે, તેને હણે છે, વળો જેઓ ભિક્ષા વડે પેટભરે છે; તે પણ આશંસાના દેષથી દૂષિત છે, વળી તેઓ અહીં તહીં ભટતા કીડી વિગેરે અનેક જીને ઘાત કરે છે, વળી અમે તે વર્ષે કે છ માસે એક મેટી કાયાવાળા હાથીને મારીને બી. બધા જીની દયા પાળીને તે હાથીના માંસ વડે આજીવિકા ચલાવીએ Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૪૧ છીએ, આ પ્રમાણે એકાદ જીવના ધાતવડે ઘણા જીવાની રક્ષા કરીએ છીએ, હવે આ કુમાર હસ્તિનાપસમતની આર્દ્ર ભૂલે ખતાવે છે. संवच्छरेणाविय एगमेगं, पाणं हणंता अणियत्त दोसा; सेसाण जीवाण वहेण लग्गा, सिया य थोवं गिहिणाऽवि तम्हा ॥ ५३ ॥ વરસે એકેક પ્રાણીને હણવાથી જીવહિંસા વિગેરે દોષો છૂટતા નથી, વળી તમને પાંચદ્રી મહા કાય઼વાળે હાથી મારવાના આશસાષ અતિ દુષ્ટ ( ઘણો ખરામ ) છે, પણ જૈન સાધુઓને તે સૂર્ય ના કિરણોના પ્રકાશમાં જાહેર શેરીઓમાં સાડા ત્રણ હાથ જગ્યા દેખીને જતાં ઇ. સમિતિ પાળતા જવાથી અને ૪ર દોષ ટાળીને નિદ્રષ આહાર લેવાથી અને મળે કે ન મળે તા પણુ સમભાવ ધારણ કરવાથી તેમને આશષા દોષ કયાંથી હાય ? અથવા કીડીએ વિગેરે કેવી રીતે મળે ? હવે તમે થાડા જીવાના ઉપઘાતથી દોષના અભાવ માના તા જે ગૃહસ્થા થાડો આરંભ કરી ઘેાડા પ્રાણીઓને હણી નિર્વાહ કરે, પણ બીજા જંતુ જે ક્ષેત્ર કાળથી દૂર હાય તેમના તમારા અભિપ્રાય પ્રમાણે ઘાત ન કરે, તા તમારી માફક તેઓ પણ નિર્દોષ પ્રવૃત્તિ વાળા થાય છે, ( પછી ( તમારામાં અને તેનામાં શું ફેર રહ્યો ?) Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ - संवच्छरेणा वि य एगमेगं, पाणं हणंता समणव्वएसु; आयाहिए सेपुरिसे अणज्जे, ण तारिसे વાલિળો મવંતિ પછી - હવે આદ્રક કુમાર હસ્તિ તાપસને સમજાવીને તેના ઉપદેશકના દેશે બતાવે છે, વરસે પણ એક જીવ હણવાનું જે શ્રમણ યતિઓ જે સાધુના મહાવ્રતમાં રહયા છે તેઓ હણવાનું બતાવે છે, તે ઉપદેશકે અનાર્ય છે, કારણ કે સર્વ જીવોના રક્ષક તેમને જીવ હણવાનું કાર્ય નિંદનીય છે, તથા તેઓ આત્માને તથા પરને અહિત કરનારા છે, (આમાં બહુ વચનને પ્રયોગ છે, તે બધા ઉપદેશકે આશ્રથી નષિઓએ લીધો છે માટે દેષ નથી ) પણ કેવળી ભગવંતે તે એક પણ જીવની હિંસાને ઉપદેશ આપતા નથી, કારણ કે એક પ્રાણીને વરસે ઘાત કરે તે પણ તેને માંસમાં આશ્રય લઈને રહેલા કે ( ઉત્પન્ન થયેલા ) તે માંસને રાંધતાં સ્થાવર કે જંગમ જી હેય તે બધાને નાશ થાય છે, તે તમારા ઉપદેશકોએ એક પ્રાણીના વધને ઉપદેશ કરતાં ધ્યાનમાં લીધા નથી, વળી તે પણ નિરવદ્ય ઉપાય માધુકરી (ગોચરી ) વૃત્તિને પણ દેખે નથી, તેથી તેઓ કેવળજ્ઞાની તે નથી, પણ વિશિષ્ટ વિવેકથી પણ રહિત છે, હવે તે હસ્તિ તાપસને સમજાવી આગળ પ્રભુ પાસે આદ્રકુમારને જતા જોઈ તેમના ઉત્તમ ગુણે અને બેધો. Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રસન્ન થઈને મોટા ઘંઘાટથી લેકેએ તેમની સ્તવના કરી, તે બધું નજરે જઈ કાને સાંભળી ન પકડેલો સર્વ લક્ષણથી યુક્ત વનને હાથી જેને રેગ્ય વિવેક હૃદયમાં થતાં વિચારવા લાગે, કે આ આદ્રકકુમાર બધા મતવાળાને સમજાવી વિન રહિત થઈને સર્વજ્ઞ પ્રભુના ચરણ કમળ પાસે વંદના કરવા જાય છે, તેમ હું પણ જે સંપૂર્ણ બંધન રહિત થાઉં તે આ મહા પુરૂષ આદ્રક કુમાર તથા તેમણે પ્રતિબંધ કરેલા ૫૦૦ ચાર તથા અનેક વાદીઓના સમૂહને સાથે લઈને ઘણું ભક્તિથી હું પણ પ્રભુ પાસે તેમની સાથે જઈને વાંદું, આ પ્રમાણે હસ્તી જેવો વિચાર કરે છે, તેટલામાં તેના પુણ્ય બળ અને પવિત્ર વિચારોથી ત્રટત્રટ કરતાં બધાં બંધન તુટી જતાં આદ્રકુમારના સંમુખ કાનના પડદા ફરકાવત અને પોતાની સુંઢ ઉંચી કરીને તે દેડયો. તેથી લેકે હાહાકાર કરતા જોરથી બરાડા પાડવા લાગ્યા, ધિક્કારહે ! આ દુર્ણ હાથીને, કે જે આવા મહર્ષિ મહાપુરૂષ આદ્રક કુમારને હણવા દોડે છે, એમ બોલતા લેકે આમ તેમ હાથીના ભયથી દેડયા, આ હાથી પણ આદ્રકુમાર પાસે આવીને ભક્તિના સંભ્રમથી માથું નમાવીને બરડા સુધી વાંકે વળીને કાનના પડદા સ્થિર કરીને ત્રણ પ્રદક્ષિણા ફરીને જમીન ઉપર પોતાના દાંતના અગ્ર ભાગ નમાવીને પોતાના આગલા ભાગવડે તે મહામુનિના ચરણ યુગલમાં નમીને સારી રીતે મન સ્થિર કરીને વન તરફ ગયો. Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ આ પ્રમાણે આદ્ર કુમારના તપના પ્રભાવથી જ કડેલા ધનથી છુટેલા મોટા હાથીનું વૃત્તાંત સાંભળીને પ્રજા સહિત શ્રેણિક રાજા સામે આવીને તપના પ્રભાવવાળા મહર્ષિ આદ્રક કુમારને વારંવાર વાંદીને કહેવા લાગ્યો, કે હું ભગવન! આ માટું આશ્ચય છે કે આવી માટી સાંકળથી મજજીત ધંધાયેલા હાથી તમારા તપના પ્રભાવથી બંધન મુક્ત થયા, તે ઘણું મુશ્કેલ કામ છે, આદ્રક મેલ્યા, હૈ શ્રેણિક મહારાજ ! આ હાથીને સાંક્ળના બંધનથી મુકાવવા મુશ્કેલ નથી, પણ સ્નેહના પાશથી મુકાવું તે ઘણું દુષ્કર છે, એ પૂર્વે નિયુક્તિ ૨૦૦ ગાથામાં કહ્યું છે, તે આ પ્રમાણે, ण दुकरं वा णरपास मोयणं, गयस्स मत्तस्स वर्णमि रायं । जहा उ चत्तावलिएण तंतुणा, सुदुक्करंमे पडिहार मोयणं ॥ १ ॥ માણસને વનમાં માંધેલા મસ્ત હાથીને છાડાવવા મુશ્કેલ નથી, પણ જે કાચા સુતરના સ્નેહ પાસના ત ંતુએથી અંધાયેલ છે, તેને મુકાવવા વધારે મને કઠણુ લાગે છે, આ પ્રમાણે આ કકુમાર રાજાને પ્રતિષીય પમાડીને તીર્થંકર મહાવીર પ્રભુ પાસે જઇને વાંદીને ભક્તિના ભરથા નિર થઇને બેઠા, પ્રભુએ તેના એધેલ ૫૦૦ સાથીઓને દીક્ષા આપીને તેના શિષ્ય બનાવ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૪૫ बुद्धस्स आणाए इमं समाहिं, अस्सि सुठिच्चा तिविहेण ताई; तरिडं समुदं व महाभवोघं, आयाणवं धम्ममुदाहरज्जा ॥ सू ५५ ॥ तिमि, इति अहइज्जणाम छठ्ठमज्झयणं समत्तं ॥ હવે બધું અધ્યયન કહ્યું તેના વિષય સમાપ્ત કરવા કરવા કહે છે, બુદ્ધ તત્વ જાણેલા સર્વજ્ઞ વીર વ માન સ્વામી તેની આજ્ઞા વડે તેમના કહેલા આગમ વડે સસ્તુંમાઁની પ્રાપ્તિરૂપ સમાધિ મેળવીને આ સમાધિમાં રોબર સ્થિર થઈને મનવચન અને કાચા વડે સારી રીતે ઇંદ્રિયો વશ કરી મિથ્યાદૃષ્ટિને ન સ્વીકારે, પણ તેમાં રહેલ આવરણ ( ભૂલ ) નીનિંદા મનવચન કાયાથી કરે, આ પ્રમાણે નિળ આત્મા અનીને સ્વઅને પરનો ત્રાયી ( રક્ષક ) બને, અથવા તાયી-મેાક્ષમાં જનારો અને, અને સમુદ્ર તરવા જેવું કઠેણુ મહાભવ આઘને તરવા ( ભવ ભ્રમણથી ખચવા ) મેાક્ષ માટે સમ્યગ્ દર્શીન જ્ઞાન ચારિત્રનું આદાન—સ્વીકાર કરે, તે આદાનવાળા સાધુ તરે, આ સમ્યગ્દર્શન જેને હાય, તે પરતીથિંકના તપ સમૃદ્ધિ વિગેરે દેખીને તીર્થંકરના હૃનથી ભ્રષ્ટ ન થાય, અને સભ્યજ્ઞાનથી યર્થા વસ્તુની પ્રરૂપણા કરવાથી બધા વાદીઓના વાદનું સમાધાન કરીને ખીજાઓને પણ મેાક્ષમાર્ગનું સ્વરૂપ બતાવે છે, સમ્યક્ ચારિત્ર વર્ડ અધા જીવાને હિતસ્ત્રી મનીને આશ્રવ ( પાપ ) Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ દ્વાર રોકીને ઘણું તપ કરીને અનેક ભવમાં પૂર્વે જે કર્મ બાંધ્યું હોય તે ઓછું કરે છે, અને પોતે પાળીને બીજાને તે ઉપદેશ કરી શકે, પ્રકટ કરી શકે, આ પ્રમાણે હું કહું છું, ન પૂર્વમાફક જાણવા, અને આગળ પણ કહેશે, આદ્રક સંબંધી અધ્યયન પુરૂં થયું. હવે સાતમું નાલંદીય અધ્યયન કહે છે. છછું અધ્યયન કહ્યું, હવે સાતમું કહે છે, તેને આ સંબંધ છે, કે પૂર્વે કહેલ સંપૂર્ણ સૂત્રકૃતાંગવડે પિતાના જેનર્સિદ્ધાંતની પ્રરૂપણાના દ્વારવડે પ્રાયે સાધુઓને આચાર કહો, આ સાતમા અધ્યયનમાં હવે શ્રાવકેને આચાર કહે છે, અથવા ગયા અધ્યયનમાં પરમતનું નિરાકરણ કર્યું, અને સાધુઓના આચારનો ઉપદેષ્ટા તે ઉદાહરણ વડે બતાવ્યું, અહીં શ્રાવક ધર્મને ઉપદેણા ઉદાહરદ્વાર વડેજ બતાવે છે, અથવા ગયા અધ્યયનમાં પરતીર્થિક સાથે વાદ બતાચે, અહીં પિતાના જૈન સાધુઓ સાથે ચર્ચા કરી છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારે ઉપકમ વિગેરે કહેવા જોઈએ, તેમાં નામ નિષ્પન્ન નિપામાં નાલંદીય નામ છે તે આ પ્રમાણે થયું છે, પ્રતિષેધ (નિષેધ) કરનાર નકાર શબ્દ સાથે અલ શબ્દ મળતાં ધ ધાતુને અર્થે દાન કરવાનું છે, તેથી નાલંદા શબ્દ થ, તેને સાર આ છે કે પ્રતિષેધને પ્રતિષેધ કરવા વડે ધાતુને અર્થ સ્વભાવવાચક છે તેથી એ અર્થ લે કે Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ત્યાં હંમેશાં અર્થિઓને જોઈતું દાન આપે છે, તે રાજગૃહ નગરની બહાર એક પરું કે વિભાગ છે ત્યાં આ અધ્યયન - ઉત્પન્ન થયું માટે નાલંદીય નામનું અધ્યયન કહેવાય છે, આ કહેવાથી બધો ઉપદ્યાત ઉપક્રમ (ઉત્પત્તિ) રૂપે કહેલ જાણ, તનું બધું સ્વરૂપ નિર્યુક્તિકાર પિતે પારિવને વિગેરે ગાથાથી કહેશે, હવે અલ શબ્દનો નિક્ષેપે ન–અલં દા–આ ત્રણમાંથી ન–દા-છેડીને કહે છે. णाम अलं ठवण अलं दव्य अलं चेव होइ भाव अलं । एसो अलसहमि उ निक्खेवो चविहो होइ ॥२०१॥ - વ્યાકરણમાં અ, મા, ને, ના. શબ્દો નિષેધના અર્થમાં છે, તેમાં અગૌ અઘટ અગોચર અમરમાં પ્રાચે અકાર દ્રવ્યને નિષેધ કરે છે, એટલે અલંદાનવડે એમ પ્રયોગમાં અશબ્દ સાથે જોડાતું નથી, તેમ માશબ્દ ભવિષ્યની ક્રિયાનો નિષેધ કરે છે, કરશે માં, જશેમાં, (ગુજરાતીમાં માને બદલે માં શબ્દ પછી આવે છે) માનશોમાં, કેરમાં, વિગેરે છે, તમારી અધિષ્ઠિત દિશાજ વીતને માટે છે, ને અવ્યય કેઈ વખત સંપૂર્ણ નિષેધ કરે છે, કેઈ વખત ભાગ નિષેધ કરે છે, જેમકે ને ઘટ-ઘડાને એક ભાગ નથી, તથા હાસ્ય વિગેરે નેકષાયમાં છે, અર્થાત્ કયાય એવીચના એક ભાગ રૂપે છે, ફકત ન અવ્યય જ સંપૂર્ણ નિવાચી છે, ન દ્રવ્ય-નકર્મ નગુણ તે બધામાં Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય કર્મ અને ગુણને અભાવ સમજાય છે, ન કર્યું, ન કરું, ન કરીશ, તેમ અન્યલોકમાં પણ કહે છે કે न याति न च तत्रासी, दस्ति पश्चानवांशवत् ।। जहाति पूर्व नाधार महोव्यसन-संततिः ॥१॥ * ન જાય, ન ત્યાં હતે, અથવા અંશમાફક પછી પણ નથી, આશ્ચર્ય તે એ છે કે દુ:ખોની પરંપરા પૂર્વના આધારને છેડતી નથી. વળી બીજે દષ્ટાંત કહે છે, गतं न गम्यते ताव दगतं नैव गम्यते ॥ गतागत विनिर्मुक्तं गम्यमानं तु गम्यते ॥१॥ ગયું તેજ ફરી ન મળે, ન આવ્યું મળે કેમ? . તે બનેથી મુકત જે, હાજર મળતું એમ. ૧ આ બધામાં ન આવ્યય પ્રતિષેધ અર્થ બતાવનાર સિદ્ધ કર્યો, તેમ અલંશબ્દ સિદ્ધ કરે જોઈએ, તે અલનો અર્થ પર્યાય (બસ) તે છે, તેમ વારણ વારવાના અર્થમાં છે, તેમ ભૂષણ શોભાના અર્થમાં છે, પણ અહીં તો અલને અર્થ વારણકે નિષેધના અર્થમાં છે, તે ન સાથે આ લીધે છે. તેથી નાલં શબ્દ થયે છે, તેમાં અલંના નિક્ષેપા માટે ૨૦૧ ગાથામાં કહ્યું કે નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે નિક્ષેપ કરે, નામ અલ-કઈ જડ કે ચેતનનું નામ અલપાડીએ તે, સ્થાપના અલંમાટે કેઈ ચિત્ર કે પુસ્તક વિગેરેમાં પાપનો નિષેધ કરતે સાધુ સ્થાપીએ તેવું Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ચિત્ર કરીએ તે, દ્રવ્ય નિષેધમાં નોઆગમથી જ્ઞ અને ભવ્ય શરીર છોડીને તે બેથી જુદે ચાર વિગેરેથી હરણ કરાયેલ ચારીના દાગીના મુકવા આવતાં કેદમાં જવાના ભયથી તેના નિષેધ કરાય, કે મારે ત્યાં નહિ રાખું, તે દ્રવ્ય નિષેધ એ પ્રમાણે દ્રવ્યવડે દ્રવ્યથી અથવા દ્રવ્યમાં નિષેધ કરીએ તે બધા દ્રવ્ય અલ છે, ભાવ અલ માટે નિયુક્તિકાર જેટલા અર્શી સંભવે તે કહે છે. पज्जतीभावे खलु पढमो, बीओ भवे अलंकारे ॥ સતિત્રો દુ મિત્તે, ગનસદ્દો રોફ નાયો ॥ ૨૦૨ ॥ પતિભાવ-સામર્થ્ય તેમાં અલશબ્દ વપરાય છે. (હું તેને પહાંચીવળવા શક્તિમાન છું)જેમ એક મલ્લ ખીજા મલ્લને પહાંચી શકે છે, તેમ લેાકેાત્તરમાં પણ વપરાય છે, કેનારું તે તવ તાળાપ વા સબાપુ વા, તે તારા રક્ષણ માટે કે શરણું આપવા માટે સમથ નથી, અન્ય લાકા પણ કહે છે કે द्रव्यास्तिक रथारूढः, पर्यायोद्यत कार्मुकः ॥ युक्तिसन्नाहवानवादी, कुवादिभ्यो भवत्यलम् ॥ १ ॥ મૂળ દ્રવ્ય (વસ્તુ) ને સમજવું, એજ રથ ઉપર ચઢેલા, વસ્તુમાં થતા ફેરફાર રૂપ પર્યાય સમજવા, તે ચડાવેલા ખણુ માફક તૈયાર હાય, અને યુક્તિએ સમજવી, તે રૂપ અખ્તર પહેરેલા હાય તે વાદી બીજા કુવાદીઓને Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ર૫૦ જીતવા સમર્થ થાય છે, આ અલ શબ્દનો પહેલો અર્થ કહ્યો, (ખલ અવ્યય ગાથામાં ફક્ત વાક્યની શોભા માટે છે) બીજો અર્થ અને અલંકાર (આ ભૂષણ) માં થાય છે, (ભૂતકાળને પ્રયાગ સંભાવના માટે લીધે છે) જેમકે अलंकृतं देवदेवेन, स्वकुलं जगच्च नाभिसुनुना દેવાધિદેવ નાભિરાજાના કુમાર ઋષભદેવે પોતાનું કુળ તથી જગત્ શોભાવ્યું છે, ત્રીજે અલશબ્દનો અર્થ પ્રતિષેધમાં જાણવે, જેમકે ગરું જેન, હવે મારે ઘરમાં રહેવું નથી અને પાન , હવે મારે પાપ કરવું નથી, વળી કહ્યું છે કે अलंकुतीर्थैरिह पर्युपासितै, रलंवितर्काकुलकाहलैमतैः ।। अलं च मे कामगुणैनिषेवितै, भयंकरा ये हि परत्र चेहच ॥ કુતીર્થોની સેવાથી સર્યું મારે તેનું પ્રજન નથી, તેમવિતર્કોથી આકુળ (ભરેલા) એવા કાહલ (જૂઠા નકામા) મતે વડે પ્રજન નથી, તેમ જે અહીં તથા પરલેકમાં ભય આપનારા પાંચ ઇદ્રિના વિષય છે, તે સેવવાથી પણ શું પ્રયોજન છે, અહીં ત્રીજે નિષેધ વાચક અલંશબ્દ લેવાને છે, તે કહે છે, पडिसेह पगारस्सा, इत्थिसद्देण चेव अलसझे ॥ सबगिहे नयरंभी, नालंदा होइ पाहिरिया ।। नि।। २.३॥ Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ અશિના ત્રણ અર્થ છતાં પણ નકારને આધીન અલશબ્દ હોવાથી પ્રતિષેધ અર્થ જ લેવાનો છે, તેમાં નિરૂક્તના વિધાન (પદના ટુકડા પાડવા) થી આ અર્થ છે, ન અલંદદાતિ-જ્યાં માગ્યું આપવામાં નિષેધ નથી તે નાલંદા, સ્ત્રી લિંગમાં બાહિરિકા શબ્દ છે, માટે સ્ત્રીલિંગમાં નાલંદા જેમ શારદા ગંગા વિગેરે બેલાય છે, તેમ તે નાલંદા શબ્દથી તે બહારને ભાગ જાણીતા છે, તે નાલંદા ભૂમિ હંમેશાં આ પરલેકમાં સુખ હેતુ હોવાથી સુખકારક છે, તેમ રાજગૃહ નગરની બહાર બારિરિકા ધન સેનાથી સમૃદ્ધ છે, અને સારા સાધુઓને સમાગમ હોવાથી સર્વકામ પ્રદ છે, હવે પ્રત્યય ( જરૂરને) અર્થ બતાવવા કહે છે, नालंदाए समिवे, मणोरहे भासि इंदभूइणा उ ॥ अज्झायणं उदगस्स उ, एयं नालंदइज्जं तु ॥ २०४ ॥ નાલંદા ભૂમિના સમીપમાં મને રથ નામે ઉદ્યાનમાં ઇંદ્રભૂતિ ગણધરે ઉદક નામના વિશે પૂછેલ તેને ઉત્તર જે આપ્યો, તે આ અધ્યયન છે, નાલંદામાં કહ્યું, માટે નાલંદીય છે. અને જેમ આ અધ્યયન કહેવાયું તેમ આગળ જતાં પાસાવશ્ચિાજ પાર્શ્વનાથના અપત્ય સાધુ) આશ્રયી પણ સૂત્રને સ્પર્શ કરનારી નિયુક્તિની ગાથામાં બતાવશે, હવે સૂત્રના ઉચ્ચારણ માટે રોકાયા વિના ગુણવાળું સૂત્ર કહેવું તે કહે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ સર ते कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे होत्था, रिद्धित्थिमित समिद्धे वण्ण जाव परुिवे, तस्स णं रायगिहस्स नयरस्स बहिया उत्तर पुरच्छिमे दिसिभाए, एत्थणं नालंदानामं बाहिरिया होत्था, अणेग भवणसयसन्निविट्ठा નાવ પતિના ॥ સૂ. ૬૮ ॥ આ સૂત્રના પૂર્વ સૂત્ર સાથે તથા ખીા સૂત્રેા સાથે સંબંધ બતાવવા, પૂર્વે છેલ્લું સૂત્ર કહ્યું કે આદાનવાન્ તીર્થકર ધર્મ બતાવે, તે ધર્માંના બે ભેદ છે, (૧) સાધુનેા (૨) શ્રાવકના તેમાં મુખ્યત્વે આચારાંગ તથા સૂયડાંગમાં સાધુને આશ્રયી વિધિ બતાવ્યેા છે, આ સૂત્રમાં શ્રાવકની વિધિ બતાવશે, પરસ્પર સંબંધ આ છે કે આધ પામે, આ પૂર્વનું પ્રથમ સૂત્ર છે, પ્ર-શું એધ પામે ? –તેજ હવે શ્રાવક આશ્રયી કહેશે, સૂત્રના અ` હવે કહે છે, (સૂત્રમાં ત્રીજી વિભક્તિ છે, ત્યાં સાતમીના અથ લેવા) તે કાળે તે સમયે રાજગૃહે નામનું નગર છે, તેનાં વિશેષણે! આ છે, રાજગૃહનગરમાં પ્રાસાદા ( મેાટા મહેલા) છે, માટે તે પ્રાસાદિત નગર છે, તેમ તેમાં સારા લાગેા છે તેથી આ ભાગવાળુ છે, તેથી દનીય છે, આંખને આનંદ આપનાર છે, તથા તેનું રૂપ આંખમાં સામે આવી આંખને ખેંચે, માટે અભિરૂપ છે, તેની ઉપમા જે ન ઘટે માટે અપ્રતિરૂપ છે, અથવા સ્વર્ગના Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ર૫૩ મહેલનું પ્રતિબિંબ જેવું છે, આવું રાજગ્રહ નગર પૂર્વકાળમાં હતું, (જે કે કાળની સત્તા ત્રણેમાં ભૂત વર્તમાન ભવિષ્યની છે, છતાં પૂર્વકાળની વાત હોવાથી ભૂતકાળ લીધે છે,) તે નગરના ઉત્તર પૂર્વ (ઈશાન ખુણા)માં નાલંદા નામની બાહિરિકા હતી જ્યાં અનેક સેંકડોની સંખ્યામાં મોટા ભવને બાંધેલાં છે, तत्थणं नालंदाए बाहिरियाए लेवे नामं गाहावई होत्था, अवे दित्ते वित्ते विबिणविपुलभवणसयणासणजाणवाहणाइण्णे बहुधणबहुजाय . रुव रजते आओगे पओगे संपउत्ते विच्छलियपउरभत्तपाणे बहुदासी दासगोमहिसगवेलगप्पभूए बहुजणस्स अपरिभूएयावि होत्था ॥ તે બહિરિકામાં લેવા નામને ઘરધણું (મેટા કુટુંબવાળ) રહે છે, તે પૈસાવાળે છે, તેજસ્વી છે, સર્વ માણસમાં જાણીતો છે, તે ઘણાં મકાનો વાસભવને બીછાનાં આસને ઘોડાગાડી ગાડાંથી સમૃદ્ધિવાળો છે, વળી તેની પાસે રોકડનાણું ચાંદી સોનું છે, તથા ધન કમાવા માટે યાનપાત્ર (વહાણે) તથા ઉંટ ઘોડા વિગેરે છે, તથા જરૂર પડે કામ લાગે તે માટે તેની ગોઠવણ રાખેલી છે, તેમ અહીંતહીં ઘણું ખાવા પીવાની Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ દ વસ્તુએ મુકેલી છે, અર્હદાસી દાસના પિરવારવાળે છે, વળી ઘણા લેાકેામાં અપરભૂત ( માનનીય ) છે, આ બધાં વિશેષાથી જાણવું કે તેની આ લેાકમાં અનેકગુણેાથી પ્રાપ્ત દ્રવ્ય સંપદા ખતાવી છે, હવે પરલેાકના ગુણા મતાવવાવડ ભાવ સંપદ કહે છે, सेणं लेवे नामं गाहावई समणोवासए याविहोत्था, अभिगय जीवाजीवे जाव विहरइ, निग्गंथे पावयणे निस्सकिए निक्कखिए निव्वितिगिच्छे लट्ठे गहिरहे पुच्छियट्ठे विणिच्छियट्ठे अभिगहियट्ठे अट्ठिमिंजा पेमाणुरागरत्ते, ( ણું વાકયની શાલા માટે છે,) તે લેપ નામના ગૃહસ્થ જૈનસાધુઓની સેવા રાજ કરનારા છે, માટે શ્રમણેાપાસક શ્રાવક છે, આ વિશેષણથી જાણવું કે તે જીવ અજીવ પુણ્યપાપ વિગેરે તત્વાને જાણવાથી શ્રુતજ્ઞાનની સંપદાવાળા છે, તે બતાવે છે. તે જીવ અજીવ વિગેરે તત્વાને ભણેલા છે, તેથી કાઇના ફ્દામાં સહાય વિના પણ સાતા નથી, તેમ દેવ અસુર વિગેરે દેવ સમૂહથી પણ તે હારે તેમ નથી, તેમ તે ધર્મથી ચવે તેવા નથી, આ વિશેષણથી તેને સમ્યગ્વાનપણું છે, તેવું બતાવ્યું છે, હવે તેનું સમ્યગદર્શન બતાવે છે, નિન્ગ્રેન્થ આર્હત તેના પ્રવચનમાં તે શંકા થાડી કે ઘણી Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ તેનાથી રહિત છે તેથી નિઃશંક છે, એવું માને છે કે જિને જે કહ્યું છે, તે સત્ય છે, તેમ નિર્ગત ગઈ છે કાંક્ષા જેની–બીજાનું મંતવ્ય માનવાની તે નિરાકાંક્ષ છે, તેમ ચિત્તમાં ચિકિત્સા દૂર થવાથી તે નિર્વિચિકિત્સ છે, અર્થાત્ ધર્મનું ફળ મળશે કે નહિ, તે સંદેહ તેને નથી, તેમ વિદ્વાને નિંદશે, તે ડર નથી, એ પ્રમાણે તે લબ્ધ અથ–વસ્તુ તત્વને પરમાર્થ તેણે જાણે છે, તેમ મોક્ષમાર્ગ ગ્રહણ કર્યો છે, માટે ગૃહિતાર્થ છે, વળી ઝીણે વિષય ન સમજાય ત્યાં પૂછી લીધેલ છે, તેથી પૃષ્ટાર્થ છે, એમ નિશ્ચય કરવાથી વિનિશ્ચિતાર્થ છે, તેમ અર્થ સમજીને પ્રતીતિ કરવાથી તે અભિગતાર્થ છે, તેમ તેનાં હાડકાંના મધ્ય ભાગમાં ધર્મને રંગ લાગેલો છે, અર્થાત્ અત્યંત સમ્યકત્વથી વાસિત અંતઃકરણ વાળો છે, એ વિષય વધારે વિસ્તારથી બતાવે છે. अयमाउसो निग्गंथे पावयणे अयं अट्टे अयं परमटे सेसे अणटे उस्सियं फलिहे अप्पावय दुवारे चियत्तंतेउरप्पवेसे चाउद्दसट्ठमुद्दिट्ठ पुण्ण मासिणीसु पडिपुन्ने पोसहं सम्मं अणुपालेमाणे निग्गंथे तहाविहेणं एसणिज्जेणं असणपाण खाइम साइमेणं पडिलाभे माणे बहूहिं सीलव्वयगुण विरमण पच्चक्वाण · पोसहोववासेहिं अcવા મામાને પૂર્વ વિદ૬ ૨૬ Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આ શ્રાવકને કઈ ધમે પૂછે તે પોતે આ પ્રમાણે સમજાવી શકે, જે ભાઈ! આ નિગ્રંથ જિનેશ્વરનું વચન છે, તેમાં આ સાચું તત્વ છે, કારણકે તેમાં સાચી પ્રરૂપણ છે, તથા સમજાવી શકે કે આજ પરમાર્થ (મોક્ષમાર્ગ) છે, કારણકે સેના માફક તેની કસોટી લે તાપ દે છેદ કરે તો પણ તે શુદ્ધપણું ન મુકે, બાકીના બધા મતવાળા લૈકિક તીથિકેએ કહેલો અનર્થરૂપ વિષય છે, કારણકે તેમાં યુકિતઓ ઘટતી નથી) આ વિશેષણથી બતાવ્યું કે તેને સમ્યગદર્શન ફરસેલું છે, હવે તે શ્રાવકને સમ્યગદર્શન અને જ્ઞાન વડે શું ગુણ થયે તે બતાવે છે, ઉચ્છિત પ્રખ્યાત–સ્ફટિક રત્ન જે નિર્મળ યશવાળે થય છે, તથા જેના ઘરના દરવાજા સદા ખુલ્લા છે કે કેઈ અન્યતીથિ આવે અને કહેતે પણ તે ભલે કહે, પણ તેના ભરમાવ્યાથી પરિજન પણ સમ્યકત્વથી ચલાયમાન ન થાય, તથા રાજાઓને જે વહાલાં સ્થાન અંત:પુર વિગેરે છે, તેને ત્યાં જવાની રજા છે, અર્થાત બીજા લેકેને જ્યાં જવાને નિષેધ છે, ત્યાં ખજાનામાં કે રાણીવાસમાં પણ શ્રાવકના ઉત્તમ ગુણેથી પ્રખ્યાત હોવાથી આ શેઠ બધે ઠેકાણે સુખથી જઈ શકે છે, તે જ પ્રમાણે ચાદસ આઠમ વિગેરે તિથિઓમાં તેમ તીર્થકરના મહા કલ્યાણક સંબંધી પ્રખ્યાત પુણ્ય તિથિઓમાં તેમ ચેમાસીની ત્રણ પુનમેમાં ધર્મ દિવસે જાણુને પરિપૂર્ણ પિસહવ્રત લે છે, તે ૧ આહાર ૨ શરીર સત્કાર ૩ અબ્રહ્મચર્ય છે અને ઘર વેપાર એ ચારે છેડીને. Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ પિષહ પાળતે શ્રાવક ધર્મને આચરે છે, આ વિશેષણથી તેને દેશ થકી ચારિત્ર છે, તે બતાવ્યું છે, હવે તેના ઉત્તર ગુણેને બતાવી દાન ધર્મ બતાવે છે, તે શ્રમણ નિર્ચ (જેન સાધુઓ)ને શાસ્ત્રોક્ત વિધિથી એષણીય (નિર્દોષ) અશન પાણી ખાદિમ સ્વાદિમ ચારે પ્રકારને આહાર આપે છે, તથા સ્વદાર સંતોષનું શીલવ્રત પાળ રેજ પ્રત્યાખ્યાન કરતો પર્વ તિથિએ પિષહ કરતો આત્માના શુદ્ધ ગુણે પ્રાપ્ત કરવા લીધેલાં વ્રત તેને ભાવતે ધર્મ આચરતો વિચરે છે (ચ અવ્યય બધાં પદોને જોડે છે, શું વાક્યની શોભા માટે છે." तस्स णं लेवस्स गाहावइस नालंदाए बाहिरियाए उत्तरपुरच्छिमं दिसिमाए एस्थणं सेस दक्यिा नामं उदगसाला होत्था,अणेगखंभसयसन्निविट्ठा पासादीया जाव पडिरुवा, तीते णं सेसदवियाए उदगसालाए उत्तरपुच्छिमे दिसि भाए एत्थणं हथिजामे नामं वणसंडे होस्था, किएहे वण्णओ वणसंडम्स ॥ सू ७० ॥ તે એવા ગુણવાળા ઉત્તમ લેપ શ્રાવકવાળા નાલંદામાં ઈશાન કેણમાં શેષદ્રવ્ય નામે ઘરને યોગ્ય બધાં દ્રવ્યો (વસ્તુઓ) ત્યાં હોવાથી તે શેષદ્રવ્ય નામે ઓળખાય છે. એવી Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ઉદકશાળા છે, તે ઉદક—શાળામાં સેંકડે થંભાની રચના કરવાથી તે પ્રાસાદીય દર્શનીય અભિરૂપ તથા પ્રતિરૂપ (બધી વાતે મનહર) છે, તેના પણ ઈશાન ખુણામાં હસ્તિયામનામે વનખંડ હતું, તે કૃષ્ણ અવભાસ (રંગ) વિગેરેથી વર્ણનીય હતું, तस्सिं च णं गिहपदेसंमि भगवं गोयमे विहरइ, भगवं च णं अहे आरामंसि, अहेणं, उदए पेढालपुत्ते जगवं पासावच्चिज्जे नियंठे मेयज्जे गोत्तेणं जेणेव भगवं गोयमे, तेणेव उवागबर, उवागढइत्ता भगवं गोयमं एवं वयासी ॥ - તે વન ખંડના એક ઘરના ભાગમાં ભગવાન ગૌતમ ઇંદ્રભૂતિ ગણધર મહાવીર સ્વામીના મુખ્ય શિષ્ય વિચરે છે, તે સમયે જ્યારે ભગવાન ગૌતમસ્વામી તે આરામમાં પિતાના શિષ્યો સહિત વિચરે છે, ત્યાં ઉદક નામે નિગ્રંથ પિઢાલ પુત્ર પાર્શ્વનાથ પ્રભુને પ્રશિષ્ય અપત્ય જે છે, તેનું ચૈત્ર મેદાર્ય છે, (સાતમીના અર્થમાં ત્રીજી વિભક્તિ છે) જે દિશામાં ગતમ સ્વામી ભગવાન છે, ત્યાં તે પ્રદેશમાં જઈને આ પ્રમાણે ગતમસ્વામીને કહેવા લાગ્યા, આ સંબંધે અહી આ અધ્યયન કેમ કહેવાયું તેને પ્રસ્તાવ નિર્યુક્તિકાર તેના તાત્પર્ય સાથે કહે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ पासावच्चिच्जो पुच्छिआइओ अज्जगोयमं उदगो ॥ सावगपुच्छा धम्मं सोड, कहियंमि उवसंता ॥ नि. २०५ ॥ પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના શિષ્ય ઉજ્ઞક નામના સાધુ ગૌતમ સ્વામીને પુછવા લાગ્યા, પ્ર–શું ? –શ્રાવક સંબંધી પ્રશ્ન તે આ પ્રમાણે હું ઇંદ્રભૂતે ! સાધુ શ્રાવકને અણુવ્રત ઉચરાવે ત્યારે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વિગેરે વિષયનું વ્રત ઉચરાવીએ, ત્યારે તે શ્રાવકને બીજા સૂક્ષ્મ આદર જીવે મારવાના છુટા રહે, તેના આરંભ થતાં તેમાં સાધુની અનુમતિ થાય, તે તેનું કરૂં અંધ કેમ ન થાય? તે પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતીને તે પર્યાયની અંદર રહેલ (છુટ રાખેલા) જીવેાને મારતાં દોષ લાગે, જેમ કેાઈએ નગરના માણસને ન મારવાની પ્રતિજ્ઞા કરતાં નગર બહારના માણસને મારતાં તેવું પચ્ચકખાણુ કરતાં પચ્ચકખાણુ આપનારને દોષ કેમ ન લાગે ? આ પ્રશ્નના ઉત્તર આપતાં ઘર ધણી ને ચાર ગ્રહણુ અને તે સુકાવવાની ઉપમાથી દૃષ્ટાન્ત કહ્યો, તે પ્રમાણે શ્રાવક પ્રશ્ન સંબંધી ગાતમ સ્વામીએ કહેલા ઉત્તરથી ઉદક સાધુનું મન સંતુષ્ટ થયું, હવે મૂળ સૂત્રના અથ કહે છે, आउसंतो । गोयमा अत्थि खलु मे केइ पदेसे पुच्छियव्वे तं च आउसो । अहासुयं Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ २९० अहादसिसियं मे वियागरेहि सवायं, भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी, अवियाइ आउसो। सोच्या निसम्म जाणिस्सामो सवायं उदयं पेढालपुत्ते भगवं गोयमे एवं वयासी ॥७२॥ હે લાંબા આયુષ્યવાળા શૈતમસ્વામી! મારે કેટલાક પ્રશ્નો પૂછવા છે, તે આપે જેવા પ્રભુ પાસે સાંભળ્યા હોય, પ્રભુએ જેવું દેખાડયું હોય, તે કહે, અથવા તેણે સવાદ કે સારી વાણીથી પૂછયું, તેથી ગૌતમસ્વામી બોલ્યા, હે આયુમન જે તમે કહેશે તે સાંભળી વિચારીને જાણીશું, અને પછી કહીશું, તેથી હે ઉદક પેઢાલ પુત્ર! તમે તમારો અભિપ્રાય કહે, ત્યારે ઉદક આ પ્રમાણે છે, __ आउसो। गोयमा अस्थि खलु कुमारपुत्तिया नाम समणा निग्गंथा तुम्हाणं पवयणं पवयमाणा गाहावई समणोवासगं उवसंपन्नं एवं पच्चक्खाति-णणत्थ अभिओएणं गाहावइ चोरग्गहण विमोक्खणयाए तसेहिं पाणेहिं णिहाय. दंग; एवं पहं पच्चक्खंताणं दुप्पचक्खायं भक्छ, Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ર૬૧ હે આયુષ્યન ગૌતમ! અસ્તિ-એક વચન છતાં બહુ વચનના અર્થમાં વાપર્યો છે, કુમારપુત્રે નામના નિર્ચ ‘તમારું કહેલું વચન બોલતા વિચરે છે તેમની પાસે ગૃહપતિ નામને શ્રમણોપાસક (શ્રાવક) આવ્યું. તેને આ પ્રમાણે પચ્ચકખાણ કરાવ્યું; સ્થૂલ પ્રાણ જેનાથી દંડાય તે દંડ પ્રાણી એને દુઃખ દેવું તે ત્રસ જીવોની જીવ હિંસાની નિવૃતિ કરું છું, તેમાં પણ આ ભાંગે છે, કે પોતાની બુદ્ધિથી ન મારૂં પણ રાજા વિગેરેને હુકમ થાય તે જે હિંસા કરવી પડે, તે છુટ રાખું છું, આ પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાતનું વિશેષણ આપવાથી અપર ત્રસ ભૂતનું વિશેષણ ન આપવાથી પશ્ચકખાણ લેતાં ગૃહસ્થને દોષ લાગે છે, કારણકે તેથી પચ્ચકખાણને ભંગ થવાને દોષ રહે છે, _ एवं ण्हं पञ्चक्खावेमाणाणं दुपञ्चक्खावियव्वं भवइ, एवं ते परं पञ्चक्खावेमाणा अतियांति, सयं पतिण्णं, कस्सणं तं हेउ ? તેમ એવું પચ્ચકખાણ આપનારા તે સાધુઓને પણ દુષ્ટ પચ્ચકખાણ આપવાને દેષ લાગે છે, પ્ર–શા માટે ? ઉ–તે શ્રાવકે તેવું પચ્ચકખાણ લેતાં અને સાધુઓ આપતાં પિતાની પ્રતિજ્ઞાને ઉલંઘે છે, પ્ર. તેને હેતુ કર્યો છે? ઉઠ તે પ્રતિજ્ઞા ભંગનું કારણ બતાવે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ संसारिया खलु पाणा थावरावि पाणा तसत्ताए पच्चायंति, थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उवज्जंति, तेसिं च णं थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उववज्जंति तेसिं चणं थावरकायंसि उववरणाणं ठाणमेयं धत्तं ॥ સંસારમાં રહેનારા સંસારી જીવા કહેવાય છે, પ્રાણપ્રાણીઓ થાવર પૃથ્વી પાણી અગ્નિવાયુ વનસ્પતિ સ્થિર છે, છતાં તેવા કર્મના ઉદયથી ત્રસપણે ઉત્પન્ન થાય છે, આ પ્રમાણે પરસ્પર જવા આવવાનુ હાવાથી અવશ્યે કરી લીધેલી પ્રતિનાના ભંગ થાય છે, જેમ કોઈ પ્રતિજ્ઞા કરે કે નગરમાં રહેનારા નાગરિક મારે ન હણવા, આવી જેણે પ્રતિજ્ઞા કરી, પછી તે બહાર કાઇ આરામ વિગેરેમાં રહેલા નાગરિકને મારે, તેા તેની પ્રતિજ્ઞાના લેપ થયા કે નહિ? એમ અહીં પણ જેણે ત્રસ જીવા ન મારવાની પ્રતિજ્ઞા લીધી, તેજ માણસ ત્રસમાંથી થાવર કાયમાં ગયેલાને મારે, તે તેની પ્રતિજ્ઞાના લાપ કેમ ન થાય? ખરી રીતે તે પ્રતિજ્ઞાના ભંગ થયે જ, એ પ્રમાણે ત્રસ થાવર કાયમાં ઉત્પન્ન થએલા ત્રસ જીવાનુ જો અસાધારણ ચિન્હ હાય, તેા તે ત્રસ જીવા સ્થાવર ઉત્પન્ન થયેલા હાય તો તે બચાવવા શકય થાય, પણ તેવુ ચિન્હ નથી, તેથી તે ઉદક કહે છે કે થાવર કાયથી એ પ્રકારે કે અનેક Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે વડે સ્થાવર કાયના આયુષ્યવડે તેને ચગ્ય બીજાં કર્મો વડે સર્વ આત્મા વડે ત્રસ કાયમાં ઉત્પન્ન થાય છે, તેમજ ત્રસ કાયમાંથી પણ સર્વ આત્મા વડે મુકીને તેવા કર્મોવડે સ્થાવર કાયમાં ઉત્પન્ન થાય છે, આ પ્રમાણે ઉત્પન્ન થતાં તેવા ત્રસના ચિન્હના અભાવથી પ્રતિજ્ઞા લેપ થાય તે સૂત્રકારે જ બતાવ્યું છે, કે તે ત્રસ સ્થાવર કાયમાં ઉત્પન્ન થતાં જેમણે ત્રસ કાય ન મારવાની પ્રતિજ્ઞા લીધી છે, તે શ્રાવકને પણ આરંભમાં પ્રવર્તતાં એ સ્થાવર જી હણવા પડે, કારણકે સ્થાવરથી અનિવૃત્ત છે, આમ વ્યવસ્થા થવાથી નાગરીકના દષ્ટાન્તથી ત્રસ જીવજ સ્થાવરના રૂપે બદલાતાં તેને મારતાં પ્રતિજ્ઞાને અવશ્ય ભંગ થય. ___ एवं ण्हं पच्चक्खंताणं सुपच्चक्खायं भवइ, एवएहं पच्चक्खावेमाणाणं सुपच्चक्खावियं भवइ, एवं ते परं पच्चक्खावेमाणा णातियांति सयं पइण्णं, गणस्थ अभिओगेणं गाहावइचोरविमोक्खणयाए तसभूएहिं पाणेहिं णिहाय दंडं, एवमेव सइभासाए परक्कमे विज्जमाणे जे ते कोहा वा लोहा वा परं पच्चक्खाति अयंपिणो उवएस णो णेआउए भवइ, अविआई आउसो गोयमा तुभं पि एवं रोयइ ॥ सू. ७३ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ માટે મારી કહેલી યુક્તિની નીતિઓ પરચકખાણ કરતાં સારૂં પચ્ચકખાણ લીધેલું થાય. અને તે પ્રમાણે પચ્ચકખાણ કરાવનારાને સારું પચ્ચકખાણ આપ્યું ગણાય, એમ પશ્ચખાણ આપતાં પ્રતિજ્ઞા લેપ ન થાય, તે બતાવે છે, સ્થ-ગૃહપતિ આવી પ્રતિજ્ઞા કરે, કે વર્તમાન કાળમાં (હમણાં) જે ત્રસ કાયમાં ઉત્પન્ન થયેલા છે, તે પ્રાણુને જે દડ જીવહિંસારૂપ છે, તે છોડવાનું હું પચ્ચકખાણ કરું છું તેથી અહીં ભૂતત્વ (હમણાં )નું વિશેષણ કહેવાથી તે સ્થાવરમાં બદલાયેલાને વધ થાય તે પણ પ્રતિજ્ઞાને લેપ ન થાય, તેમ રાજા વિગેરેના હુકમથી હિંસા કરવી પડી, તે સિવાય અન્યત્ર મારે હિંસા ન કરવી, વળી તમે કહ્યું કે ગૃહપતિને ચારથી બચાવવા એ ઠીક કહ્યું, તેમાં પણ ત્રસ કાય વાળું હમણુનું વિશેષણ લગાવવું, એ લગાવાથી જેમ દૂધની વિગય ત્યાગી હોય અને દહિ ખાય, તો પણ પ્રતિજ્ઞા લેપ ન થાય તેમ નસો થયેલા જીવો ન હણવા. એવી પ્રતિજ્ઞા કરેલાને સ્થાવરની હિંસા કરતાં પણ પ્રત્યાખ્યાન આપવાની વિદ્યમાન અને ભૂત વિશેષણ વધરિવાથી દોષ પરિહાર વાળી થવા છતાં પણ પૂર્વ બતાવેલી નીતિ વડે દોષ દૂર કરવાનું મુકીને જે કઈ સાધુઓ કોધથી અથવા લેભથી શ્રાવક વિગેરે બીજા કોઈને પણ વિશેષ ભાગે પાડ્યા વિના જેમ તેમ વ્રત ઉચરાવે છે, તેથી તેમને પશ્ચકખાણ આપતાં મૃષાવાદને દોષ લાગે છે, અને લેનારને અવશ્ય વ્રતને વિલોપ Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ આ તૈયાયિક થાય છે, હવે અમે આપને પૂછીએ છીએ કે અમારા ઉપદેશ ભૂતત્વ વિશેષણ યુક્ત પક્ષ કેમ તમને ન્યાય મુક્ત લાગે છે કે નહિ ? તેના સાર આ છે કે ત્રસ જીવા જે સ્થાવરમાં ઉત્પન્ન થાય, તેને હણુતાં પ્રતિ જ્ઞાના ભંગ ન થાય, હું આયુષ્મન ગૌતમ! આ ચે છે કે નિહ, કે જે મેં ખુલાસાથી સમજાવ્યું છે. सवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं क्यासी, आउसंतो उद्गा नो खलु अम्हे एवं रोयइ जे ते समणा वा माहणा वा एवमाइक्खंति जाव परुवेंति, णो खलु ते समणा वा णिग्गंथा वा भासं भासंति, अणुतावियं खलु ते भासं भासंति, अब्भाइक्खंति खलु ते समणे समणोवासए वा, તે ઉદ્મક પેઢાલ પુત્રની વાણી સાંભળીને ગૌતમસ્વામી આવું કહે છે, કે તમારૂં કહેલું અમને રૂચતું નથી, તેને સાર આ છે કે ત્રસકાયની હિંસાના ત્યાગમાં ભૂતવિશેષણ કરવું તે અમને નિરર્થકપણું લાગવાથી અમને રૂચતું નથી, આવી વ્યવસ્થા હેાવાથી હું ઉક! જે શ્રમણેા કે બ્રાહ્મણા ભૂત શબ્દ વિશેષણ વડે પચ્ચકખાણુ કહે છે, અને ખીજા તેમને પુછે છે, અને સ્વીકારે છે, તે પોતે ખેલતા અને Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ બીજાને સ્વીકાર કરાવતાં ભૂતત્વ વિશેષણ વાપરે છે, અને એવી રીતે વાપરવાથી તે નિશ્ચયથી શ્રમણ નિ યથાર્થ (સાચી) ભાષા વાપરતા નથી, પણ તે તાપ કરનારી અનુતાપિકા ભાષાને બેલે છે, કારણકે કેઈ અજાણ્યા માણસ વિપરીત બેલે તે તેને સાંભળીને પણ સાચું જાણનારાને અનુતાપ (ખેદ) થાય છે, વળી તે ભૂતત્વ વિશેષણપુર્વક જે પચ્ચકખાણ આપે છે, તેના દેશે બતાવે છે, જેઓ આ પ્રમાણે પચ્ચકખાણ આપે છે, તેવા સાધુઓને તથા તેવું પચ્ચકખાણ લેનારા શ્રાવકોને અભૂત દેશના ઉદભાવથી અભ્યાખ્યાન (જૂઠું) કલંક આપે છે. जेहिं वि अन्नेहिं जीवेहिं पाणेहिं भूएहिं सतेहिं संजमयंति,ताणविते अब्भाश्क्खंति, कस्सणं तं हेउं ? संसारिया खल्लु पाणा, तसावि पाणा थावरत्ताए पच्चायंति, थावरा वि पाणा तसत्ताए पच्चायति तसकायाओ विष्पमुच्चमाणा थावरकायंसि उववज्जंति, थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उववज्जति, तेसिं च णं तसकायंसि उववन्नाणं ठाणमेयं अघत्तं ॥ सू-७४॥ Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ - ૨૬૭ વળી જે બીજા પ્રાણી ભૂત જીવ સત્વના વિષયમાં વિશેષતા બતાવીને જેઓ સંયમ (પાપ નિવૃત્તિ) લે છે, જેમ કે મારે બ્રાહ્મણ ન હણો, આવું કહેતાં તે જ્યારે બીજી વરણમાં કે તિર્યંચમાં જાય, ત્યારે તેના વધમાં બ્રાહ્મણને વધ થાય, તેમાં ભૂત (બ્રાહ્મણ)નું વિશેષણ છે, તે પ્રમાણે મારે સુવર ( ડુક્કર ) ન હણ, એવાં વિશેષબેથી તે ભૂત શબ્દ વધારવાથી તે પચ્ચખાણને દૂષણ આપે, છે, પ્ર—શા માટે ? ઉ–સંસારી પ્રાણીઓ પરસ્પર જાતિમાં સંક્રમણ થવાવાળી છે, કારણકે ત્રાસ થાવર થાય છે, અને સ્થાવરે ત્રસપણે થાય છે, અને ત્રસ કાયમાંથી સર્વ આત્મા વડે ત્રસ આયુપુરૂ થતાં સ્થાવર કાયમાં તેને યોગ્ય કર્મ ઉપાદન કરવાથી સ્થાવરે થાય છે, તેમ સ્થાવરે પિતાની કાયાથી આયુકમ મુકીને ત્રસ કાયમાં જાય છે, તે ત્રસ કાયમાં જતાં ત્રસ કાય નામનું સ્થાન આ ઘાત ચોગ્ય થાય છે. કારણ કે તે શ્રાવકે ત્રાસને ઉદેશીને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કહ્યું, તેને તીવ્ર અધ્યવસાય ઉત્પાદક થવાથી તથા લેકનિંદાથી, તેથી તે સ્થૂલ પ્રાણાતિપાત (જીવ હિંસા)થી નિવૃત્ત થયે, તેની નિવૃત્તિથી ત્રસ થાન અઘાત્ય થયું, અને સ્થાવર કામથી આ નિવૃત્ત છે, તેની યેગ્યતાથી તે સ્થાન ઘાત્ય તે, હવે તમારું કહેવા પ્રમાણે વિશિષ્ટ સત્વના ઉદેશથી પણ પ્રાણાતિપાત નિવૃત્ત કરતાં અપર પર્યાયમાં તે પ્રાણી જતાં તેને મારતાં વ્રત ભંગ થાય છે, તેથી કોઈને Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પણ સમ્યગ વ્રત પાળવાનું થશે નહિ, એથી અસત ભૂતદેષનું બતાવવું આપની તરફથી થાય છે, જે કે આપ વર્તમાનકાળ વિશેષણપણે આ ભૂત શબ્દ (વસ માટે ) વાપરે છે, તે પણ કેવળ વ્યામોહ (જમણે) ને માટે થાય છે, કારણ કે ભૂત શબ્દો ઉપમાના અર્થમાં વપરાય છે, જેમકે દેવક ભૂત (રૂપ) આ નગર છે, તેથી ત્યાં પણ ત્રસ સદશ એની જ પ્રાણાતિપાતની નિવૃત્તિ થશે, પણ ત્રસેની નહિ થાય, વળી કહેશે કે તેજ અર્થમાં ભૂત શબ્દ છે, જેમકે શીતી ભૂત ઉદક–અર્થાત્ શીત છે, એ પ્રમાણે ત્રસ ભૂત ત્રત્વ પામેલા તે, તેવું થતાં ત્રણ શબ્દ વડેજ સમજાઈ જવાથી પુનરૂક્ત દોષ થશે, એવું છતાં પણ ભૂત શબ્દ જોડીએ, તે અતિપ્રસંગ થશે, જેમકે ક્ષીરભૂત વિકૃતિનું પચ્ચખાણ કરું છું, માટે મને ધૃત ભૂત (વૃત નહિ) આપે, તેમ પટભૂત પટ નહિ) આવો, (પણુ તેવું બોલતા નથી, ઘી કે પટ આપવાનું બોલે છે તેમ અમારૂં ભૂત વિનાનું પચ્ચકખાણ ઠીક છે,) આ પ્રમાણે ભૂતશબ્દ નિરૂપયોગી તથા દોષિત બતાવતાં ફરી ઉદક સાધુ सवायं उदए पेढालपुत्ते भगवं गोयमं एव वयासी, कयरे खलु ते आउसंतो गोयमा तुम्भे वयह, तसभूता पाणा तसा आउ अन्नहा ? सवायं Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं क्यासी, आउसंतो उदगा ! जे तुब्भे वयह तसता पाणा तसा ते वयं वयामो तसा पाण; जे क्यं वयामो तसापाणा, ते तुब्भे वयह तसभूयापाणा, एएसंति दुवे ठाणा तुल्ला, एगठ्ठा किमाउसो ! इमे भे. सुप्पणीयतराए जवइ तसभूया पाणा तसा, इमे मे दुष्पणीयतराए भगइ तसापाणा तसा ततो एगमाउसो ! पडिकोसह एकं अभिनंदह, अपि भेदो से णो पोआउ जवइ ॥ " ? સારા વાદ કરનારા ગૌતમ સ્વામીને પેઢાલ પુત્ર ઉક કહેવા લાગ્યા, હે આયુષ્મન ગૌતમ ! તમે કયા પ્રાણીઓને ત્રસ કહા છે, જે ત્રસ પ્રાણી છે, તેને જ કે બીજાને પણ આ પૂછતાં ભગવાન ગૌતમ સારી વાચાવાળા ઉર્દૂકને आछे, डेउ ! आशयाने तमे स भूत आहे! छे!, थे वसपारो अस्ट हेयाय छे, पाशु भूत भविष्यना नि કિંતુ વન્તમાન કાળમાં ત્રસ રૂપે હોય તેને જ અમે સ अहो छी, त्रसपालु पामेला ते मणमा सया वर्तता ત્રસપણે હાય, હવે તેજ વ્યત્યય વડે કહે છે, જેને અમે ત્રસ થવા દેખીએ ते त्रस् छे, तेन तभे त्रसभूत छो, या व्यवस्था बेोवाथी, त्रस Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે કહેલાં બંને સ્થાને સરખાં છે, અહીં જરા પણ અર્થને ભેદ નથી, જે કે બીજે કંઈ શબ્દ ભેદ હશે, પણ અહીં નથી, આ પ્રમાણે વ્યવસ્થા છે, તે તમારે આ પક્ષ સુપ્ર તતર-યુક્તિ યુક્ત લાગે છે? કે ત્રભૂત પ્રાણ હોય તે ત્રસ ભૂત છે, અને અમારે પણ તમને ખરાબ લાગે છે કે ત્રસ પ્રાણે તેજ ત્રસ પ્રાણે છે, આ પ્રમાણે એક અર્થ છતાં તમને આ કયે વ્યામોહ થયો છે, કે શબ્દ માત્રને આશ્રય લઈને એકને આકાશ કરે છે, અને બીજાને પ્રશંસે છે, તેમ આ પ્રમાણે સરખા અર્થ છતાં એક પક્ષને આક્રોશ (નિંદવું) અને બીજા સવિશેષણ પક્ષને પ્રશંસવું, આવા દેષને સ્વીકાર તમને ન્યાય યુક્ત ( ગ્ય) નથી, કારણ કે બંને પક્ષ સમાન છે, ફક્ત તમારા પક્ષમાં ભૂત શબ્દ વિશેષણ રૂપે વધારે લીધાથી મેહ થાય છે (કે અમારે પક્ષ સારે છે.) અને તેથી જ તમે અમારા ( ગૌતમના) પક્ષમાં દેષ બતાવ્યું કે ત્રસ જીવેના વધની નિવૃત્તિ કરવામાં કે કરાવામાં બીજા જીના વધની અનુમતિ સાધુને થાય, અને ભૂત શબ્દ ન વધારવાથી જે ત્રસ જીવ થાવર પર્યાય પામવા પછી મારતાં તેને વ્રત ભંગને દોષ લાગે, એવી જે બેટી પ્રેરણું કરી છે, તે દૂર કરવા ગૌતમ સ્વામી ઉદયને કહે છે, · भगवं च णं उदाहु संते गइया मणुस्सा जवंति, तेसिं चणं एवं वुत्तं नवइ, णो खनु वयं Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ संचारमो मुंमाभवित्ता अगाराओ अपगारिय पव्वइत्तए, सावयं एहं अणुपुव्वेण गुत्तस्स लिसिस्सामो, ते एवं संखवेंति, ते एवं संखं ठवयंति, ते एवं संखं ठाववंति, ननत्थ अभिओएणं गाहावइचोर-ग्गहण - त्रिमोक्ख याए तसेहिं पाणेहिं निहाय दमं तंपि तेसिं कुसलमेव जवइ ॥ ७५ ॥ કેટલાક લઘુકમી જીવા જે દીક્ષા લેવા અસથ છે, તે દીક્ષાવિનાજ ખીજો ધર્મ સ્વીકારવા ઇચ્છે, તેવા અધ્યવસાયવાળા ગૃહસ્થને સાધુ જ્યારે દીક્ષાના ધર્મોપદેશ આપે, તે સમયે તે પ્રથમથી જ કડ્ડી દે કે અમે મુંડ (સાધુ) થવાને તથા પ્રત્રજ્યા લેવાને કે ઘરથી અણુગાર થવાને અશકત છીએ, પણ અમે તા અનુક્રમે ગૌ-વાણી તેને તારે તે ગાત્ર સાધુપણું પર્યાય કરીને આત્માવડે ભેટીશું, અર્થાત્ પ્રથમ દેશ વિરતિ રૂપ શ્રાવક વ્રત ગૃહસ્થને યાગ્ય નિળ પાળશું. પછીથી સાધુના ધર્મ પાળતુ, આવી સંખ્યા વ્યવસ્થા પ્રત્યાખ્યાન કરતાં બેલે, પાતે આગાર રાખે કે રાજાના અભિયાગ ગણ કે પળના અથવા દેવતાના અભિયાગ કે ગુરૂના નિગ્રહ વગે Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ભંગ 24 દષ્ટાંત ર૭ર રેના અભિગથી ત્રસ કાયને પણ વધ થાય, છતાં વ્રત ભંગ ન થાય, તેમ ગૃહપતિ ચેર વિમેક્ષણ શબ્દ સૂત્રમાં આવેલ છે, તેનું દષ્ટાંત કહે છે. કોઈ ગૃહસ્થને છ દીકરા છે, તેમને કેમે કરીને પિતાનું ધન ઘણું આવ્યા છતાં અશુભ કર્મના ઉદયથી રાજાના ખજાનામાં ચોરી કરી, અને ભવિતવ્યતાના ગે રાજપુરૂષ એ તેમને પકડયા, કેટલાક આચાર્યો આ કથા બીજી રીતે કરી છે, તે ઉદયથી ? અંજીર પાતળી ડારિમાં છે? - રત્નપુર નગરમાં રત્નશેખર નામે રાજા છે, તેણે ખુશ થઈને રત્નમાળા નામની પટરાણું વિગેરેના આગ્રહથી કૌમુદીનામે પ્રચાર સ્વીકાર્યો (રાણીઓને શહેરમાં ફરવા જવાનું મંજુર કર્યું છે તે જાણીને શહેરના લોકેએ પણ રાજાની અનુમતિથી પોતાના સ્ત્રી પરિવારને ત્યાં ફીડા કરવા જવાનું સ્વીકાર્યું. રાજાએ નગરમાં ઢઢરે પીટા કે. જે. કે પુરૂષ સ્ત્રીના કૌમુદી મહોત્સવમાં સંધ્યાકાળ પછી શહેરમાં રહેશે તે તેની વિજ્ઞપ્તિ સ્વીકાર્યા વિના જીવથી મારવામાં આવશે, આમ કર્યા પછી એક વાણીયાના છ દીકરા વેચવા લેવાના વ્યવહારમાં વ્યગ્ર થવાથી સૂર્ય અસ્ત થયા છતાં શહેરમાંથી નીકળી શકયા નહિ, ત્યાર પછી તુર્તજ બહારથી કેઈ અંદર પુરૂષ ન પેસે માટે નગરના દરવાજા બંધ કરા વ્યા, તેથી પેલા છ દીકરા બહાર ન નીકળી શકયા, તેથી તેઓ ભયથી કંપતા નગરના મધ્ય ભાગમાં કયાંયે પોતે Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ છુપાઈને રહ્યા, ત્યારે રાજાએ કૌમુદી મહોત્સવ શરૂ થતાં કેટવાળાને બોલાવીને કહ્યું કે તપાસ કરો કે કૌમુદી પ્રચારમાં યે માણસ શહેરમાંથી બહાર નથી નીકળ્યો ? આરક્ષકે એ બરોબર તપાસ કરી કહ્યું કે અમુક શેઠના છે દીકરાઓ બહાર નથી નીકળ્યા. રાજાએ આજ્ઞા ભંગથી કેપીને કહ્યું કે તે એને મારી નાંખે, તેને પિતા રાજા પાસે ઉભેલા હતા, તેણે પિતાના છ એ પુત્રને વધ થવાને સાંભળીને ઘણું શેકથી વિહુલ થઈને અકાડે આવેલું આકુળ ક્ષયના દુઃખથી ભયભીત લેનવાળે બની હવે શું કરવું ? એમ વિચારમાં મૂઢ પણે થવા છતાં ગણતરીમાં લાભ ખોટ વિચાર કરવું ન કરવું સમજતો રાજા પાસે શેઠ આવીને ઉભે. અને રોવા જેવા થઈને બોલ્યા, હે રાજા અમારા કુળને ક્ષય ન કરે, પણ અમારું ધન અમારી ભુજા બળથી મેળવેલું ઘણું છે, તે લે, પણ અમારા આ છ પુત્રે મુકી દે, એટલે અમારા ઉપર અનુગ્રહ (કૃપા) કરે, આ વચન સાંભળીને રાજાએ ફરીથી એને મારવાને હુકમ કર્યો, આ વાણી પણ છના મરવાના ભયથી ડરીને કહેવા લાગ્યા, કે આપ છને ન બચાવો, તે આપ કૃપા કરીને પાંચને બચાવે, તે પણ રાજા માનતા નથી, ત્યારે આદરપૂર્વક ચાર બચાવવા વિનતી કરી, તોપણ રાજા તે કેપ કરીને જ બેઠે, તેથી ત્રણ બચાવવા આદર કરવા લાગે, તે પણ રાજા નથી માનત, ત્યારે બે બચાવવા પિતાએ ૧૬ Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના કરી, પણ રાજા તેને તિરસ્કાર કરતો જોયે, તેથી ઘણે ગભરાઈને મોટા નગરવાસીજને સાથે લઈને રાજાને કહ્યું કે હે દેવ! આ અકાળે અમારા કુળને ક્ષય થાય છે, તે બચાવવા આપ જ સમર્થ છે, તેથી વંશ રાખવા એક પુત્ર પણ બચાવવા પ્રસાદ કરે, આવું કહીને તે બધા મેટા માણસે સાથે રાજાના પગમાં પડી પ્રાર્થના કરવા લાગે, રાજાને પણ દયા આવવાથી તેનો એક મોટો પુત્ર બચાવ્યો, આ દષ્ટાને પરમાર્થ આ છે કે સાધુએ કઈ શ્રાવક કે અન્ય સમ્યકત્વ પામ્યા પછી તેને સંપૂર્ણ વિરતિ લેવાનું કહેવું, પણ તેની અશક્તિ હોય અને તે ન લે, તે જેમ આ વાણીયાએ રાજાને પ્રાર્થના કરતાં છ પુત્ર ન મુકાયા, ન પાંચ ચાર ત્રણ કે બે મુકાયા, તે છેવટે એક પણ છોડાવીને કૃતાર્થ માનતો ઉભે, એમ સાધુને પણ શ્રાવક યથાશક્તિ વ્રત ગ્રહણ કરતાં તેવું પચ્ચકખાણ આપતાં અવિરૂદ્ધ (ગ્ય) છે, તેમ તે શેઠને બાકીના પુત્ર મરાવવાની જરા પણ અનુમતિ નથી લાગતી, એમ શ્રાવકને યથાશક્તિ વત આપતાં સાધુને બીજી કાને મરાવવાની અનુમતિને કર્મબંધ લાગતું નથી, પ્ર–શામાટે? ઉ–ત્રાસ પામે તેત્રસ જી બે ઇંદ્રિય વિગેરે છે, તે ધ્યાનમાં રાખીને તે છેડીને દંડદે, અર્થાત્ ત્રસ જીવે બચાવવાની વિરતિ ગ્રહણ કરવી, ગૃહસ્થને તે દેશવિરતિ પણ કુશળ હેતુ હોવાથી લાભદાયી જ છે, હવે ત્રસ જીવ થાવરપણું પામતાં બહાર રહેલા નાગ Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ રિકને મારતાં અવશ્ય વ્રત ભંગ થાય તેવું દષ્ટાન્ત આપેલું तेना परिहार ( भुदास! ) ४२१॥ ४ छ, ___ तसावि वुच्चंति, तसा तससंभारकमेणं कम्मुणा णामं च णं अब्भुवगयं भवइ, तसाउयं च णं पलिक्खीणं जवर, तसकाय ट्ठिइया ते तश्रो आउयं विप्पजहंति, ते तओ आउयं विष्पजहित्ता थावरत्ताए पच्चायंति, थावरावि वुच्चंति, थावरा थावरसंभारकमेणं कम्मुणा णामंचणं अब्भुवगयं भवइ, थावराउयं च णं पलिक्खीणं भवइ थावरकायठिइया ते तओ आउयं विप्पजहंति, तओ आउयं विप्पजहित्ता भुज्जो परलोइयत्ताए पच्चायंति, ते पाणावि वुच्चंति, ત્રસ જી–બે ઇંદ્રિય વિગેરે સે કહેવાય છે, તેઓ ત્રસ પાને કર્મને સમૂહ એકઠો કરવાથી ઉત્પન્ન થાય છે, સંભારનામ અવશ્ય કરીને વિપાક વેદ પડે, અને તે અહીં ત્રસ, પ્રત્યેક વિગેરે નામ કમની પ્રકૃતિ સ્વીકારેલી છે, ત્રસપણે જે આયુ બાંધ્યું, તે ઉદય આવતાં Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ થાય છે, ત્યારે ત્રસ કર્મના સમૂહથી ત્રસ તરીકે બેલાય છે, પણ તે વખતે તેને કઈ પણ અંશે સ્થાવર કહેતા નથી, પણ જ્યારે તેનું આયુ સંપૂર્ણ ક્ષય થાય છે, (હું વાક્યની શેભા માટે છે, જ્યારે ત્રસકાય સંબંધી સ્થિતિનું કર્મ પૂરું થાય છે, તે જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી બે હજાર સાગરેપમથી વધારે છે, ત્યારે તેનું બધું કર્મ ભગવાઈ જાય પછી ત્રસકાયની સ્થિતિને અભાવ થવાથી તે આયુને છેડે છે, અને તેની સાથે રહેનારાં બીજ કર્મો પણ છેડીને સ્થાવર કાયમાં તે રૂપે દેખાય છે, આ સ્થાવર જી સ્થાવર કર્મના સંભારથી ત્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં સ્થાવર નામ વિગેરે કમ પ્રકૃતિઓ ઉદય આવે છે, બીજી પણ કર્મ પ્રકૃતિએ તેની સાથે રહેનારી બધી છેડીને ત્રણપણું બદલીને સ્થાવરપણે ઉદય આવે છે. આવી વ્યવસ્થા હોવાથી સ્થાવર કાય મારતાં જેણે ફક્ત ત્રસ કાય ન મારવાની પ્રતિજ્ઞા લીધી છે, તે શ્રાવકને વ્રત ભંગ કેવી રીતે થાય? વળી તે સ્થાવર આયુ પુરૂં થતાં તેની સ્થિતિ પણ પૂરી થાય છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંત કાળ છે જેમાં અસંખ્યય પુદગળ પરાવર્તે છે, તે કાયસ્થિતિના અભાવથી તે સ્થાવર આયુ છોડીને ફરીથી પારલૌકિક પણે સ્થાવર કાયસ્થિતિના અભાવથી ત્રસ પણે પ્રખ્યાત થાય છે, હવે તે ત્રસ થયેલાના એક અર્થવાળા નામે કહે છે, તે પ્રાણુઓ પણ કહેવાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ते तसावि वुच्चंति, ते महाकाया ते चिर કિડ્યા ॥ ૭૬ ॥ તે ત્રસકાયના સંભાર રૂપ કર્મ વડે ઉત્પન્ન થયેલાની સામાન્ય સ`જ્ઞા પ્રાણ ( પ્રાણી ) છે, તથા વિશેષતાથી ત્રસ ધાતુ ભય તથા ચલનના અયમાં હાવાથી જે ભય પામે કે ચાલે, તે ત્રસ જીવેા છે, તથા ત્રસ જીવેશની કાયા કાઇની મેાટી હાવાથી લાખ ચેાજનના પ્રમાણ વાળુ વિક્રિય શરીર અનાવવાથી મહાકાય પશુ છે, તથા ચિર સ્થિતિવાળા પણ કહેવાય છે, કારણ કે ભસ્થિતિની અપેક્ષાએ ૩૩ સારાપમનું ( દેવલાક તથા નરક આશ્રયી ) આયુ છે, તે ત્રસ પર્યાયમાં રહેલા જીવાનું પચ્ચકખાણ કરેલું છે, પણ તેણે કઈ સ્થાવર કાયમાં રહેલા ન મારવાનું પચ્ચકખાણુ કર્યું નથી, ( એટલે વ્રત ભંગ થતા નથી) પણ તમે જે નગરવાસીને દષ્ટાન્ત કહ્યો, તે પણ દૃષ્ટાન્ત અને ઢાાન્તિક સાથે અનેનુ મળતાપણું નથા, તેથી તે તમે ગુરૂની ઉપાસના નથી કરી, નથી ગુરૂના ફુલને વાસ કર્યો, તે પ્રકટ થાય છે, તે સાંભળા, નગરના ધર્મ ( રીતિ ) પ્રમાણે ચાલે, તે નાગરીક છે, તે મારે ન હણવા; આવી પ્રતિજ્ઞા કરીને જો તે બહાર રહેલા ( પરાવાસી થયેલા) ને મારે, તે તેને વ્રત ભંગ થાય, એ તમારા પક્ષ છે, પણ તે ઘટતા નથી, કારણ કે નગરની રીતિએ યુક્ત હેાય તે બહાર રહેલા હાય તા પણ Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ २७८ કહેવાય છે, તો પછી તે કેવી રીતે થાય છે , ते नागरी छ, ५५५ तेने पर्याय मापन्न (पशवासी)न. કહેવાય, પણ જે તે નગરના બધા કાયદા રીવાજ છેડીને પરાવાસી થાય, તે પછી તે નાગરીક ન કહેવાય, પરાવાસી. થાય, તે તેને મારતાં વ્રત ભંગ કેવી રીતે થાય તેવી રીતે ત્રસ જીવ સંપૂર્ણ ત્રસ પણું છોડીને જે સ્થાવર થાય તે પૂર્વ પર્યાય ત્યાગવાથી અને અપર પર્યાય લેવાથી એ ત્રસ, છે જ નહિ, જેમકે નાગરીક પલ્લીમાં જાય, અને ચારને ધ શીખે, તે નાગરીક ન જ કહેવાય, વળી ઉદક પૂર્વ પક્ષ કરવા કહે છે, सवायं उदए पेढालपुत्ते जयवं गोयमं एवं वयासी-आउसंतो गोयमा। णत्थिणं से कोई परियाए जणं समणोवासगस्स एग पाणातिवायविरए वि दंमे निक्खित्ते, कस्सणं ते हेउ ? संसारिया खलु पाणा थावरत्ताए पच्चायंति, थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायांसि उववज्जंति, तसकायाओ विमुच्चमाणा सव्वे यावरकायंसि उववज्जति, तसिं च णं थावरकायंसि उववन्नाणं ठाणमेयघत्तं ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ સારાવાદ કરનારા ગાતમ ! આ કાઈ પર્યાય નથી કે જેમાં એક પ્રાણાતિપાત વિરમણુમાં પણ શ્રમણેાપાસકને વિશિષ્ટ વિષયની પ્રાણાતિપાતની વિરતિ કરતાં પ્રાણીના ઉપમ ના દડ જે પૂર્વે ત્યાગેલા છે, તે ન થાય, તેના સાર આ છે કે ત્રસ પર્યાયને ઉદ્દેશીને પ્રાણાતિપાતની વિરતિ વ્રત શ્રાવકે લીધું, સંસારી જીવા પરસ્પર જતા હૈાવાથી તે સર્વે ત્રસ જીવા બધાએ થાવરપણે જાય, અને ત્રસેાના અભાવથી નિર્વિષય તેવુ તેનુ પચ્ચકખાણ છે, તે જ પાતે પ્રશ્ન પૂર્વીક બતાવે છે, તેના હેતુ શું છે? તે કહે છે, સંસારી જીવા પરસ્પર ગતિમાં જવાવાળા હેાવાથી, જેથી તે સ્થાવા સામાન્ય રીતે ત્રસપણે થાય છે, અને ત્રસેા થાવરપણે થાય છે, આ પ્રમાણે સંસારી જીવાનુ` પરસ્પર ગમન ખતાવીને હવે ખીજું શું કહે છે, તે ખતાવે છે, થાવરકાયથી મુકાયેલા પોતાના આયુષ્ય સાથે ચાલતા કર્મો વડે સઘળા ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, અને ત્રસકાયથી તે આયુષ્ય મુકેલા અષા સ્થાવર કાયમાં ઉત્પન્ન થાય છે, અધાવા સ્થાવરકાયમાં ઉત્પન્ન થતાં તે સ્થાન ઘાત કરવા ચેાગ્ય થશે, તે શ્રાવકે સ્થાવર કાચ વધ ન કરવાને નિયમ કર્યાં નથી, માટે બધા ત્રસકાયના સ્થાવરકાયમાં ઉત્પત્તિમાં સામાન્ય રીતે તે શ્રાવકને ત્રસવધની નિવૃત્તિરૂપ પચ્ચકખાણ થાય છે, જેમકે કેાઇએ વ્રત લીધું કે મારે નગરવાસી ન હણવા, તે નગર ઉજાડ થયું, તેથી તેને નકામું પચ્ચકખાણુ, થયું, એ પ્રમાણે અહીં સવે Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ત્રસેના અભાવથી નિર્વિષય ( નકામું) પચ્ચકખાણ છે, (ત્ર સ્થાવર થવાથી ત્રસજીવ બચાવવાને તેને લાભ थवान। नथी.) सवायं भगवंगोयमे उदयं पेढालपुत्तं एवं वयासी, णोखलु आउसो ! अस्माकं वत्तव्बएणं तुम्भंचेव अणप्पवादेणं आथिणं से परियाए जेण समणोवासगस्स सव्वपाणेहिं सब्वभूएहिं सव्वजीबेहिं सव्वसत्तेहिं दंडे निक्खित्ते भवइ, कस्सणं तंहेउं ? संसारिया खलुपाणा, तसावि पाणा थावरत्ताए पच्यायंति, थावरावि पाणा तसत्ताए पच्यायंति, तसकायाओ विप्पमुच्माणा सव्वे थावरकासि उववजंति, थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायंसि उववज्जति, ते सिंच णं तसकार्यसि उववन्नाणं ठाणमेयं अघत्तं; આ પ્રમાણે ઉદકે કહેવાથી ગૌતમ સ્વામી તેના મનમાં ભૂલ બતાવવા વાદ કરનાર ઉદકને આ પ્રમાણે બોલ્યા, હે આયુમન (મગધ દેશમાં ગોવાળીયાઓની સ્ત્રીઓ વિગે Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૧ રેમાં પ્રસિદ્ધ સંસ્કૃત અસ્માકમ શબ્દ છે માટે તે વાપરેલ છે ) અમારા સંબંધી તમે જે કહ્યું તે અશાભનીક ( નકામું ) છે, પ્ર—શા માટે ? ઉ—તમારા કહેવા વડે એ અશેાલન છે, તેના સાર આછે, અમારા કહેવાથી જ આ પ્રેરણા ઉઠતી જ નથી, કારણ કે કાઈ પણ દિવસ એવું બન્યું નથી, બનતું નથી, બનશે નહિ, કે સર્વે સ્થાવર કાઇ પણ સ્થાવરપણે રહ્યા વિના ત્રસ જીવા થઈ જશે, કારણ કે સ્થાવરાની સંખ્યા અનતી હાવાથી અને ત્રસ જીવાની અસંખ્યેય હાવાથી એકએકનુ આધારપણું થતું નથી, એ અભિપ્રાય છે, તેમ ત્રસ જીવા પણ અધા સ્થાવરપણું ન પામ્યા, ન પામે છે, ન પામશે, તેને સાર આ છે, કે વિક્ષિત કાળવતી કેટલાક ત્રસ જીવે કાલ પર્યાય વડે સ્થાવર કાયપણે જશે, તેા પણ મીજા નવા ત્રસ જીવેાની ઉત્પત્તિ થવાથી ત્રસ જાતિના ઉચ્છેદ ન થવાથી ત્રસ કાયથી રહિત કદી પણ સંસાર થવાના નથી, માટે તમારૂં કહેવું અમને લાગુ પડતું જ નથી, અને તમારા પક્ષ તમારા કહેવા પ્રમાણે સ્વીકારી લીધાથી જ તમારૂં ખંડન થાય છે, તેથો તેમના પક્ષ લઇને તેનુ' 'ડન કરે છે, આ પર્યાય આ પ્રમાણે છે કે તમારા અભિપ્રાય પ્રમાણે બધા સ્થાવર ત્રસપણું પામે છે, જે પર્યાયમાં શ્રમણેાપાસક ( શ્રાવક ) ત્રસ જીવેાની નિવૃત્તિ કરેલી હાવાથી ત્રસપણ બધાનું થઈ જવાથી તે ખધા પ્રાણીઓ ત્રસપણે થતાં તે જીવા સબંધી ઇંડા ત્યાગ્યા છે, ( તેને સાધુપણું થશે ) તેને Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સાર એ છે કે જ્યારે બધા સ્થાવરે ત્રસ થશે ત્યારે સર્વ જી સંબંધી શ્રાવકને પચ્ચકખાણ થશે, (પછી કેઇને મારવાનું રહેશે નહિ) તે પ્રશ્ન પૂછે છે, ક્યો હેતુ છે? ઉ–જ્યાં સુધી ત્રસ કાયમાં સ્થાવર કાયો આવેલા છે, તે સ્થાન અઘાત્ય છે, તેમાં વિરતિ લીધી છે, તેથી, ते पाणावि बुच्चंति, ते तसावि वुच्चंति, ते महाकाया ते चिरविइया, ते बहुयरगा पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवति, ते अप्पयरागा पाणा जेहिं समणोवासगस्स अपचक्वायं भवइ, से महया तसकायाओ उवसंतस्स उवट्ठियस्स पडिविरयस्स जन्नं तुब्भे वा अन्नो वा एवं वदह, णस्थिणं से केइ परियाए जसि समणोवासगस्स एगपाणाएवि दंडे णिक्खिते अयंपि भेदे से णो णेयाउए भवइ ॥ सू ७७ તે ત્રસે નરક તિર્યંચ નર અમર ચાર ગતિવાળા સામાન્ય સંજ્ઞાવડે પ્રાણુઓ કહેવાય છે, અને ભય પામનારા. તથા ચાલતા હોવાથી વિશેષ સંજ્ઞાવડે ત્રસ પણ કહેવાય છે, તથા વૈક્રિય શરીર લાખ જનનું દેવનું થતું હોવાથી તે Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ અપેક્ષાએ મહાકાય વાળા પણ છે, તથા ભવસ્થિતિ તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ હેવાથી ચિરસ્થિતિવાળા પણ કહેવાય છે. વળી તે જીવો ત્રસ પણે ઘણું-સૌથી વધારે થઈ જવાથી જે છ વડે અહિંસારૂપ વિરતિ થવાથી તે શ્રાવકનું વ્રત સુપચ્ચકખાણ થયું, (ઘણું જીવો બચ્ચા) કારણ કે તેણે ત્રસ જીવેનું પચ્ચકખાણ કર્યું છે, અને તમારું કહેવું માનતાં સર્વ સ્થાવર જી ત્રસપણે ઉત્પન્ન થતાં બાકી સ્થાવર જીવો બિલકુલ ઓછા રહ્યા, કે જેનું પચકખાણ નથી લીધું, તેને સાર આ છે કે અલ્પ શબ્દનો અર્થ અભાવ વાચી છે, તેથી તેને અર્થ એ થયે કે જેનું પચ્ચકખાણ નથી, તે જીવી રહ્યા નથી, એથી પૂર્વે કહેલી નીતિવડે તે શ્રમણોપાસકને મેટી કાયાવાળા ત્રસ જીવોની નિવૃત્તિ છે, તેથી સારું પચ્ચકખાણ થયું, જે તમે કહો છો કે તેને હિંસા થવાથી દેષ લાગશે, તે ન્યાયનું વચન નથી, હવે ત્રસ છે જે સ્થાવરપણું પામ્યા છે, તેને મારવાથી પણ વ્રત ભંગ નથી, એ સમજાવવા માટે ત્રણ દષ્ટાન્ત આપે છે, भगवंच णं उदाहु नियंठा खलु पुच्छियव्वा आउसंतो ! नियंठा! इहखलु संतेगश्या मणुस्सा Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪ भवंति, तेसिं च एवं वृत्तपुव्वं भवइ, जे इमे मुंडे भविता अगाराओ अणगारियं पव्त्रइए, एसि - चणं आमरणंताए दंडे णिक्खिते, जेइमे अगा रमावसंति, एएसिणं आमरणंताए दंडे णो णिक्खित्ते केई चणं समा जात्र वासाई चउपंचमाई छट्ठदसमाई अप्पयरो वा भुज्जयरो वा देतं दुईज्जित्ता अगारमावसेज्जा ? हंता वसेज्जा, तस्सणं तं गारत्थं वहमाणस्स से पच्चक्खाणे भंगे भवइ ? यो तिट्ठे समहे, (ણું અવ્યય ફક્ત વાકયની શે।ભા માટે અે ચ શબ્દ ફરી અમાં છે. તેથી એમ જાણવું કે) ભગવાન ગૌતમસ્વામી ફરી ખેલ્યા, અને તે એકલા ઉદકનું ઉદ્ધત પણ દૂર કરવા તેના મતમાં રહેલા બીજા સ્થવિર સાધુઓને સાક્ષી રાખવા કહે છે, હે સ્થવિરા ! આયુષ્મતા નિગ્રંથા ! તમને આ વાત સ્વીકારવા ચેાગ્ય છે કે નહિ, તે સાંભળીને જવાબ આપેા, કારણ કે જે હું એવું છું તે તમને બધાને અનુકુળ છે, શાંતિ-ઉપશમ–તેનાથી પ્રધાન કેટલાક મનુષ્યા છે, પણ તેમાં નારકી તિર્યંચ કે દેવ ન લેવા, ફક્ત મનુષ્યેાજ Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ તેને ચેાગ્ય છે, તે મનુષ્યેામાં પણ અકર્મ ભૂમિનાં નહિ, મ્લેચ્છ નહિ, અથવા અનાય પણ નહિ, ફક્ત જેએ આય દેશમાં ઉત્પન્ન થયા છે, અને ઉપશમ પ્રધાન છે, તેમને આશ્રયી કહ્યું છે, કે તેએમાંજ આવું સાધુનું વ્રત લેવાના વિષય છે, જે આ ઉત્તમ મનુષ્યાએ ઘર છેડી અણગારતા સ્વીકારી, અર્થાત્ દીક્ષા લીધી, તેવા ઉત્તમ સાધુએને જીવતાં સુધી મારે દંડ ન આપવા, અર્થાત્ કોઇ ભવ્યાત્મા ગૃહસ્થે તેવા યતીઓને ઉદ્દેશી નિયમ કર્યા કે મારે જીવતાં સુધી તેમને હણવા નહિ, પણ જે ઘરમાં વસે છે, તેમને મારે દડ આપવા, આવા કાઇએ નિયમ લીધેા, પાછળથી ત્યાં કેટલાક સાધુએ થયા, તેમણે કેટલાક કાળ દીક્ષા પાળીને ચારપાંચ છે કે દશ વર્ષ કે ત્યાર પછી ઘેાડા કે ઘણા કાળ સાધુના વેષમાં વહ્યા, અને તેટલેા કાળ જુદા જુદા સ્થળે વિહાર કર્યાં, તેમાંના કેટલાક તેવા કર્માંના ઉદયથી પાછા ઘરવાસી થયા, ગૌતમ પૂછે છે કે ખેલે ભાઇ ! તેવું મને છે કે નહિ ? ઉ–ખને છે, પ્ર॰ તે ગૃહસ્થી થયેલાને પેલે નિયમ લીધેલેા જો હણે તેા તેને પચ્ચકખાણુ ભંગના દોષ લાગે કે નહિ,ઉ—દોષ ન લાગે, एवमेव समणोवासगस्सवि तसहिं पाणेहिं दंडे क्खित्ते, थावरेहिं पाणेहिं दंडे यो मिक्खित्ते, तस्स णं तं थावरकायं वहमाणस्स से पच्चक्खाणे Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ णोभंगे भवइ, से एवमायाणह ? णियंठा ! एवमायाणियव्वं ॥ એ પ્રમાણે શ્રાવક ત્રસ જીવન મારવાનું પચ્ચકખાણ કર્યું, પણ સ્થાવરનું પચ્ચકખાણ ન લીધું, હવે ત્રસમાંથી થાવર થતાં તેને હણતાં વ્રત ભંગ થાય નહિ, હવે પર્યાય બદલેલાનું બીજું દષ્ટાંન્ત પ્રત્યાખ્યાન આપનાર આશ્રયી બતાવે છે, भगवं च णं उदाहु नियंठा खलु पुछियव्वा, आउसंतो नियंठा! इहखलु गाहावईवा गाहावइपुत्तोवा तहप्पगारेहि कुलेहिं आगम्मधम्मं सवणवत्तियं उवसंकमज्जा ? हंता उपसंकमज्जा, तेसिं च णं तहप्पगाराणं धम्म आइक्खिव्वे ? हंता आइक्वियव्वे, किं ते तहप्पगारं धम्मं सोच्चा णिसम्म एवं वएज्जा इणमेव निग्गंथं पावयणं सच्चं अणुत्तरं केवलियं पडिपुण्णं संसुद्धं णेयाज्यं सल्लकत्तणं सिद्धिमग्गं निज्जाणमग्गं निब्याणमग्गं अवितहमसंदिदं सव्वदुक्खप्पहीणमग्गं, एत्यं ठिया तमाणाए तहा गच्छामो तहा चिट्ठामो तहा णिसियामो तहा तुयट्टामोत्ति पाणाणं भूयाणं सत्ताणं संजमेणं संजमामोत्ति वएज्जा ? हंता वएज्जा किंते तहप्पगारा कप्पंति पवावित्तए ? इंता कप्पंति, किंते तहप्पगारा कप्पति मुंडावित्तए ? हंता कप्पति, किं ते तहप्पगारा अ MARA. .. Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ कप्पति सिक्खावित्तए ? हंता कप्पंति, किंते तहप्पगारा कप्पंति उवठ्ठावित्तए ? हंता कप्पंति, तेसिं चणं तहप्पगाराणं सव्वपाणेहिं जावसत्तेहिं, दंडेणिक्खित्ते ? हंता णिक्खित्ते, ગૌતમ સ્વામી ફરી કહે છે કે તે સાધુઓને પૂછવું કહે આયુમંત નિદૈ ! કેઈ ગૃહસ્થ કે તેને પુત્ર તેવા ‘ઉત્તમ કુળના જન્મેલા અહીં ધર્મ સાંભળવા માટે આવે ખરા કે? ઉ. આવે, પ્ર. સાધુએ તેને ધર્મને ઉપદેશ આપ ઉ–હા, પ્ર. જે તે ધર્મ સાંભળીને વિચારીને કહે કે “આ તમારા નિગ્રંથનું પ્રવચન ( બે ) જે સત્ય અનુત્તર કેવળીનું કહેલું, પ્રતિપૂર્ણ સંશુદ્ધ ન્યાય વાળું શલ્ય રહિત સિદ્ધિનો માર્ગ મુક્તિનો માર્ગ નિર્માણ માર્ગ નિર્વાણ માર્ગ સત્ય, સંદેહ રહિત સર્વ દુઃખને નાશ કરનાર માર્ગ આપનારું છે, એમાં રહેલા જીવ સિદ્ધિ પદવરે છે, બેધ પામે છે, કર્મથી મુકાય છે, અને સંપૂર્ણ રીતે કર્મથી છુટે છે, અને સર્વ દુઃખને સંપૂર્ણ અંત કરે છે, તેની આજ્ઞા પાળવા ઈચ્છીએ છીએ, તેમ વતીશું, બેસીશું તેમ સુવાનું રાખીશું, તે પ્રમાણે ખાશું, તેમ બોલ તેમ વર્તવા ઉઠયા છીએ, વર્તન કરી પાળીને વિચરશું સર્વે પ્રાણે ભૂતો છો અને સત્વેની સંયમ વડે જીવ રક્ષા કરી સંયમ પાળશું, આવું તે બેલે? ઉ–હા બેલે, પ્ર. આવા અને દીક્ષા આપવી ઘટે? ઉ–હા, . તેનું મુંડન (ચ) કરો એગ્ય છે? ઉ–હા, છે. તેમને Jain Educationa International For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ साधु धर्मनी शति मतावी. ? 6-31, प्र. तेn. 41 दीक्षा सावी ? 