________________
૨૯૮
કેટલાક મનુષ્ય છે, તેઓ આરંભરહિત છે, પરિગ્રહ, રાખતા નથી, ધમી છે, ધર્મમાર્ગે ચાલનારા છે, જીવહિં સાથી પરિગ્રહ સુધી પાપ ત્યાગ્યાં છે, જીંદગી સુધી સાધુ છે, તેવા છે સાથે શ્રાવકે જીદગી સુધી ત્રસકાય ન મારવાને નિયમ લીધો, હવે પેલા ધમી જીવો આયુપાળીને ફરીથી પુણ્યનાં ફળ ભેગવવા સુગતિ (દેવક) માં જાય છે, તે પ્રાણે છે ત્રસ પણ છે, તે તેને ન મારવાનું પચ્ચકખાણ લેવાથી લાભ ન થાય, તેવું કહેવું અન્યાય છે. ___ भगवं च णं उदाहु संतेगइया मणुस्सा जवंति, तं जहा अप्पेच्छा अप्पारंभा अप्पपरिगहा धम्मिया धम्माणुया जाव एगच्चाओ परिग्गहाओ अप्पडिविरया, जे हिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते तओ आउगं विप्पजहंति, ततो भुज्जो स. गमादाए सोग्गइगामिणो भवंति, ते पाणा वि वुच्चति,, जाव णो णेयाउए भवइ ॥
વળી ગતમ સ્વામી કહે છે કે હે સાધુઓ ! કેટલાક એવા મનુષ્ય છે કે જેમને અલ્પ ઈચ્છા અલ્પ આરંભ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org