________________
૩૦૦
भुज्जो एलमुयत्ताए तमोरूवत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चति जाव णो णेयाउए भवइ ।
વળી ગતમ સ્વામી કહે છે, તે સાધુઓ! કેટલાક મનુષ્ય એવા છે કે જેઓ તાપસ થઈને અરણ્યમાં વસે છે, કેટલાક ખાવા મઠ બાંધીને રહે છે, કેટલાકે ગામની વિનતીથી ગામની નજીકમાં છાપરાં બાંધી રહેનારા છે, કેટલાક કાનમાં ગુપ્ત મંત્ર ફેંકનારા બાવાઓ છે, તે સમયે કોઈ શ્રાવકે ત્રસ જીવો ન મારવાનું જીવતાં સુધીનું વ્રત લીધું, તે સમયે પેલા તાપસ વિગેરે બહુ સંયત નથી, હાથ પગ વિગેરે દેવામાં પાણી વાપરે છે, તેનું જ્ઞાન તેમને નથી કે આ કાચા પાણીમાં ત્રસ જીવો પણ છે, એટલે તેમને તે સંબંધી વિરતિ ન હોવાથી હિંસા થાય છે, તે અન્ય તીર્થિકે પિતે સંપૂર્ણ સંયત નથી, તેમ વિરતા નથી, તેથી આવું સાચું જૂઠું વચન ભકતને શીખવે છે, કે મને કેઈએ ન મારે, બીજાને મારવા, મને કેઈએ આજ્ઞા ન કરવી બીજાને આજ્ઞા કરવી, આવા ઉપદેશ આપનારા સ્ત્રીના ભાગોમાં મૂછિત ગૃદ્ધ બનેલા ચાર પાંચ છ કે દશ વર્ષો સુધી અલ્પ કે ઘણે ભેગ ભેગવી ભેગમાં પણ શ્રેષ્ઠ ભેગો વાકચાતુરથી લેકોને ઠગને ભેગવીને કેટલેક અજ્ઞાન તપ કરવાથી ત્યાંથી મરણ પામીને કેઈપણ આસુરીયસ્થાન જે કિલ્વેિષજાતિના હલકા દે છે, તેમાં ઉત્પન્ન થાય છે, અથવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org