________________
૩૫
ઉપર ઉગેલી વનસ્પતિના રૂપે જે ઉત્પન્ન થાય છે, તે જીવો અધ્યારૂ પ્રદેશમાં ઉત્પન્ન થયેલા પિતાની ચાનિરૂપ જે શરીરે છે, તેને ખાય છે, તેમ ત્યાં બીજા પૃથ્વી વિગેરે શરીરે જે સંબંધમાં આવે તેને ખાય છે, તેથી અધ્યારૂહ સંભવવાળા અધ્યારૂહ જીવનાં જુદા જુદા વર્ણ વિગેરેનાં શરીર બને છે, ૪૯ મા સૂત્રમાં કહે છે કે કેટલાક જી અધ્યારૂહ સંભવમાં અધ્યારૂહ થઈને તે રૂપે પરિણમે છે, અને જે ત્યાં ઉત્પન્ન થાય છે, તે અધ્યારૂ વેનિયા અશ્ચારૂહ વૃક્ષનાં જે શરીર છે, તેનો આહાર કરે છે, બીજા સૂત્રમાં વૃક્ષોનિયા અધ્યારૂહ વૃક્ષનાં જે શરીરે છે, તેને અધ્યારૂહ વૃક્ષોના જીવે ખાય છે, ૪૯ સૂત્રમાં આ વિશેષ છે કે અધ્યારૂહ ચેનિયા તે અધ્યારૂ જીવોનાં શરીરે છે તે સમજવાં, ૫૦ મા સૂત્રમાં આ છે કે કેટલાક જી અધ્યારૂહ નિક અધ્યારૂહ વૃક્ષેમાં મૂળ કંદ સ્કંધ ચામડી ડાળી અંકુર પાંદડાં કુલફળ બીજરૂપે ઉત્પન્ન થાય છે, તે તેવા પ્રકારના કર્મવાળા છે, એવું કહ્યું છે, હવે ઝાડ સિવાયની બીજી વનસ્પતિકાયને કહે છે,
अहावरं पुरक्खायं इहेगतिया सत्ता पुढविजोणियापुढवि संभवा जाव णाणाविह जोणियासु पुढवीसु तणत्ताए विउदति,ते जीवातेसिंणाणाविह
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org