6-1, प्र. सभणे दीक्षा सीधी ते सभये २ બેલ્યા તેવું સર્વ પ્રાણે ભૂત જીવો સત્વેને દંડ (હિંસા) छ। यो छ ? 6-1, डिसा छ। छ,. सेणं एयारवेणं विहारेणं विहरमाणा जाव वासाइं चउपंचमाई छट्ठदसमाइ वा अप्पयरो वा भुज्जयरो वा देसं दुइज्जेत्ता अगारं वएज्जा ? हंता वएज्जा, तस्सणं सव्वपाणेहि जाव सव्वसत्तेहिं दंडे णिक्खित्ते ? णो इणढे सम8; सेजे सेजीवे जस्स परेणं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णो णिक्वित्ते, આવા ઉત્તમ સાધુઓ વિહારે વિચરતાં ચાર પાંચ છ દસ વિગેરે વર્ષ સુધી થડે કે ઘણે કાળ વીત્યા પછી તેમાંથી ઘેર કોઈ આવે ખરો કે? ઉ. હા, પ્ર. હવે ગૃહસ્થ થયા પછી પૂર્વે જેમ બધા જીવની હિંસા છોડી હતી, તેમ હવે छोडे भरे ? ७. तेवुमने नडि, __ सेजे से जीवे जस्स परेणं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णो णिक्खित्ते, सेजे से जीवे जस्स आरेणं सव्वपाणेहिं जाव सत्तेहिं दंडे णिक्खित्ते. Jain Educationa International For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ से जे से जीवे जस्स श्याणि सव्वपाणेहिंजाव सत्तेहिं दंडे णो णिक्वित्ते भवइ, परेणं असंजए, आरेणं संजए, श्याणिं असंजए તેજ તે જીવ છે કે જેણે પૂર્વે પ્રાણીથી માંડીને સત્વ સુધી હિંસા છોડી નહોતી, તે અસંયત હતું, પણ જ્યારે તેણે હિંસા છોડી, ત્યારે સંયત થયે, વળી તેણે હમણાં હિંસા ન છેડી (ચાલુ કરી) ત્યારે તે પાછો અસંયત થયે. ___ असंजयस्स णं सव्वपाणेहिं जाव सत्तेहिं दंडे जो णिक्खित्ते भवइ,से एव मायाणह, णियंठा से एव मायाणियव्वं, - જેમ અસંવતને સર્વપ્રાણીથી સત્વ સુધીની હિંસા ન છુટે. તેમ અહીં પણ જાણે કે ત્રસની હિંસા છેડનારને સ્થાવર હણતાં વ્રત ભંગ ન થાય. भगवं च णं उदाहु णियंठा खलु पुच्छियव्वा, आउसंतो ! णियंठा इह खलु परिव्वाश्या वा परिव्वाइवाओ वा अन्नयरहितो तित्थाययणेहितो आगम्म धम्मं सवणवत्तियं उवसंकमज्जा ? ૧૯ Jain Educationa International For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ हंता संकमज्जा, किं तेसिं तहप्पगारेणं धम्मे आइक्खियब्वे ? हंता आइक्खियव्वे तं चेव उवट्ठावित्तए, जाव कप्पंति ? हंता कप्पंति, વળી ગૌતમસ્વામી તેવા સાધુઓને પુછે છે કે બીજા પરિવ્રાજકે, અથવા તેમાંથી કે બીજા મતવાળામાંથી આવીને કોઈ ધર્મ સાંભળવા આવે ખરો ? ઉ–હા, જે આવે તો ધર્મ સંભળાવો ઉ–હા, તે સાંભળીને ધર્મની શ્રદ્ધા કરી દીક્ષા લે, અને પછી વડી દીક્ષા લે તે આપવી ? 6-1, किं ते तहप्पगारा कप्पंति संभुजित्तए ? हंता कप्पंति, तेणं एयारूवेणं विहारेणं विहरमाणा तं चेव जाव अगारं वएज्जा ? हंता वएज्जा, तेणं तहप्पगारा कप्पंति संभुजित्तए ? णो इणढे समढे, से जे से जीवे जे परेणं नो कप्पंति संभंजित्तए, से जे से जीवे आरेणं कप्पंति संभुंजित्तए, से जे से जीवे जे इयाणी णो कप्पंति संभुंजित्तए, परेणं अस्समणे, आरेणं समणे, इयाणि अस्समणे, अ Jain Educationa International For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯. स्समणेणं, सद्धिं णोकप्पंति समणाणं निग्गंथाणं संभुंजित्तए, से एवमायाणह ? णियंठा! से एवमायाणियव्वं, ॥ सू-७८ ___ पछी तेन शायरीमा साथे सेवा ? 6-1, प्र-भावी . રીતે થોડો ઘણે વખત તે રહીને ઘેર જાય ખરા? ઉહા, પછી તેની સાથે ગોચરીમાં સાથે ખવાય? ઉ–ના, તેથી નકી થયું કે સાધુ થયા પહેલાં સાથે ગોચરી ન થાય, સાધુ થયા પછી થાય, અને સાધુપણું મુકયા પછી બેચરી સાથે ન થાય, એ પ્રમાણે ત્રસ જી થાવર થાય, પછી હણતાં તેને વ્રત ભંગ ન થાય, આ પ્રમાણે ઘણું દષ્ટાંત અતાવીને નિર્દોષ દેશવિરતિને સાધી હવે તે શ્રાવકના વ્રતમાં રહેલ વિચારે પ્રકટ કરે છે. ___ भगवं च णं उदाहु संतेगइया समणोवासगा भवंति, ते सिं चणं एवं वृत्तपुव्वं भवइ-णो खनु वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए. वयं णं चाउद्दसट्ठ मुट्ठि पुण्णि मासिणीसु पडिपुण्णं पोसहं सम्मं अणुपालेमाणा विहरिस्सामो, थूलगं पाणाइवायं पच्च Jain Educationa International For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૨ क्वाइस्सामो, एवं थूलगं मुसावायं थूलगं अदिन्नादाणं थूलगं मेहुणं थूलगं परिग्गहं पच्चक्खाइस्सामो, इच्छापरिमाणं करिस्सामो, दुविहेणं, तिविहेणं मा खलु ममट्ठाए किंचि करेह वा करावेह वा तत्थवि पच्चख्खा इस्लामो, વળી ગૌતમસ્વામી ઉત્તકને કહે છે; જુએ, આવા ઘણા પ્રકારેાવડે ત્રસ જીવેાની વિકૃતિના સદ્ભાવ સાખીત થાય છે, તેથી ત્રસજીવેાથી રહિત સંસાર નથી, અને તે ખાલી સત્તા ન થવાથી ત્રસ વધની નિવૃત્તિરૂપ પ્રત્યાખ્યાન છે; તેથી હવે ઘણા પ્રકારે ત્રસ જીવેાની સંભૂતિ (સંભવ ) વડે સંસારની અશૂન્યતા બતાવે છે, કેટલાક શ્રાવકે શાંતિપ્રધાન (ચાહનારા) હાય છે, તેમનાં આવાં વચનાના સંભવ છે, કે અમે ચારિત્ર લેવા શિતવાન નથી, કે ઘર છેાડીને અણુગાર ખનીએ, પણ અમે ચૌદસ આઠમ પૂનમને સ’પૂર્ણ પાષધ તે આહારત્યાગ શરીરશેાભાત્યાગ બ્રહ્મચર્ય તથા વ્યાપારને ત્યાગ એમ ચાર પ્રકારના નિયમ કરતા, બરાબર પાલતા રહીશું, તેમજ શ્રાવકને યાગ્ય અને તેટલી જીવ હિંસા જૂઠ ચારી મૈથુન પરિગ્રહના ત્યાગ કરશું; તે એપ્રકારે કરવું નહિ કરાવવું નહિ, એમ એ ભેદે નિયમ કરશું, અમારાથી અનુમતિને ત્યાગ નહિ થાય, (શ્રાવકને ઘેર વેપાર ધંધા ચાલુ Jain Educationa International For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૩ હોવાથી અનુમતિ કાયમ રહે છે.) તે પ્રમાણે મનવચન અને કાયાથી સાધુ માફક રહીશું, અને કહેશું કે અમારે આજે પિષધ છે માટે અમારે માટે રાંધશે નહિ, રંધાવશે નહિ, પણ તેમાં અનુમતિને સર્વથા અસંભવ છે, તેથી બે અને ત્રણ પ્રકારે નિયમ કરીએ છીએ. तेणं अभोच्चा अपिच्चा असिणाइत्ता आसंदीपेढियाओ पच्चारुहिता, ते तहा कालगया कि वत्तवं सिया, सम्मं कालगत त्ति ? वत्तव्वं सिया, ते पाणावि बुच्चत्ति, ते तसावि वुच्चंति, ते महाकाया चिरट्ठिइया, ते बहुतरगा पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते अप्पयरागा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवइ, इति से महयाओ जपणं तुब्भे वयह तं चेव जाव अयं पि भेदे से णो णेयाउए भवइ ॥ - આ પ્રમાણે તેઓ પ્રતિજ્ઞા કરીને ખાવા પીવાને ત્યાગ કરી સ્નાન ન કરીને પૌષધમાં રહેલા પલંગમાંથી કે પીઠિકા વિગેરેથી ઉતરી કે છોડીને બરોબર પાષધ કરીને કાલ કરે છે, એવા કાળ કરેલા શ્રાવકો ખરેખર સમાધિથી કાળ કરેલા કહેવાય કે નહિ, જે નિર્ચ એવો ઉત્તર આપશે કે બર Jain Educationa International For Personal and Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ બર સમાધિથી કાળ કર્યો છે, તો તેવા કાળધર્મ પામેલા અવશ્ય દેવલોકમાં ઉત્પન્ન થશે, અને ઉત્પન્ન થયેલા તે ત્રસ જીવો છે, તો કેવી રીતે ત્રસ જીવ રહિત સંસાર થશે, (કેટલાક તો સાધુકાળ ધર્મ પામીને મનુષ્ય પણ થશે, પૂરું વ્રત ન પાળે તો પશુ પણ થશે) એ ત્રસ છે પ્રાણ પણ કહેવાય, એવા ઘણુ ત્રસ જીવો હોવાથી તેને નિયમ શ્રાવકને ઘણું સારો કહેવાય, જે અલ્પ ત્રસ જીવો હોય અર્થાત્ ત્રસ જીવ ન હોય તો પચ્ચકખાણ ન થાય, પણ ત્રસ જીવે અસંખ્યાત હોવાથી તમે કહો કે પચ્ચકખાણું ન થાય એ તમારું વચન ન્યાય યુક્ત નથી. _भगवं च णं उदाहु संतेगइया समणोवासगा नवंति, ते सिं च णं एवं वृत्तपुव्वं भवइ, णो खलु वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ जाव पव्वश्त्तए, णो खलु वयं संचाएमो चाउदसमुदिट्ठपुण्णमासिणीसु जाव अणुपालेमाणा विहरित्तए, वयं णं अपच्छिममारणतियं संलेहणा जूसणाजूसिया भत्तपाणं पडियाइक्खिया जाव कालं अणवकंखमाणा विहरिस्सामो, सव्वं पाणाइवायं पच्चक्खाइस्तामो जाव Jain Educationa International For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ सव्वं परिग्गहं पच्चक्खाइस्सामो तिविहं तिविहेणं, मा खलु ममट्ठाए किंचिवि जाव यासंदीपढियाओ पच्चोरुहित्ता एते तहा कालगया, किं वत्तव्वं सिया सम्मं काल गयत्ति ? वत्तव्वं सिया, ते पाणावि वुच्चंति जाव अयंपि भेदे से णो णेयाउए भवइ । ભગવાન ગૌતમસ્વામી તેવા સાધુઓને ફરી પૂછે છે કે કેટલાક શ્રાવકો એવા છે કે તેઓ ધર્મ સાંભળીને પ્રથમથી આવું કહે છે કે અમે ચારિત્ર લેવા કે ઘર છોડી અણગાર થવા શક્તિવાન નથી, તેમ અમે આઠમ ચૌદસ પુનમ વિગેરે દિવસમાં પોસહ લેવા કે વ્રત પાળવા સમર્થ નથી, પણ છેવટના વખતે મરવાના સમય સુધી અન્નપાણી ત્યાગી તપ કરી કાયાને મેહ મૂકી મેત કે જીવિત વાંછવા ' વિના વિચરણું (પાળશું તે સમયે સાધુ માફક સર્વથા જીવહિંસા જૂઠ ચેરી મિથુન પરિગ્રહ ત્યાગી ત્રણ ત્રણ ભેદે પશ્ચકખાણ કરશું, અને ઘેર કહેતા જશે કે હવે અમારે તમારે સબંધ છુટે છે, માટે કંઈ પણ આરંભ અમારે માટે ન કરશે, એમ કહી ઘર પલંગ શય્યા વિગેરે ત્યાગી તપ આરાધી કાળધર્મ પામ્યા, બોલો, હવે તે સમ્યક કાળધર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ પામ્યા કે નહિ? ઉ–હા, કહેશો, તે પછી તે દેવ થયા પછી પ્રાણ પણ કહેશો, ત્યારે તમે એમ કહે કે ત્રસ નહિ २, ये तमाई माले अन्यायवाणु थशे. भगवं च णं उदाहु संतेगइया मणुस्सा भवंति, तं जहा, मह इच्छा महारंभा महापरिग्गहा अहम्मिया जाव दुप्पडियाणंदा जाव संवा ओ परिग्गहाओ अप्पडिविरया जावज्जीवाए, जे हिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते ततो बाउगं विप्पजहंति, ततो भुज्जो सगमादाए दुग्गइगामिणो भवंति, ते पाणा वि वुच्चंति. ते तसा वि वुच्चंति, ते महाकाया ते चिरठिइया ते बहुयरगा याणसो, इति से महयाओ णं जण्णं तुब्भं वदह तं चेव अयं पि भेदे से णो णेयाउए भवइ ॥ ૌતમ સ્વામી કહે છે, કે કેટલાક મનુષ્યો એવા છે કે જેમને આ સંસારમાં મોટી ઈચ્છા છે. મોટા આરંભે કરે છે, ઘણે પરિગ્રહ રાખે છે, અધમ છે, ખરાબ Jain Educationa International For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭ કૃત્યમાં જેમને આનંદ આવે છે, જીવહિંસા વિગેરે પરિગ્રહ સુધીને નિયમ કરતા નથી, તે જીંદગી સુધી અવિરત(સંસારી) છે, બીજા ધમી શ્રાવએ તે સમયે ત્રસકાયનું પાપ છોડ્યું છે, હવે પેલા આરંભવાળા પિતાનાં કર્મને બેજા સાથે લઈને દુર્ગતિ (નરક) માં જાય છે, તે પ્રાણું છે, તે ત્રસ છે, તે મહા કાયવાળા છે, ઘણો કાળ રહે છે, તે સંખ્યામાં ઘણું છે, હવે જેણે અહિંસા ત્રસકાયનું પચ્ચકખાણ લીધું, તે તે ત્રસકાયને ન મારે, તેટલો લાભ થાય, છતાં લાભ ન થાય તેવું તમે કહે, તો તે ન્યાય યુક્ત નથી. હવે ગતમ સ્વામી તેજ પ્રચકખાણના વિષયને બીજી રીતે કહે છે. भगवं च णं उदाहु संतेगइया मणुस्सा भवंति, तंजहा अणारंभा अपरिग्गहा धम्मिया धम्माणुया जाव सव्वाओ परिग्गहाओ पडिविरया जावज्जीवाए, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते ते तओ आउगं विप्पजहंति, ते तओ भुज्जो सगमादाए सोग्गश्गामिणो भवंति, ते पाणा वि वुच्चंति जाव णो णेयाउए भवइ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કેટલાક મનુષ્ય છે, તેઓ આરંભરહિત છે, પરિગ્રહ, રાખતા નથી, ધમી છે, ધર્મમાર્ગે ચાલનારા છે, જીવહિં સાથી પરિગ્રહ સુધી પાપ ત્યાગ્યાં છે, જીંદગી સુધી સાધુ છે, તેવા છે સાથે શ્રાવકે જીદગી સુધી ત્રસકાય ન મારવાને નિયમ લીધો, હવે પેલા ધમી જીવો આયુપાળીને ફરીથી પુણ્યનાં ફળ ભેગવવા સુગતિ (દેવક) માં જાય છે, તે પ્રાણે છે ત્રસ પણ છે, તે તેને ન મારવાનું પચ્ચકખાણ લેવાથી લાભ ન થાય, તેવું કહેવું અન્યાય છે. ___ भगवं च णं उदाहु संतेगइया मणुस्सा जवंति, तं जहा अप्पेच्छा अप्पारंभा अप्पपरिगहा धम्मिया धम्माणुया जाव एगच्चाओ परिग्गहाओ अप्पडिविरया, जे हिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते तओ आउगं विप्पजहंति, ततो भुज्जो स. गमादाए सोग्गइगामिणो भवंति, ते पाणा वि वुच्चति,, जाव णो णेयाउए भवइ ॥ વળી ગતમ સ્વામી કહે છે કે હે સાધુઓ ! કેટલાક એવા મનુષ્ય છે કે જેમને અલ્પ ઈચ્છા અલ્પ આરંભ Jain Educationa International For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ અલ્પ પરિગ્રહ ધમી ધમમાર્ગે જનારા त्याग (हान)नी. બુદ્ધિવાળા ફક્ત સ’સારના પરિગ્રહથી મુકાયા નથી હવે તે સમયે કેાઇ શ્રાવકે નિયમ કર્યો કે મારે જીવતાં સુધી ત્રસે ને ન મારવા, તે સમયે આ ધી જીવા મરીને સુગતિ ( દેવ કે મનુષ્ય) માં જાય, તે તે પ્રાણી કે ત્રસ કહેવાચ છે, તેને નિયમવાળા શ્રાવક ખચાવે, છતાં તમે તેને સારૂં ન ગણા તેા તે ન્યાય ન કહેવાય. भगवं च णं उदाहु संतेगश्या मणुस्सा भ वंति, तंजहा आरणिया श्रावसहिया गामणियंतिया कण्हुई रहस्सिया, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खिते भवइ, णो बहु संजया णो बहुपडिविरया पाणभूयजीवसत्तेहिं, अप्पणा सच्चामोसाई एवं विप्पमिवेदेति, अहं ण हंतव्वो अन्ने हंतव्वा, जाव कालमासे कालं किच्चा अन्नयराई आसुरियाई किव्विसियाई जाव उववत्तारो भवति, तओ विप्पमुच्चमाणा Jain Educationa International For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ भुज्जो एलमुयत्ताए तमोरूवत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चति जाव णो णेयाउए भवइ । વળી ગતમ સ્વામી કહે છે, તે સાધુઓ! કેટલાક મનુષ્ય એવા છે કે જેઓ તાપસ થઈને અરણ્યમાં વસે છે, કેટલાક ખાવા મઠ બાંધીને રહે છે, કેટલાકે ગામની વિનતીથી ગામની નજીકમાં છાપરાં બાંધી રહેનારા છે, કેટલાક કાનમાં ગુપ્ત મંત્ર ફેંકનારા બાવાઓ છે, તે સમયે કોઈ શ્રાવકે ત્રસ જીવો ન મારવાનું જીવતાં સુધીનું વ્રત લીધું, તે સમયે પેલા તાપસ વિગેરે બહુ સંયત નથી, હાથ પગ વિગેરે દેવામાં પાણી વાપરે છે, તેનું જ્ઞાન તેમને નથી કે આ કાચા પાણીમાં ત્રસ જીવો પણ છે, એટલે તેમને તે સંબંધી વિરતિ ન હોવાથી હિંસા થાય છે, તે અન્ય તીર્થિકે પિતે સંપૂર્ણ સંયત નથી, તેમ વિરતા નથી, તેથી આવું સાચું જૂઠું વચન ભકતને શીખવે છે, કે મને કેઈએ ન મારે, બીજાને મારવા, મને કેઈએ આજ્ઞા ન કરવી બીજાને આજ્ઞા કરવી, આવા ઉપદેશ આપનારા સ્ત્રીના ભાગોમાં મૂછિત ગૃદ્ધ બનેલા ચાર પાંચ છ કે દશ વર્ષો સુધી અલ્પ કે ઘણે ભેગ ભેગવી ભેગમાં પણ શ્રેષ્ઠ ભેગો વાકચાતુરથી લેકોને ઠગને ભેગવીને કેટલેક અજ્ઞાન તપ કરવાથી ત્યાંથી મરણ પામીને કેઈપણ આસુરીયસ્થાન જે કિલ્વેિષજાતિના હલકા દે છે, તેમાં ઉત્પન્ન થાય છે, અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩ પ્રાણઘાત (યજ્ઞ) ને ઉપદેશ આપનારા ભેગના અભિલાષીઓ અસૂર્ય–નિત્ય અંધકારવાળા કિલ્વિષ પ્રધાન (અત્યં-- ત દુઃખવાળા) નરકસ્થાનેમાં તે ઉપન્ન થાય છે, અને તે દેવે થાય કે નરકમાં જાય તે પણ તેનું ત્રપણું જતું નથી. આ દેવ તથા નારકીને જીવ કેઈ લેતું નથી, પણ તે સંબંધી ભાવથી (દુષ્ટબુદ્ધિ ન ચિંતવવાનું) પચ્ચકખાણ થાય છે, હવે તે દેવ કે નારકીના જેવો ક્લિષ્ટ (દુષ્ટ) ભાવોથી પંચુંપ્રિય તિર્યંચમાં અથવા તેવા (તુચ્છ સ્વભાવના) મનુષ્યમાં મુંગા બબડા ઘેટા માફક બરબડનારા થાય છે. તથા અંધા કે બહેરા થાય છે, તે ત્રસ છે, અને તેના સંબંધી કરેલું પશ્ચકખાણ નકામું નથી, અને તેને જીવ લેવાનું પણ શકયા છતાં તેને દુઃખ પણ ન દે, માટે શ્રાવકનું ત્રસકાય ન હણવાનું પચ્ચકખાણ બહુ સારું છતાં તમે ન માને તે તે અન્યાય છે. भगवं चणं उदाहु संतेगइया पाणा दीहाउया जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए जाव दंमे णिक्खित्ते भवइ, ते पुव्यामेव कालं करेंति, करित्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति ते महाकाया ते चिरठिइया ते दीहाउया ते बहुयरगा, जेहिं Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ समणोवासगस्स सुपच्चक्खायं भवइ, जाव णो , णेयाउए भवइ ॥ - હવે પ્રત્યક્ષ સિદ્ધ જ વિરતિ (જીવ દયા) ના વિષયને બતાવે છે, ગૌતમ સ્વામી કહે છે, બોલે સાધુઓ ! જે પ્રાણીઓને ન મારવાનું પચ્ચકખાણ કરે છે, તેથી દીધું આયુષ્યવાળા કેટલાએ પ્રાણુઓ જેમાં નારકી મનુષ્ય દેવ તથા બે ઈદ્રી ત્રણ ઈંદ્રી ચાર ઈંદ્ધિ અને પાંચઇદ્રીવાળા જે જીવે છે, તેમને ન મારું એવું પચ્ચકખાણ જે કરે, તે નકામું કેવી રીતે થાય ? કારણ કે નજરે દેખાતા તે પ્રાણીઓ છે, ત્રસકાય કહેવાય છે, તેમની મેટી કાયા છે લાંબુ આયુ છે, ઘણું સંખ્યામાં છે, તેથી શ્રાવકને બહુ સારું પચ્ચકખાણ છે, તે તે નકામું છે, એ તમારું કહેવું અન્યાયવાળું છે. भगवं च णं उदाहु संतेगइया पाणा स. माउया, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए जाव दंडे णिक्खित्ते भवइ, ते सयमेव कालं करेंति करित्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति, तसा वि वुच्चंति, ते महाकाया ते समाउया ते बहुयरगा जेहिं અઢી કયા તે રાહ તેથી Jain Educationa International For Personal and Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ 303 समणोवासगस्स सुपच्चक्खायं भवइ, जाव णो णेयाउए भवइ ॥ હવે તુલ્ય આયુ વિષયનું સમાનોગક્ષેમપણાથી કહે छ, गौतमस्वामी ४ छ, मानो साधुमे! मा પ્રાણીઓ સરખા આયુષ્યવાળા છે, તેથી જે શ્રાવકે જીંદગી સુધી ત્રસકાય ન મારવાનું પચ્ચકખાણ કર્યું છે, તે કઈ જીવને ન મારે, તે તેના વશમાં આવેલા છ હોય તે ન મારવાથી પિતાનું આયુ પુરું કરીને મરે છે, અને પરલેકમાં જાય છે, તે પ્રાણુઓ છે, ત્રસ છે, તે મહાકાયવાળા છે, ઘણું સંખ્યામાં છે, તેથી શ્રાવકને તે ન મારવાને નિચમ લીધાથી બહુ લાભ છે, તે લાભ ન માને તો અન્યાય છે. जगवं च णं उदाहु संतेगइया पाणा अप्पाउया, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए जाव दंमे णिक्खित्ते भवइ ते पुलवामेव कालं करेंति, करेत्ता पारलाश्यत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति तसा वि च्चंति ते महाकाया ते अप्पाउया ते बहुय Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ रगा पाणा, जे हिं समणोसगस्स सुपच्चक्खायं जाव णो णेयाउए भवइ, भवइ, जाव વળી ગૈતમ સ્વામી કહે છે, કેટલાક જીવેા અલ્પ આયુવાળા છે, તે થાડા વખતમાં કાલ કરે છે, અને પરલાકમાં ઉત્પન્ન થાય છે, તે જ્યાં સુધી ત્રસ રહે ત્યાં સુધી શ્રાવકનું પચ્ચકખાણ લાભદાયી તે માટી કાયાવાળા અલ્પ આયુવાળા ઘણા પ્રાણી છે, તેની રક્ષા થાય તે છતાં તમે કહા કે લાભ નથી તે અન્યાય છે. जगवं च णं उदाहु संतेगइया समणोवासगा भवति, तेसिं च णं एवं वृत्तपुव्वं भवइणो खलु वयं संचाएमो मुंडे भवित्तो जाव पव्वइत्तए, णो खलु वयं संचाएमो, चाउ - समुद्दिपुरणमासिणीसु पनिपुणं पोसहं अणुपालित्तए, णो खलु वयं संचाएमो, अपहिमं जाव विहरितए, वयं च णं सामाइयं देसावगासियं पुरत्या पाईणं वा पडणं वा दाहिणं वा उदीणं वा एतावता जाव सव्वपाणे Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ 3०५ हिं जाव सव्वसत्तेहिं दंडे णिक्खित्ते सव्वा पाणभूयजीवसत्तेहिं खेमं करे अहमसि, तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, तओ आउं विप्पजहंति विप्पजहित्ता तत्थ आरेणं चेव जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो जाव तेसु पञ्चायंति, जेहिं समणोवासगस्स सुपञ्चक्खायं भव, ते पाणावि जाव अयं पि भेदे सेगा ( सूत्रं ७९)॥ ગતમસ્વામી ભગવાન બેલ્યા, કેટલાક શ્રાવકો એવા હોય છે, કે તેઓ પ્રથમથી આવું કહે છે, અમે દીક્ષા લઇ સાધુ થઈ શકવાના નથી, તેમ અમે ચિદસ આઠમ પુણીમાએ પિસહલેવા શક્તિવાન નથી, તેમ અંત વખતે અણસણ કરવા સમર્થ નથી, પરંતુ અમે સામાયિક દેશાવગાશિકવ્રત લેશું કે જેથી પૂર્વ પશ્ચિમ દક્ષિણ કે ઉત્તરમાં મર્યાદા છે. તેમાં રહીશું, તેમાં જેટલા ત્રસ જીવે છે, તેને મારે હણવા નહિ, વળી પ્રથમ સે જે જનજવાને નિયમ હોય તેમાં રોજ થોડું થોડું ઘટાડે તેવા નિયમથી દેશમાં રહ્યા - २० Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ 30 સિવાયના બીજા જીવોની રક્ષા થાય, તેથી તે શ્રાવક હમેશાં વિચારે કે હું આટલી જગ્યાથી બહાર જીવન રક્ષક છું. તેમ હદમાં પણ ત્રસ ઇવેને રક્ષક રહે, હવે તે હદમાં કઈ રસ મરીને ત્રસ થાય તે જન વિગેરે હદમાં બચી જાય, તે આશ્રયી તેને પચ્ચકખાણને લાભ થાય, કારણ કે પ્રથમ તેઓ ત્રસ હતા, અને હવે પછી પણ ત્રસ છે, તેમાં લાભ થવા છતાં લાભ ન કહો, તે અન્યાય છે, અને બહારના જીવોને સંપૂર્ણ બચાવ થાય તે લાભ છે. तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं चेव जाव थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए दंगे णिक्खित्ते, तेसु पञ्चायंति, तेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए दमे णिक्खित्ते, ते पाणावि वुच्चंति ते तसा, ते चिरट्ठिइया जाव अयंपि भेदे से०॥ ત્યાં જે ત્રસ પ્રાણીઓ છે, તે શ્રાવકે પચ્ચકખાણ કર્યું છે, કે મારે ત્રસ જીવે ન મારવા, તે ત્રસે ત્યાંથી મરીને Jain Educationa International For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ પછી થાવર થાય, શ્રાવકે તેને અર્થદંડ ત્યાગ નથી કર્યો, પણ અનર્થ દંડ ત્યાગ કર્યો છે, તેથી અનર્થ દંડને આશ્રયી સ્થાવરના જે જીવ બચે, (તે સ્થાવરમાં ત્રસકાય રહ્યા હોય તે પણ બચે,) તે બચેલ ત્રસે પ્રાણ પણ છે, તેમાં કેટલાક ઘણે કાળ રહેનાર છે, તે આશ્રયી પચ્ચકખાણ કરવું સારું છે, માટે તે લાભ ન માને તો તે અન્યાય છે. __तत्थ जे आरेणं तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए तयो आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ परेणं जे तसा थावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पञ्चायति, तेहिं समणोवासगस्स सुपञ्चक्खायं भवर, ते पाणांवि जाव अयंपि મે તે છે. ' જે સમયે શ્રાવકે પચ્ચકખાણ કર્યું, તે સમયે જે રસ જી જગ્યા હોય તે મરણ પર્યત ત્રસ જીવ ન મારે, તેથી તેને તે સારું પચ્ચકખાણું કર્યું કહેવાય, વળી જે વિદ્યમાન હોય તે બધા ત્રસ જ બચે છે, આ પણ ત્રસકાયના પચ્ચકખાણને ભેદ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ 3०८ तत्थ जे आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंमे अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते ते तओ आउं विप्पजहंति विप्पजहित्ता तत्थ आरेणं चेव जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पञ्चायंति; तेसु समणोवासगस्स सुपच्चक्खायं भवइ ते पाणावि जाव अयंपि भेदे से णो० ॥ હવે જે વખતે સ્થાવર કાયના જીવ હોય, તે વખતે શ્રાવકે અર્થ દંડની છુટ રાખી અનર્થ દંડનું પચ્ચકખાણ કર્યાથી તે સ્થાવર જીવ બચા, અને પછી તે સ્થાવરે મરીને ત્રસ થયા, તેનું પચ્ચકખાણ હોવાથી તે બચી ગયા, માટે આ ભેદે પણ પચ્ચકખાણ કરવું સારું છે. तत्थ जे ते आरेणं जे थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंमे अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते ते तओ आउं विष्पजहंति, विप्पजहिता ते तत्थ आरेणं चेव जे थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे आणि Jain Educationa International For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ॐr क्खित्ते अणट्ठाए णिक्खित्ते तेसु पच्चायति, तेहिं समणोवासगस्स अट्ठाए अणट्ठाए ते पाणावि जाव अयंपि भेदे से णो० ॥ જે શ્રાવકે પચ્ચકખાણ કર્યા, તેણે અર્થદંડની છૂટ રાખી, અને અનર્થદંડની છુટ ન રાખી, તેથી જે સ્થાવર જી હતા. તેટલા બચ્ચા, વળી તે જી આયુ પુરું કરીને ફરીને ત્રસ થાય તો અર્થ દંડમાં પણ બચે, અને સ્થાવરથાય તે અનર્થ દંડમાં બચે, માટે તે પચ્ચકખાણને લાભ છે, તે તમે ન માને તે અન્યાય છે. तत्य जे ते आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंमें अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ परेण जे तस थावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पचायति, तेहिं समणोवासगस्स सुपचखायं भवइ, ते पाणा वि जाव अयंपि जेदे से णो णेयाउए भवइ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ હમણ જેઓ સ્થાવર જીવો છે, તે સમયે શ્રાવકને અર્થદંડની છુટ અને અનર્થદંડની બંધી હેવાથી તે જીવે આયુ છેડીને ત્રસ કે થાવર થાય, તેનું પચ્ચકખાણ કરવાથી તે ત્રસ જીવ બચે, એટલે તેને સારું પચ્ચકખાણ થાય, તે પ્રાણ પણ છે, પણ છે, તે બચે છતાં તમે ન માનો તો તે અન્યાય છે. ___तत्थ जे ते परेण तस थावरा पाणा, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० ते तओ आउं विप्पजहंति विप्पजहित्ता तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा वि जाव अयंपि भेदे से णो णेयाउए भवइ, - પૂર્વે કેટલાક એવો રસ અને થાવર હતા તે મરીને ત્રસ થયા, તે સમયે શ્રાવકે નિયમ કર્યો કે ત્રસ જીવો ન મારવા, આથી પૂર્વે પણ શ્રાવકને ન મારવાનું પચ્ચકખાણ હતું અને પછી પણ પચ્ચકખાણ હોવાથી તે ત્રસજીવો બચ્યા તેથી નિયમ કરે સારે છે, તમે ન માને તે અન્યાય થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ तत्थ जे ते परेणं तसथावरापाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए ते तो आ5 विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं जे थावरापाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंमे अणिक्खित्ते अणहाए णिक्खित्ते तेसु पचायंति, जेहि समणोवासगस्स अट्ठाए अणिक्खित्ते जाव ते पाणावि जाव अयंपि भेदे से णो०॥ પૂર્વ જે ત્રસ થાવર જી હતા, શ્રાવકે નિયમ કર્યો કે જીવતાં સુધી ત્રસ ન મારવા, તે છ મરીને થાવર થયા, શ્રાવકે અર્થદંડની છૂટ રાખી અનર્થનો નિયમ કર્યો તેથી તેટલા સ્થાવર જીવ બચે, તે લાભ થાય, તમે ન માને તો અન્યાય થાય. तत्थ ते परेणं तसथावरापाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० ते तओ आउं विप्जहंति विप्पजहित्ता ते तत्थ परेणं चेव जे तस थावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पञ्चायंति, जेहिं स. Jain Educationa International For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ मणोवासगस्स सुपञ्चक्खायं भवइ, ते पाणावि जाव अयंपि भेदे से णो०॥ આ પૂર્વે ત્રસ થાવર હતા, પછી મરીને ત્રાસ થાર થયા, તેનું પચ્ચકખાણ કરવાથી જ બચે માટે પચ્ચકખાણ કરવું સારું છે, તે તમે ન માને તે અન્યાય થાય છે. भगवं च णं उदाहु ण एतं भूयं ण एतं भव्वं ण एतं भविस्सति, जणं तसा पाणा वोडिजिहिंति, थावरा पाणा भविस्सति, थावरा पाणावि वोलिजिहिति, तसा पाणा भविस्संति, अवोलिन्ने. हिं पाणेहिं जणं तुब्भे वा अन्नेवा एवं वदहणत्थिणं से केइ परियाए जाव णो णेयाउए भवइ ॥स-८०॥ વળી ઐતમ ઇંદ્રભૂતિ બેલ્યા, હે આયુષ્યન્ ! એવું બન્યું નથી બનતું નથી, બનશે પણ નહિ કે બધા ત્રણ જીવ મરીને થાવર થઈ જશે, તેમ એવું પણ નહિ એને કે થાવર મરીને બધા ત્રસ થઈ જશે, જો કે તેમાં જવું આવવું થાય છે, પણ પચ્ચકખાણ કરનાર વિના બીજા બધા નારકી કે બે ઈંદ્રિય વિગેરે તિર્યંચ મનુષ્ય દેવે ને અભાવ થાય, Jain Educationa International For Personal and Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ -અને પશ્ચિકખાણ નકામું ક્યારે થાય કે બધા ત્રસજી થાવર થઈ જાય; પણ તે થવું અસંભવ છે, વળી સ્થાવર અનંત છે, તે અસંખેય ત્રસામાં કેવી રીતે ઉત્પન્ન થાય? એ જાણીતું છે. માટે ત્રસ થાવર કાયમ છે. તેથી તમે કે બીજે કંઇ પણ એવું બોલે કે શ્રાવકને ત્રસ સંબંધી પચ્ચमाना पर्याय ( विHIL) नथी, मे मा ती अशीભન છે, અથાત્ પચ્ચકખાણ કરવું સારું છે, હવે આવિષય સમાપ્ત કરવા કહે છે. भगवं च णं उदाहु आउसंतो! उदगा जे खनु समणं वा माहणं वा परित्नासेइ, मित्ति मनंति, आगमित्ता णाणं, आगमित्ता दसणं, आगमित्ता चरितं, पावाणं कम्माणं अकरणयाए से खलु परलोगपलिमंथत्ताए चिट्ठर, जे खलु समणं वा माहणं वा णो परिनासेश् मित्ति मन्नंति आगमित्ता णाणं आगमित्ता दसणं आगमित्ता चरितं पावाणं कम्माणं अकरणयाए से खनु परलोगविसुद्धीए चिट्टइ, પ્રભુ શૈતમ ઈંદ્રભૂતિ ફરી બોલ્યા, હે આયુષ્યમનું Jain Educationa International For Personal and Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉદક અણુગાર! જે કઈ સાધુ કે બ્રહ્મચર્ય પાળનાર સારા બ્રાહ્મણને મંત્રીને માનવા છતાં પણ નિદે છે, તથા સભ્ય જ્ઞાન ભણીને દર્શન તથા ચારિત્ર સમજીને પાપકર્મ છેડવા તૈયાર થયેલ સાધુ તે નિચે લઘુ પ્રકૃતિ (તુચ્છ સ્વભાવને !) પિતાને પંડિત માનનારો સુગતિ લક્ષણ વાળા પરલોકને અથવા તે સુગતિને મેળવવાના કારણરૂપ સંયમને નાશ કરવા માટે બેલે છે તથા વસે છે. તથા જે મહાસત્વવાળે રત્નાકર (સમુદ્ર) જે ગંભીર હોય, તે શ્રમણ બ્રાહ્મણની નિંદા ન કરે, અને તેમની મૈત્રી ચાહે, અને સભ્ય દર્શન જ્ઞાન ચારિત્ર જાણને પાપ કર્મ ન કરવા જે તૈયાર થયેલ છે, તે ખરેખર પરલોકની વિશુદ્ધિવડે તૈયાર રહે છે, આ કહેવાથી પારકાની નિંદા છોડવા વડે ઉચિત રીતે અર્થનું સ્વરૂપ બતાવવા વડે ગતમસ્વામીએ પિતાનું ઉદ્ધતપણું છેડયું છે, तएणं से उदएपेढालपुत्ते भगवं गोयमं एवं अणाढायमाणे जामेव दिसि पाउन्भूते तामेव दिसि पहारेत्थ गमणाए ॥ जगवं च णं उदाहु आउसंतो उदगा जे खलु तहाभूतस्स समणस्स वा माहणस्स वा अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं सोच्चा निसम्म अप्पणो चेव सुहुमाए Jain Educationa International For Personal and Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ पडिलेहाए अणुत्तरं जोगखेमपयं लंभिए समाणे सोवि ताव तं आढाइ परिजाणेति वंदति नमसंति सक्कारेइ संमाणेइ जाव कल्लाणं मंगलं देवयं चेइय पज्जुवासति ॥ આ પ્રમાણે બરાબર જવાબ ગૌતમસ્વામીએ આપવાથી ઉદક પેઢાલપુત્ર સાધુ ચૈતમસ્વામીને ઉપકાર માન્યા વિના જે દિશામાંથી આવ્યું હતું, તે દિશામાં જવાનો વિચાર કરવા લાગે, તેવા વિચારવાળા ઉદકને ગૌતમસ્વામીએ કહ્યું, હે ઉદક સાધુ ! જે કઈ માણસ ઉત્તમ સાધુ કે બ્રાહ્મણ પાસે એક પણ વેગક્ષેમને માટે પદ સાંભળે પ્ર. કેવું પદ? ઉ૦ જેનાવડે અર્થ સમજાય, પ્ર. વળી કેવું ? ઉ૦ આર્ય ઉત્તમ અનુષ્ઠાનના હેતુરૂપ, તથા ધાર્મિક તથા સુવચન સદગતિ આપનારૂં, તે પદ સાંભળી વિચારીને આ પદ ચાગક્ષેમવાળું છે, તેવું સૂક્ષ્મ બુદ્ધિએ સમજીને વિચારે કે આ ઉત્તમ પુરૂષે મને આવું વચન કહ્યું છે તો તે બોધઆપનારને આદર લોકિકમાં પણ કરે છે, આ પૂજ્ય છે, એવું જાણે છે, તથા કલ્યાણ મંગળના કરનાર દેવતા માફક સ્તુતિ કરે છે, (અહીં દેવને જિનેશ્વરની પ્રતિમા પૂજનીક હોવાથી ચિત્યની પર્યું પાસના બતાવી છે.) જેકે પૂજ્ય ઉપકારક કંઈ ન ઇચછે તેપણુ યથાશક્તિ તેનું બહુમાન કરવું Jain Educationa International For Personal and Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ तएणं से उदए पेढालपुत्ते भगवं गोयम एवं वयासी, एतेसिणं ते! पदाणं पुटिव अन्नाणयाए असवणयाए अबोहिए अणनिगमेणं अदिट्ठाणं असुयाणं अमुयाणं अविन्नायाणं अव्वोगडाणं अणिगूढाणं अविजिन्नाणं अणिसिद्धाणं अणिवूढाणं अणुवहारियाणं एयम णो सदहियं णो पत्तियं णो रोइयं, एतसिणं भंते ! पदाणं एहि जाणयाए सवणयाए बोहिए जाव उवहा. रणयाए एयमटुं सदहामि, पत्तियामि रोएमि एवमेव से जहेयं तुम्भे वदह ॥ તે સાંભળી ઉદક સાધુ ચૈતમસ્વામીને કહેવા લાગ્યા, તમે જે પદો કહ્યા, તે પૂર્વે મેં જાણ્યાં નહિ, સાંભળ્યાં નહિ, તેને બાધ ન થયે, સમજાયાં નહોતાં, દેખ્યાં નહિ, સાંભળેલાં નહિ, તત્વ ન સમજાયું વિજ્ઞાન ન થયું, પ્રકટ ન થયેલાં, ખુલાસો ન સમજાય, ભેદ ન પમાયે, પાપને નિષેધ ન થયેલે, તેને પરમાર્થ ન પળાયે, હદયમાં ઉતારેલાં નહિ, આવાં કારણેથી અર્થની સદહણ કરી નહોતી, પ્રતીતિ ન કરી, તેથી રૂચિ ન થઈ, હવે તમારે કહ્યા પછી તે પદોને Jain Educationa International For Personal and Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૭ જાણવું સાંભળવું બંધ છે અને તે હૃદયમાં ઉતારવાથી હવે તે વિષયને માનું છું. પ્રતીતિ કરું . રૂચે છે, અને तमे ४। छ।, ते मधु परामर छ, तएणं भगवं गोयमे उदयं पेढाल पुत्तं एव वयासी, सदहाहि, णं असो ! पत्तिहाहिणं अजो एवमेयं जहाणं अम्हे वयामो तएणं से उदए पढा. लपुत्ते भगवं गोयमं एवं वयासी,इच्छामिणंभंते! तुम्भं अंतिए चाउज्जामाओ धम्माओ पंचमहव्वश्यं सपडिक्कमणं धम्मं उवसंपजिताणं विहरित्तए॥ ત્યારે ભગવાન ગૌતમસ્વામીએ ઉદય પેઢાલપુત્ર સાધુને ॐद्यु, तप सायुछे, तेनी श्रद्धा ४२, माय ! प्रतीति કરે, રૂચિકરો, જે અમે કહીએ છીએ, તે તમે મને તેથી ઉદક ઐતમસ્વામીને કહે છે, કે હું હવે ચાર મહાવ્રતને કલ્પ છેડીને પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતને ધર્મ પામીને વિચરવા ઈચ્છું છું. तएणं से भगवं गोयमे उदयं पेढालपुत्तं गहाय जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छ। उवागच्छइत्ता तएणं से उदए पेढालपुत्ते समणं Jain Educationa International For Personal and Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, तिक्खुत्तो आग्राहिणं पयाहिणं करिता वंदइ नम॑सति, वंदित्ता नमंसित्ता एवं वयासी, इच्छामिणं भंते ? तुब्भं अंतिए चाउज्जामाओ धम्माओ पंचमहव्वश्यं सपडिक्कमणं धम्मं उवसंपजित्ताणं विहरित, તેથી ગાતમસ્વામી તેને મહાવીર પ્રભુ પાસે લેઇ ગયા, ત્યાં ગયા પછી શ્રમણ ભગવાન મહાવીરને ઉક સાધુએ ત્રણ વખત જમણી બાજુથી પ્રદક્ષિણા કરી વાંદી નમીને કહ્યું, કે હું આપની પાસેથી મારા ચાર મહાવ્રતના જે ધર્મ છે, તે છોડીને પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતના ધર્મ લેઈ ને વિચરવા ઇચ્છું છું. तणं समणे भगवं महावीरे उदयं एवं वयासी, अहासुयं देवाणुप्पिया ! मा पडिबंधं करेहि, तणं से उदए पेढालपुत्ते समणस्स भगवओ महावीरस्स अंतिए चाउजामाओ धम्माओ पंचमहव्वइयं सपडिक्कमणं धम्मं उवसंपज्जित्ताणं विहरइ तिमि ॥ सू० ८१ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ इति नालंदइजं सतमं अज्झयणं समतं ॥ इति सूयगडांग बीय सुयक्खंधो समत्तो ग्रंथाग्रंथ ૨૧૦૦ છે. ભગવાન મહાવીરે ઉદકને , હે દેવાનુ પ્રિય! પ્રતિબંધ ન કર, પણ શ્રુત અનુસારે કર, તેથી તેણે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પાસે ચાર મહાવ્રતને ધમે છેડી પાંચ મહાવ્રતને પ્રતિક્રમણ સહિત ધર્મ સ્વીકારીને વિચારે છે, આ પ્રમાણે સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું કે મેં તમને જે કહ્યું છે, તે ભગવાન મહાવીર પાસે સાંભળ્યું છે. અહીં સાતમું નાલંદીય અધ્યયન અને સૂયગડાંગસૂત્રને બીજે કૃત સ્કંધ પુરો થયે, અને અનુગમ (વિષય) કહ્યી, હવે ન કહે છે, નાનું વર્ણન ૧ નિગમ ૨ સંગ્રહ ૩ વ્યવહાર ૪ રૂજુસૂત્ર ૫ શબ્દ ૬ સમભિરૂઢ, અને એવંભૂત એમ સાત ન છે, પૂર્વના ચાર ન નૈગમથી લઈને રૂજુસૂત્ર સુધી અર્થ (વિષય)ના નો છે, તે શબ્દ કરતાં અર્થને વધારે માન આપે છે, પણ શબ્દ નયથી પાછલા ત્રણ ના શબ્દને પ્રધાન માની Jain Educationa International For Personal and Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦. અર્થને ઈચ્છે છે, નેગમનું સ્વરૂપ કહે છે, સામાન્ય વિશેષ રૂપ જે વસ્તુ છે, તે એક પ્રકારે અવગમ (બંધ) માને, માટે નિગમ, તે નિગમથી થવાથી નિગમ, અથવા જ્યાં એક ગમ નથી, તે નૈગમ છે, મહાસામાન્યના વચમાં જેટલા જેટલા સામાન્ય વિશેષે છે, તેને આ પરિછેદક છે, તેમાં મહાસામાન્ય સર્વ પદાર્થોમાં જનારી સત્તા છે, અપાંતરાલ સામાન્ય દ્રવ્યત્વ જીવત્વ અજીવત્વ વિગેરે છે, વિશેષ પરમાણુ વિગેરે છે, અથવા તેમાં શુકલ (ધેલું) વિગેરે ગુણે છે, આ ત્રણેને નૈગમનય માને છે, તે નિલયન પ્રસ્થક વિગેરે દ્રષ્ટાન્તથી અનુગદ્વારસૂત્રમાં પ્રસિદ્ધ છે, તેના વડે તેનું સ્વરૂપ સમજવું, આ નિગમ નય માનનારે સામાન્ય વિશેષરૂપે વસ્તુને માને છે, તો પણ તે સમ્યગદષ્ટિ નથી, કારણ કે તે સામાન્ય વિશેષને જુદા માને છે, તે મને માનનારા તૈયાયિક વૈશેષિકની પેઠે માનનારા છે. સંગ્રહ નય પણ તેવા રૂપે છે, સમ્યક્ પદાર્થોને સામાન્ય આકાર પણ ગ્રહણ કરે, તે, જેમકે અપ્રચુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવ સત્તારૂપજ વસ્તુને તે માને છે, સત્તાથી વ્યતિરિક્તનું વસ્તુપણું ગધેડાના સીંગડા જેવું તે નકામું માને છે, તે સંગ્રહ નયવાળે સામાન્ય વિશેષરૂપ વસ્તુને ફક્ત સામાન્ય અંશને જ આશ્રય લેવાથી તે મિથ્યાદષ્ટિ છે, તેમ તેને માનનાર સાંખ્યમતવાળા જેવો છે, વ્યવહારનયનું સ્વરૂપ આ પ્રમાણે છે, જેમ કેક માને તે Jain Educationa International For Personal and Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩ર પ્રમાણે વસ્તુ છે, પણ શુષ્ક તાર્કિક (વિદ્વાને) એ પોતાના અભિપ્રાય પ્રમાણે અમુક લક્ષણે એ વસ્તુ માની હોય, છતાં તે તેવી વસ્તુ નહેય, કારણકે અને આત્મભેદ દરેક લક્ષણમાં જુદો હોતો નથી, પ્ર–કેવી રીતે હેાય? ઉ–જેમ જેમ લેક્વડે વિશેષથી મુખ્યત્વે અથંકિયા કરનાર વસ્તુને વ્યવહાર થાય, તેજ વસ્તુ છે, અને બાળક તથા વાળણું સુધાંને વસ્તુનું સ્વરૂપ જાણીતું છે, ( યુદો હોય તે લું અને ઘડે થાય તે ઘડો કહેવાય) આ પણ ઉત્પાદવ્યય ધ્રુવ યુક્ત વસ્તુને માનતો નથી, માટે મિથ્યાદષ્ટિ છે, કારણ કે શેરીમાં ચાલનારો શહેરનું સ્વરૂપ જાણ્યા વિના જેટલું દેખ્યું તેટલું તે બોલે, પણ બીજું ધ્યાન ન રાખે, તેમ આ મતવાળા જાણ, (નાસ્તિક મતવાળે આમાં આવી જાય છે.) જીસૂત્ર નય આ પ્રમાણે છે જુ-મગુણ અને તે વિનષ્ઠ (ગયેલું) અનુત્પન્ન (ભવિષ્યનું) વકપણું છેડીને વર્તમાનકાળે વર્ત્તતા ક્ષણમાત્રના પદાર્થના પોય માને છે, તેથી બાજુ સૂત્ર છે, કારણ કે તે વખતની જ વસ્તુપણાને યોગ્ય લક્ષણવાળી છે, આ મતવાળે સામાન્ય વિશેષરૂપ વસ્તુ છે, તેને સામાન્ય અંશ છેડી વિશેષ અંશ માનવાથી બેમતવાળા માફક તે સમ્યગ દષ્ટિ નથી, કારણ કે તે કારણરૂપ દ્રવ્યને માનતો નથી, અને તેથી તેને આધારે રહેલ વિશેષને જ અભાવ છે, શબ્દનય આપ્રમાણે છે, શબ્દ વડે જ તેણે આ અર્થની પ્રતીતિ સ્વીકારવાથી લિંગ વચન સાધન ઉપ Jain Educationa International For Personal and Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩રર ગ્રહ કાલ અને ભેદથી અભિહિત વસ્તુને ભિન્ન જ ઈચ્છે છે, તેમાં લિંગભેદથી અભિહિત (કહેલી) વસ્તુ અન્ય જ થાય છે, જેમકે પુષ્ય તારે નક્ષત્ર ત્રણે જુદા શબ્દો છે, સંખ્યાથી ભિન્ન જળ, આપ વર્ષારૂતુ જુદાં છે, સાધનભેદ આ પ્રમાણે છે, આવ, માનું છું રથવડે જશે. તારે બાપ આવ્યું નથી, તેને અર્થ આ છે, તે આ પ્રમાણે માને છે કે હું રવિડે જઈશ, એમાં તું અને હું બીજે અને પહેલો પુરૂષ વ્યાકરણની રીતે જુદા છે, ઉપગ્રહમાં પરસ્મપદ અને આત્મપદને ભેદ છે, જેમકે તિષ્ઠતિ પ્રતિષ્ઠતે રમતે ઉપરમતિ (ગુજરાતીમાં તેવા ભેદ નથી. સંસ્કૃતમાં છે) કાળભેદ આ પ્રમાણે છે, અગ્નિષ્ટમ યાજી આ માણસને પુત્ર થશે, તેને સાર આ છે કે અગ્નિગ્ટમ વડે પૂજનારે થશે, અહીં ભૂતકાળ ને છેડીને ભવિષ્યકાળ લીધે કે આ માણસને પુત્ર થશે, તે અગ્નિષ્ણમ યજ્ઞવડે પૂજશે, આ બધા વ્યવહારનયને શબ્દનયવાળે ન ઈછે, લિંગ વિગેરે ભિન્ન પર્યાને જુદા જુદા વિષય વડે ઈચ્છે છે, જેમકે ઘડો કુટ કુંભ, ઇંદ્ર શક્ર પુરદર, વિગેરેમાં અર્થ વ્યંજન પર્યાય ઉભયરૂપ વસ્તુને ચંજન પર્યાયરૂપે જ માનવાથી મિથ્યાષ્ટિ છે. જુદા જુદા પર્યાયના જુદા જુદા અર્થથી તે પ્રમાણે માને તે સમભિરૂઢ નય છે, આ ઘટવિગેરેના પર્યાયે ને એક અર્થમાં લેતે નથી, જેમકે ઘડવાથી ઘડે કુટવાથી કુટ કુ ( પૃથ્વી) માં શેભે માટે કુંભ. તેનું કહેવું એમ છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ ઘડવું તે કુટવું નથી, તેમ ઈદન (માલિકી) કરવાથી ઈદ્ર છે, અને પુરુ ( નગર ) દારણ (તડફેડ ) કરવાથી પુરદર છે. આ પ્રમાણે શબ્દની પ્રવૃત્તિ નિમિત્તની પરસ્પર ગતિ નથી મળતા પણું નથી ) માટે આ પ્રમાણે મિથ્યા દષ્ટિ છે, કારણકે તે પર્યામાં બતાવેલ ધર્મવાળી વસ્તુ ને આશ્રય લેતા નથી, પણ તે જેમ આંધળાઓના હાથમાં હાથીને એકેક અવયવ આવ્ય, ( તે અવયવસાચે, પણ હાથી તે કંઈ અવયવમાં સમાઈ જતું નથી, તેમ પયોયમાં દ્રવ્ય સમાતું નથી માટે તેનું માનવું જૂઠું છે ) એવંભૂત નય આ પ્રમાણે છે, જ્યારે શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત ચેષ્ટા વિગેરે તે ઘટવિગેરે વસ્તુમાં હોય, ત્યારે જ આ વસ્તુ માને, જેમકે પાણી ભરનારીના માથાઉપર પાણીથી ભરેલે ઘડે ઘટઘટ અવાજ કરનારે હોય ત્યારે તે ઘડે માને પણ વ્યાપાર (ક્રિયા) ન કરે ત્યાં સુધી તે ન માને, એવંભૂત નયવાળો અર્થને એવી જ ક્રિયા કરતો હોય તો માને, તેથી આ નયવાળે પણ અનંતધર્મ વાળી વસ્તુને આશ્રય ન લેવાથી મિદષ્ટિ છે, જેમકે રત્નાવલિના અવયવ મણિ વિગેરેમાં રત્નાવલિને વ્યપદેશ કરનારા પુરૂષ જેવો છે. આ બધા ને જુદા જુદા પિતાનું એકાંત ખેંચેતે મિથ્યાષ્ટિ છે, પણ એક બીજાને આશ્રય લઈને બેલે, તે સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, આ બધા ને જ્ઞાનક્રિયાવડે મેક્ષમાં સહાચક માની સાતે નયને તેમાં પોતાની બુદ્ધિવડે ઉતારવા, Jain Educationa International For Personal and Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ તેમાં પણ જ્ઞાનનયવાળે આ લેમ્પલેકના હિતમાં ફલ સાધકજ્ઞાનને જ માને છે, પણ ક્રિયાને ઉડાવે છે, અને ક્રિયાનયવાળે ક્રિયાને પ્રધાન માને છે, અને જ્ઞાનને ઉડાવે છે, પરમાર્થ એ છે કે બંને જ્ઞાનકિયા મળેતે આંધળા પાંગળાના દ્રષ્ટાંત વડે ઈચ્છિત ફળ (મેક્ષ ) ની સિદ્ધિ માટે સમર્થ છે, આ બંને માનનારે સાધુ અભિપ્રેત ફળને સાધે છે, सव्वेसिपि णयाणं, बहुविह वत्तव्वयं णिसामेत्ता. तं सव्व णयविसुध्धं जं चरणगुणटिओ साहू ॥१॥ બધા નનું ઘણી જાતનું કહેવું સાંભળી વિચારીને બધા નમાં વિશુદ્ધ તત્વ જ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર સ્વીકારે, અને પાળે, નાલંદા નામે અધ્યયન સમાપ્ત કર્યું, તેમ બીજા સૂયગડાંગ સૂત્રની ટીકા પણ સમાપ્ત કરી, આટીકા બાહરિ ગણિની સહાયથી શીલાચાર્યે કરી છે, यदवाप्तमत्र पुण्यं टीकाकरणे मया समाधि-भृता तेनापेततमस्को भव्यः, कल्याणभाग् भवतु ॥१॥ ग्रं. १२८५० આ ટીકા ( વિવેચન ) કરવામાં સમાધિ રાખેલા એ મેં જે પુણ્ય બાંધ્યું તેનાવડે અંધકાર (અજ્ઞાન) દૂર થયેલો (જ્ઞાન ભણેલે) કલ્યાણ (મોક્ષ) મેળવનાર થાઓ, સૂયગડાંગ સૂત્ર સમાપ્ત. Jain Educationa International For Personal and Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ જૈન વિદ્યાથી જ્ઞાન મહાત્સવ પ્રસંગે થયેલાં કાર્યો. પ્રકાશક ચંદુલાલ માહનલાલ કોઠારી ખરતર ગચ્છ જૈન ધર્મશાળા. Jain Educationa International ઝવેરીવાડા.અમદાવાદ આંબલીપેાળ સામે, સં-૧૯૮૮ જૈન સૂત્રાનાં ટીકાનાં ભાષાંતરો પણ અહીં મળશે. For Personal and Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ - ધી સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસમાં પટેલ મૂળચંદભાઈ ત્રિકમલાલે છા ઠે. પાનકોરનાકા અમદાવાદ. Jain Educationa International For Personal and Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૮૮ ના શ્રાવણ વદ ૮ બુધવાર [ જન્મા છમીન વિવાથી જ્ઞાન મહોત્સવ – સં, ૧૯૮૮ જન્માષ્ટમીને કાર્યક્રમ તા થી ૧૧ (૧) સુપાર્શ્વનાથની ચવન તિથિ. (૨) કૃષ્ણ પરમાત્માની જન્મ તિથિ. (૩) શખવચંદ મહેતાની ૪૧ મી સંવત્ શ્રી. મંગલાચરણ. (૧) તીર્થકરેનાં પાંચ કલ્યાણકેનું વર્ણન અને અવન કલ્યાણકનો અર્થ બતાવ. ના અર્થ બતાવવા. ૧૦ મીનીટ (૨) કૃષ્ણ પરમાત્મા માટે વક્તાઓના વિવેચને ના જૈન દૃષ્ટિએ તેમનું પવિત્ર જીવન. (૩) રીખવચંદ મહેતાના સ્વર્ગવાસ વખતેના અંતિમ ઉગારે અને તેનું વર્ણન છે જૈન વિદ્યાથી જ્ઞાન મહત્સવ માટે (૧) ન વિદ્યાથીઓના સંવાદ તથા ભાષણે - તથા બાલિકાઓને ગરબે ૦ ધામીક જ્ઞાનમાંથી વિદ્યાર્થીઓને પ્રશ્ન છે વિદ્યાથી એને રેકડઈનામે તથા મીઠાઈ સંવાદો (૧) ભામાશાહ અને પ્રતાપ રાણે સંઘળું ધન આપીને રાજ્ય બચાવવું. (૨) વિદ્યા વિભૂષિત શીલવ્રતધારિણી, અને મોજશોખ ઉડાવનારી વસ્ત્રાભરણુ અલંકૃત ઓંનેના સંવાદે. ઈનામો રૂા. ૫ ? મીઠાઈ રૂા. ૧૦ ) કે ઠારી ચંદુલાલ મોહનલાલ ખડતરગચ્છ વહીવટદાર. Jain Educationa International For Personal and Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ જૈન વિદ્યાર્થી જ્ઞાન મહોત્સવ 1 - 0 + 4 આપ સર્વે જૈન, વૈષ્ણવ, કે અન્ય ભારત નિવાસી બંધુ અને ભગિનીઓને સારી રીતે જાણીતું છે કે, આ તિથિ મહા પુણ્ય તિથિ છે. જેનેના સુપાર્શ્વનાથ પ્રભુ, સાતમા તીર્થંકર સ્વર્ગમાંથી આવીને આપણા કાશી નગરીના રાજા પ્રતિષ્ઠની રાણી પૃથ્વીદેવીના મુખમાં જગતના ઉદ્ધાર માટે આવ્યા હતા, અને આજ પવિત્ર દિવસે ભારત વર્ષના ઉદ્ધાર માટે કૃષ્ણ પરમાત્માએ મથુરામાં દેવકી માતાની કુક્ષમાંથી પવિત્ર પુરૂષોત્તમ તરીકે જન્મ લીધો હતો અને આજ દિવસે પાલણપુરના સુપ્રસિદ્ધ રિખવચંદ મહેતાને સ્વર્ગવાસ થયે હતું. જેને આજે ૪૦ વર્ષ પુરાં થાય છે. તે વખતે તેમણે અંતિમ સમયે લેકેના ભલા માટે કરેલી ભલામણે પ્રમાણે ૪૦ વર્ષમાં શું શું થયું છે અને ભવિધ્યમાં શું કરવાનું બાકી રહેલું છે તેને વિચાર