________________
૧૦૪
ઘાતકના દષ્ટાંત માફક જીવહિંસા કરનારા છે, તે મિથ્યાદશન શલ્ય સુધી પાપ કરનારા છે, ઉપાખ્યાન શબ્દથી જાણવું કે તેઓ અસંજ્ઞીપણે હેવાથી પાપ ન કરે, તે પણ તેની ચોગ્યતા હેવાથી (વીંછના છાતે) તેમને પાપ કર્મની નિવૃત્તિ નથી એમ સમજવું.
(एवंभूतवादी) सव्वजोणियावि खलुसत्ता सन्निणो हुच्चा असन्निणोहोंति, असन्निणो हुच्चा सन्निणो होति ! होच्चा सन्नी अदुवा असन्नी, तत्थ से अविविचित्ता अविथूणित्ता असंमुच्छित्ता अणणुताविता (१) असन्निकायाओ वा सन्निकाए संकमंति, (२) सन्निकायाओ वा असन्निकायं संकमंलि, (३) सन्निकायाओ वा सन्निकार्य संकमंति, (8) સન્નિવાચા વા સનિ સંમતિ |
આ પ્રમાણે સંશી અસંસીના દષ્ટાંત બતાવીને તેમાં રહેલ બાકીના અર્થને બતાવવા પ્રશ્ન પૂછવારૂપે કહે છે. આ જી સંસી તથા અસંસી તમે બનાવ્યા, તે ભવ્ય અભવ્ય માફક જુદા જ રહેશે કે સંસી થઈને અસંજ્ઞી પશે કે અસંજ્ઞી બદલાઈને સંજ્ઞી થશે? આચાર્ય કહે છે, સર્વ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org