________________
૫૧
आहारेंति पुढविसरीरं जावसंतं, अवरेवि यणं तेसिं णाणाविहाणं जलचरपंचिंदियतिरिक्खजोणियाणं मच्छाणं सुसुमाराणं सरीरा णाणावण्णा जावमक्खायं,
હવે જલચર પચેંદ્રિયતિર્યચનિયા જીનાં કેટલાંકનાં નામે કહે છે, માછલાંથી સુસુમાર સુધીના જીવો છે, તે માછલાં કાચબા મગર ગ્રાહ સુસુમાર વિગેરે છે, તે દરેકમાં જે જળચરનું બીજ હોય અને શરીરના પ્રમાણમાં યોનિમાં જગા હેય તે પ્રમાણે નર માદાના સંબંધથી પૂર્વકર્મના સંબંધથી ત્યાં ઉન્ન થાય, તે જીવે ત્યાં પ્રકટ થતાં માતાના અંદરના આહારથી વૃદ્ધિ પામતા નર માદા નપુંસક એ ત્રણ રૂપે જન્મે છે, જ્યારે તે ગર્ભમાંથી બહાર નીકળે ત્યારે નાના હોય, ત્યારે તે પાણી ઉપરજ જીવે છે, પછી મેટાં થતાં વનસ્પતિ કાય અને ત્રસ સ્થાવર કાય જે સંબંધમાં આવે તેને આહાર કરે છે, અને પચંદ્રિયને પણ આહાર કરે છે (નાના માછલાને પછવાડેથી મોટું માછલું ગળે છે, તે ગળનારને તેથી મોટું ગળે છે માટે મત્સ્ય ગળગળ ન્યાય કહેવાય છે) હવે માછલાં વધીને કેવડાં થાય છે, તેને એક
ક કહે છે,
જાય, ત્યારે
એને રસ આહિરને પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org