________________
૧૭૩
છતાં કોઈ પણ અર્થ (વિષય ) તે સમયે તે ક્ષેત્રમાં કાઇવાર આ ક વિગેરેને વધારે ઉપયાગી જાણીને દાખલ કરે છે, તેથી તે આ ક અધ્યયન કહેવાય, તેમ તે આ ક અધ્યયનના પહેલાં તે સ્થળે તેવા વિષય બતાવનાર અન્ય મુનિના કહેલા દૃષ્ટાંત અમે સ્વીકારીએ છીએ,જેમકે રૂષિ ભાષિત ઉત્તરાધ્યયન વિગેરેમાં પૂના દૃષ્ટાન્તા ને બદલે નવાં દૃષ્ટાતા કહ્યાં છે, ( મુદ્દાને વિષય કાયમ રહ્યો તેટલે અંશે શાશ્ર્વત છે, આ કથા બદલવાનું કારણ કે વન્તમાનમાં બનેલી કથા વધારે ઉપયાગી જણાય છે ) હવે વિશિષ્ટતર અધ્યયનનું ઉત્થાન ( અધ્યયનના મુખ્ય વિષય ) કહે છે,
अज्जद्दरण गोसाल भिक्खु भवतीतिदंडीणं जह हत्थि तावसाणं कहियं इणमो तहा वुच्छं ।। १९० ॥
આય. આ કુમારે જિનેશ્વરના સમાસરણુ તરફ જતાં ગેાશાળા નામના ભિક્ષુને તથા બ્રહ્મચારી ત્રિદ’ડી હસ્તિ તાપસાને કહેલું તત્વ આ અધ્યયનના મુખ્ય વિષય છે, તે હું સૂત્રવડે કહીશ, હવે આ કકુમારનું ચરિત્ર ગાથાઓ વડે નિયુક્તિકાર કહે છે,
गामे वसंतपुर सामइतो, धरणि सहितो निक्खंतो, भिक्खायरिया दिट्ठा ओहासिय भत्तवेहासं ॥ १९९ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org