________________
૧૨૪
एएहिं दोहिं ठाणेहिं, ववहारो ए विज्जई; एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए सु. ७॥
ઉપર એ સ્થાન નાની કાયાવાળા કે માટી કાયાવાળા જીવ મારતાં આખું વધતું કે સરખું પાપ થાય તેવું વ્યવહારથી કહેવું તે યુક્તિથી ન ઘટે, તે કહે છે, વધ્ય (મરેલા) પ્રાણી સરખા કે નાના મેાટા હોય તેના આશ્રયી કર્મ બંધનું એકલું કારણ નથી, પણ હિંસકના તીવ્ર કે મદ ભાવ જ્ઞાન ભાવ કે અજ્ઞાન ભાવ મહાવીર્ય કે અલ્પવીય પણું પણ સબંધ રાખે છે, તેથી વધ્ય અને વધકના વિશેષપણાથી કર્મ બંધમાં ઓછા વધતાપણું થાય છે, માટે એકલા વધ્ય આશ્રયી અસમાન કે સમાન પાપને વ્યવહાર ( ખેલવું ) ન ઘટે, પણ આ બે સ્થાનમાં વત્તીને કાઇ ખેલે તા તેને અનાચાર ( અસત્ય ) જાણવા, તે પ્રમાણ સહિત બતાવે છે, વળી જે વાદીએ જીવનાના મોટા કે સરખાપણા ઉપર ક મ ધનુંનાના મેટા સરખાપણાનું પાપ માને છે, તે જાહુ છે, કારણ કે જીવની વ્યાપત્તિમાં હિંસા કહેતા નથી, જીવ શાશ્વતા હેાવાથી તેને મારવા અશકય છે, માટે તે ઈંદ્રિયા વિગેરે આશ્રયી છે, તે માટે હેલું છે કે पंचेंद्रियाणि त्रिविधं बलंच उच्छवास निःश्वास मथान्यदायुः, प्राणादशैते भगवद्भिरुक्तास्तेषां वियोजी करणं तु हिंसा || १ || પાંચ ઈંદ્રિયા મન વચન કાય એ ત્રણુ ખળ, શ્વાસા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org