કરવાને આ સમય છે – તેમને પ્રથમ હેતુ જૈન વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન અને વહેવારીક કેળવણું આપવાને માટે બનતી સહાયતા કરવી. એ પ્રમાણે એમના હિત્ર ઝવેરી વીરચંદ દલછાચંદ વકીલે બનતે પ્રયાસ કરી પોતાની ફરજ બજાવી છે. અને Jain Educationa International For Personal and Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ અભેદભાવે પાલણપુરના વહોરાઓની સ્કુલની સેવાભાવે દેખરેખ રાખી હતી. મુંબઈમાં અને બીજે સ્થળે બનતે ભાગ તનમન ધન આપીને લીધે હતો પણ નાની ઉંમરમાં તેમનું મૃત્યુ થવાથી તે પેજના ત્યાંજ રહી હતી ધાર્મિક . જ્ઞાન અને વહેવારીક કેળવણીને એટલે બધે સંબંધ છે કે તે બને વિના ગૃહસ્થ ધર્મની જીંદગી નિરર્થક છે, તેમ સાધુ સાધ્વીને પણ, તે બે જાતની કેળવણું વિના જોઈએ તે લાભ મળતું નથી તેમ ચારિત્ર અવસ્થામાં પણ આનંદ આવતો નથી તેથી મહૂમ પિતાની આજ્ઞા પ્રમાણે હાલના સાધુ થયેલ માણેકમુનિજીએ (પોતે) તેજ કામ આજ સુધી ચાલુ રાખ્યું છે, અને આપ શ્રોતા વર્ગને એજ ભલામણ છે કે બન્ને પ્રકારની વિદ્યા સંપાદન કરવી કરાવવી અને ઉંચ કેટીનું વર્તન રાખવું તેજ ઉદ્દેશથી આજને જ્ઞાનમહોત્સવ ઉજવાય છે. બાળકે એટલે કલ્પવૃક્ષના ખીલેલા અંકુરે તેમને સારે ખરક, સારી સંગત, સારા સ્થાનમાં વિદ્યાલયે અને અને છાત્રાલયે કરવાં અને ઉંચ કેટીના શિક્ષક દ્વારા એમને કેળવવા અને દર વખતે તેમનો મેલાવડો કરી સારે બધ કરે, અને પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાઓને ગૃહસ્થોએ સારું ઈનામ આપવું તથા તે વિદ્યાથીઓ સારી રીતે બોલી શકે અને પિતાના વિચારે છુટથી જણાવી શકે, તેને માટે, આવા મેળાવડા કરવાની આવશ્યકતા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મમાં જૈન, વૈષ્ણવ, શીખ, શિવ, સ્વામીનારાયણ કે તેના બધા પેટા વિભાગને સમાવેશ થાય છે. અને તે બધાયે આર્યક્ષેત્રમાં જન્મવાથી આર્યજ છે, એટલે આર્યસમાજી જુદા નથી. એટલુજ નહિ પણ જેઓ હિંસાથી દુર રહે અને બધાને સમાનભાવે ગણી બધુ તરિકે મદદ કરે તે બધાજ હિંન્દુ છે, પછી તે પોતે મુસલમાન હય, પારસી હોય, કે અંગ્રેજ કાં ન હોય! સારા ગુણ ધરાવવા એજ ધમ ઉન્નતિનું મેટામાં મોટું કારણ છે. કબીરજી મુસલમાન છતાં હિન્દુથી પૂજાયા અને હિન્દુ મુસલમાને બાળવા દાટવાને ઝઘડે કરતાં પડાની ખેંચાખેંચ કરતાં ફુલને ઢગલે દેખાય એજ સમાન ભાવનાની, જગત્ વાત્સલ્યતાની મોટામાં મોટી ફતેહ છે. અને જેન ધર્મમાં ખરતરગચ્છમાં થયેલા સુપ્રસિદ્ધ દાદા જિનચંદ્રસૂરિજી અકબર પાદશાહને પ્રતિબંધ કરનારા અષાડ માસની અઠાઈના અભયદાનને પટે પાદશાહ પાસે મેળવનારા દિલ્હીમાં કુતુબમિનાર પાસે મુસલમાનના કબરસ્તાનમાં એક પૂજનિક સ્થળમાં પૂજાય છે. ગોસ્વામી તળશીદાસજી જગમાં એક જ વાક્યથી ઉંચ કેટિની સાધુતા બતાવી રહ્યા છે. કે ચલે હાથી ઘોડા પાલખી બનાય કે, “સાધુ ચલે પાંઉ પાંઉ કીડીકું બચાય કે” જે હિન્દુસ્તાનના બધા બાવા, સન્યાસી, જેગી, જતિ, Jain Educationa International For Personal and Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ફકીર, સારી કેળવણી લઈને પગે ચાલીને જુતાં પહેર્યા વિના સાદા જીવનથી જગતને ઉપગાર કરે તે હિન્દુ પોતે સ્વર્ગમિ કેમ ન થાય – - નરસિંહ મહેતા ઉંચ કેટિના નાગર છતાં હેડ જેવી નીચ જાતિના ઉદ્ધાર માટે આજ કૃષ્ણ પરમાત્માના ગુણેનું વર્ણન દેડવાડામાં જઈને કહી બતાવતા હતા અને કઈ પણ પ્રાણીને ભક્ત વૈષ્ણવ દુખ ન દે પણ દરેક પ્રકારે સહાચતા કરે તે માટે કહ્યું હતું કે – ષ્ણવજનતે તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે” પરદુઃખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે... વૈ. આનંદઘનજી જેવા આત્માનંદી મહાત્મા તે સાધુને વેષ મુકો દઈને કફની પહેરીને ફક્ત લેકે માટે અભેદભાવે સર્વત્ર વિચરી મુસલમાન સુદ્ધાંની એકત્રતા કરી હતી. તે તેમનું પદ કહી આપે છે, રામ કહે રહેમાન કહો વળી દક્ષિણમાં થોડા વખત ઉપર થયેલા ચંપાલાલજી નામના સ્થાનકવાસી સાધુએ ભક્ત તુકારામના અભંગ કા શીખીને તેને ભાવાર્થ લેકેને સમજાવી અનેક માંસભક્ષક હિંસકેને દયાળુ બનાવી દીધા છે, અને પાચોરા પાસે ખેડ” ગામમાં ૧૯૯૫ની સાલમાં પિસ્તાલીશ ગામના પટેલેએ, એમના ઉપદેશથી બેધ પામી દશેરાના પાડા મારવા બંધ Jain Educationa International For Personal and Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ કર્યા હતા અને અમલનેર પાસે એક ગામમાં હિન્દુ મુસલમાન વિગેરે સર્વેએ તે ગામની હદમાં કઈપણ વખતે હિંસા ન કરવી ન ગામની હદમાં દારૂ કે માંસ લાવવું આ રિવાજ કર્યો. આ જ્યારે મેં નજરે જોયું ત્યારે મને હેમચંદ્રાચાર્ય અને કુમારપાળનું દ્રષ્ટાંત યાદ આવ્યું: વળી ચોથમલજી નામના વિદ્વાન લોકપ્રિય સ્થા. સાધુ વક્તાએ તે ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપવાને બદલે મોટા મેદાનવાળા ચોકમાં ઉપદેશ આપી બધી વર્ણને લાભ આપવાનું ચાલુ કર્યું છે. જૈન સાધુઓને આચાર કઠણ છે. વિચાર સમભાવના જગતના ભલા માટે હોવા છતાં જગતમાં બે અબજની મનુષ્યની વસ્તી છતાં જેનો ૧૧ લાખની ગણત્રીના ગણાય તેનું શું કારણ છે કે જેને એ વિચારવાનું છે – આ દેશમાં જેટલા પૈસે બીજા કાર્યમાં વપરાય છે તેને ચે ભાગ પણ જેન આશ્રમે, ક્રિશ્ચન મિશને માફક સ્થાપવામાં આવે અને નિરાધાર, અપંગ, અનાથ, જે બુ હાલે રિબાય છે તેમને ઉંચ કોટિનું જ્ઞાન આપવામાં આવે તે જરૂર જોનની વસ્તી વધે. અમે આ પ્રસંગે તમામ હિંદુઓને કે બીજા બંધુઓને ભલામણ કરીશું કે તેઓ વ્યર્થ આડંબરના ખેટા ખર્ચા શેાધી કાઢીને દૂર કરે, અને બાળક, બાળીકાઓને કેળવવા ઉપર લક્ષ આપે, અને દરેક Jain Educationa International For Personal and Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધર્મવાળા અહિંસા, સત્ય, અચૌર્ય, સદાચાર અને નિર્લોભતાને પવિત્ર ધર્મ સ્વીકારી સંપ વધારે, અને પિતાને પવિત્ર ધર્મ દીપાવે – જૈન દૃષ્ટિએ કૃષ્ણ પરમાત્મા" (૧) તેમના પિતાનું વતન સૌરીપુર કે સૂર્ય પુર હતું જે આજે બટેશ્વર નામે જમના નદિને કિનારે પ્રખ્યાત છે, ત્યાં હાલ દિગંબરનું મોટું દેવાલય તથા ધર્મશાળા છે, અને નેમિનાથનું જન્મ કલ્યાણક ત્યાં થએલ હોવાથી તે તીર્થ સ્થળ છે અને તેમાં સ્વામિત્વ માટે વેતાંબર, દિગંબરે આગ્રાની સરકારી કેટેમાં લડી રહ્યા છે – (૨) તેમના પિતાનું નામ વસુદેવ હતું, અને તેમને દસ ભાઈઓ હતા, જે દસ દશાર્ણ નામથી પ્રસિદ્ધ છે, તેમાં સૌથી મોટા સમુદ્રવિજય રાજ્ય કરતા હતા, વસુદેવના અતિશય રૂપ અને બાળચેષ્ટાથી લેકને પીડા થતી જાણ તેમને એકાંત વાસમાં રહેવાની સૂચના કરતાં તેઓ રીસાઈને વેશ બદલીને વિદેશ નીકળી ગયા હતા, અને પોતાના ઉત્તમ ગુણોથી બીજા રાજાઓ વિગેરેની તેર હજાર કન્યાઓ પરણ્યા હતા. વસુદેવ પૂર્વભવમાં નંદિષેણ નામના બ્રાહ્મણ કદરૂપા હતા મામાએ પોતાની સાત પુત્રીમાંથી એકને પરણાવવાને દીલાસો આપે, કારણકે તેના Jain Educationa International For Personal and Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ કદરૂપને લીધે બીજે કઈ કન્યા આપે તેમ ન હતું, તેથી મામાના નિશ્ચયને ખોટે પાડવા સાતે પુત્રીએ પ્રતિજ્ઞા કરી કે એકને પરણાવે તો સાતેએ કુવામાં પડી આપઘાત કરે, નંદિપેણને આ વાતની ખબર પડતાં તેને ખેદ થયો અને જૈન સાધુ થયે આ સાધુ થયા પછી તેણે માંદા સાધુઓની સેવા સ્વીકારી, અને દેવે તેની પરિક્ષા કરવા પિતાને ઘણી ગંદકીવાળે સાધુ બતાવ્યું અને તેની સેવા કરતાં એટલી દુધી બતાવી કે બીજે દૂરથી ભાગી જાય, છતાં નંદિષેણ સાધુએ તેથી ન કંટાળતા સેવા કરી, તે મહા પુણ્ય બાંધીને દેવલોકમાં જઈને ત્યાંથી આવીને વસુદેવ નામે સુંદર રાજપુત્ર થયે, તેને તેર હજારમાંથી બે રાણુઓ વધારે વહાલી હતી. તેમાં રેહિણીના પુત્ર બળદેવ અને દેવકીજીના પુત્ર કૃષ્ણ વાસુદેવ હતા. દેવકીજીનું પીએર મથુરામાં હતું કંસને મદદ કરી બળવાન રાજાને જીતાવી આપવામાં સહાય કરવાથી જરાસંધની પુત્રી છવયશાને મેળવી આપવામાં તે વસુદેવ. સહા'ચક થવાથી, કંસે પોતાના પિતા ઉગ્રસેનને પ્રાર્થના કરી પિતાની બેન, દેવકીજીને પરણાવવા યેજના કરી. કંસ અને વસુદેવ બને પરમ મિત્ર અને સાળો બનેવી થયા, પરંતુ તે સમયે દેવકીજીના લગ્નમાં ખુશ થઈને જીવયશાએ દારૂ પીધો હતો અને કંસના નાના ભાઈએ બાળપણમાં દીક્ષા લેઈ સિદ્ધાંત ભ ભૂત, ભવિષ્ય જાણનારા થયા હતા તેમને Jain Educationa International For Personal and Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ગેાચરીએ નીકળેલા જોઈ. જીવયશાએ પોતાના દેવર તિરકે ગણીને અધર ઉંચકી કહેવા લાગી કે બેનના લગ્નની ખુશાલીમાં ઘેર આવા, આપણે દેવર ભાાઈ લગ્ન મહેાત્સવ ઉજ નીએ સાધુને આ ઉચિત ન લાગ્યું, તેમ જીવયશા મુનિને પકડેલા છેડે તેમ નહાવાથી મુનિએ કંટાળીને જરા ધીરેથી ખ્યુ કે તું નણુ ંદના લગ્નમાં શા માટે આટલી ઉન્મત્ત થાય છે, તેના સાતમા ગર્ભ તારા પતિના પ્રાણ લઈને તને વિધવા બનાવવાને છે. આ સાંભળતાં મુનિને મુકી દીધા, નશેા ઉતરી ગયા અને પેાતાના પતિને એકતમાં તે વાત કહી દીધી;— પેાતાના પ્રાણ લેનાર બેનને પુત્ર થશે એ વાત વારવાર હૃદયમાં ઠસી રહેવાથી તેના સાતે ગીને મારવાના નિશ્ચય કરી વસુદેવ પાસે એક વખત ખુશાલીમાં બેઠા ત્યારે કંસે વચન માગી લીધું કે મારી બહેન દેવકીની સાતે સુવાવડા મારે ત્યાં થાય ? વસુદેવના હૃદયમાં કપટ ન હેાવાથી તેમ પીયરમાં થાય તેમાં ખાટુ' ન હેાવાથી તે વચન આપ્યું હતું: - ―― દેવતાએ પૂર્વના છએ પુત્રને બદલી “સુલસા” શેઠાણીને ત્યાં મુકયા હતા અને તેના મરેલા છએ પુત્રોને દેવકીજીને ત્યાં મુકયા હતા, એમ છ એને મચાવ્યા, પણ સાતમા ગર્ભ મળદેવજીની સહાયથી વસુદેવે ગુપ્ત રીતે ની Jain Educationa International For Personal and Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ઓળંગી કંસને ખબર ન પડે તે પહેલાં નંદ નામના ગોવાબને ત્યાં પહોંચાડ હતું, ત્યાં ગોવાળીઆઓની સેબતમાં બાળક્રીડામાં દિવસ ગુજાર્યા, પરંતુ જ્યારે કંસની ઘણી ઉમત્તતા જોઈ, અને ઉગ્રસેનને બહુ દુ:ખ આપતો જોઈ, તેના ઉદ્ધાર માટે કંસને મારી ઉગ્રસેનને પાછી ગાદી અપાવી: કંસના મરણથી વિધવા થએલી છવયશ રાજગ્રહી નગરીમાં જરાસંધ પિતા પાસે ગઈ, અને પિતાએ તેને દિલાસો આપી તેનું વેર લેવા કૃષ્ણ ઉપર મોટી સેના પોતાના પુત્ર કાળ કુમાર સાથે મેકલી. સૌરીપુરમાં ખબર પડી કે મેટી સેના આવે છે ત્યારે મંત્રીઓની સલાહથી લડાઈમાં વિજય મળવાને વિલંબ દેખી ત્યાંથી વિદેશ નીકળી ગયા, અને તેમની સાથે ઉગ્રસેન વિગેરે મિત્ર રાજાઓ પણ નીકન્યા, પછવાડે આવેલા કાળકુમારને અધિષ્ઠાયક દેવીએ ઠગ્યા, અને અગ્નિ સળગાવી બતાવ્યું કે આ અગ્નિમાં તેઓ બળી મુવા છે, કાળ કુમાર પણ ક્રોધથી તેમને કાઢવા તેમાં પડા અને બળી મુ. ગિરનારની ઉત્તરમાં તેઓ પહેચા, સત્યભામાએ જોશીના કહેવા પ્રમાણે જ્યાં પુત્ર યુગલને જન્મ આપે ત્યાં તેઓએ દ્વારિકા નગરી દેવતાની સહાયથી વસાવી ત્યાં સુખેથી રાજ્ય કરે છે. એક કાંબળ વેચના કહેવાથી જરાસંધ તે જાણ્યું, Jain Educationa International For Personal and Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અને જાતે લડવા આન્યા. સખેશ્વર તીર્થ આગળ અને સેનાઓ એકઠી થઈને ત્યાં લડાઈ થઈ તેમાં જરાસ'ધે જરા મુકીને બધાને બેભાન કર્યા તે સમયે બળદેવજીએ પૂછતાં નેમિનાથ પ્રભુએ પેાતાના અવિધ જ્ઞાનથી કહ્યું કે પાર્શ્વનાથની પ્રતિમાની યાચના કરે, જે અષાઢી શ્રાવકે ભરાવેલી અમુક સ્થળે છે, તે મેળવી અને તેના સ્નાત્ર જળથી બધાને સાવચેત કર્યા અને જાગૃત થયેલા કૃષ્ણજીએ જરાસંધના અંત આણ્યા અને દ્વારકા ભારતવર્ષની રાજ્યધાની થઈ:— દ્વારિકામાં કૃષ્ણજીની સલાહથી સમુદ્રવિજયજીની વિજ્ઞમિથી ઉગ્રસેને પેાતાની કન્યાનું સગપણ તેમનાથની ઇચ્છા વિના પણ બળજબ્ઝરીએ કબુલ કરાવ્યું, અને જાન લઈ જતાં પશુઓના પાકાર સાંભળી તેમને બચાવવા જાન પાછી ફેરવી અને પોતે સંવત્સરી દાન દઇને દીક્ષા દ્વારિકાના મધ્ય ભાગમાંથી નીકળી ગિરનારના સહસામ્રવનમાં લીધી. પાંડવાની પત્ની દ્રુપદીને નારદના કહેવાથી પદ્મમાત્તર રાજાએ હરણ કરી તે દરિયા પાર હાવાથી દેવની સહાયથી કુંતીમાતાની પ્રાર્થનાથી કૃષ્ણજીએ પાછી લાવી આપી, પણ ત્યાં ગંગા ઉતરતાં પાંડવાએ નાવ ન મેાકલી, ખળની મશ્કરી કરવા જેવું કરવાથી કૃષ્ણજીએ તેમને પોતાની હદમાંથી નીકળી જવા કહ્યુ. અને છેવટે કુંતીની પ્રાર્થનાથો દક્ષિણમાં દરિયા કિનારે જવા કહ્યું અને ત્યાં મદુરા વસાવી Jain Educationa International For Personal and Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ને રહ્યા. સાંબ પ્રદુમને દારૂના નિશામાં દ્વિપાયન ઋષિને માર્યો. તેણે કપાયમાન થઈ વેર લેવાનું નિયાણું કર્યું. દેવ બનીને દ્વારિકા સળગાવી અને તેને અંત આણ્ય, અને કૃષ્ણ અને બળદેવજી દક્ષિણ તરફ નીકળી ગયા ત્યાં પાણીની તરસ વધારે લાગવાથી બળદેવજી પાણી લેવા ગયા કૃષ્ણજી ત્યાં સુતા અને જરા કુમારે અજાણે હરણ જાણી બાણ માર્યું: કૃષ્ણજીની બુમ સાંભળી જરા કુમાર પાસે આવ્યું, ઓળખીને પસ્તા પણ પિતાને એક યાદવ કુમાર જીવતા રહે તે સારું, એમ જાણે પિતાને કસ્તુભ મણિ તેને આપે. અને પાંડવ પાસે જવા સૂચવ્યું, પાછળથી બળદેવજીને આવતાં વાર લાગી, ક્રોધ થયે અને પ્રાણ નીકળી ગયા. બળદેવજીએ છ માસ સુધી તેમનું શબ પ્રેમથી ફેરવી દેવતાના બેધથી તેને બાળીને પિતે દીક્ષા લીધી, અને નિર્મળ ચારિત્ર પાળી “માંગી તુંગી” ના પહાડમાં સ્વર્ગવાસી થયા કૃષ્ણ પરમાત્મા આવતી ચોવીસીમાં “અમમ” નામના બારમા તીર્થંકર થઈ મેક્ષમાં જશે. આમાં અટલે તફાવત છે. • (૧) જેનોમાં તેમને થયાને ૮૬ હજાર વર્ષ લગભગ થયાં છે તે કલ્પ સૂત્રથી જણાય છે. (૨) તેમના ઉત્તમ ગુણે, (૧) પોતાના રાજ્યમાં દારૂને સર્વથા ત્યાગ કરા વ્યા હતે. Jain Educationa International For Personal and Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ (૨) પોતે એક ગરીબનું ઘર પડેલું જેમાં તેણે જાતે ઉભા રહી જણાવવામાં મદદ કરી હતી:(૩) તેમણે આખી જીંદગી સુધી ગુણગ્રાહકનું સર્વો ત્તમ પદ મેળવ્યું હતું, અને દેવતાએ પરીક્ષા કરતાં મરેલા કુતરાની દુધની નિંદા ન કરતા તેના ઉત્તમ દાંતોની પ્રશંસા કરી હતી, જેથી દેવે પ્રસંન્ન થઈને ચમત્કારિક ભરી આપી હતી જે વાગવાથી બાર જે જન સુધી રોગ ફેલાતા નહતા તથા જુના રેગો નાશ પામતા તેમના રાજ્યમાં સાપ કરડતો નહતું અને કરડે તો તેનું ઝેર ચડતું નહોતું. પોતે પૂર્વ કર્મને ભેગવવા માત્રજ સંસારમાં પરણેલા હતા અત્યંતર દષ્ટિએ ખરા યેગી હતા. (૪) મુર લેકેને હરાવી દરિયાપાર પિતાની સત્તા જમાવી હતી. (૫) પિતે એગી છતાં ગુણાનુરાગથી નેમિનાથ બાળ બ્રહ્મચારી તીર્થકરને સહવાસ કરવા જતા. Jain Educationa International For Personal and Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ વીરવિજય બાઈન્ડીંગ વકસ. જ છે, ઘીકાંટા રોડ, | પાનાભાઈની વાડી, અમદાવાદ Jain Educatjona International For Personal and Private Use Only www jainelibrary.org