________________
૨૫૯
पासावच्चिच्जो पुच्छिआइओ अज्जगोयमं उदगो ॥ सावगपुच्छा धम्मं सोड, कहियंमि उवसंता ॥ नि. २०५ ॥
પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના શિષ્ય ઉજ્ઞક નામના સાધુ ગૌતમ સ્વામીને પુછવા લાગ્યા, પ્ર–શું ? –શ્રાવક સંબંધી પ્રશ્ન તે આ પ્રમાણે હું ઇંદ્રભૂતે ! સાધુ શ્રાવકને અણુવ્રત ઉચરાવે ત્યારે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વિગેરે વિષયનું વ્રત ઉચરાવીએ, ત્યારે તે શ્રાવકને બીજા સૂક્ષ્મ આદર જીવે મારવાના છુટા રહે, તેના આરંભ થતાં તેમાં સાધુની અનુમતિ થાય, તે તેનું કરૂં અંધ કેમ ન થાય? તે પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતીને તે પર્યાયની અંદર રહેલ (છુટ રાખેલા) જીવેાને મારતાં દોષ લાગે, જેમ કેાઈએ નગરના માણસને ન મારવાની પ્રતિજ્ઞા કરતાં નગર બહારના માણસને મારતાં તેવું પચ્ચકખાણુ કરતાં પચ્ચકખાણુ આપનારને દોષ કેમ ન લાગે ? આ પ્રશ્નના ઉત્તર આપતાં ઘર ધણી ને ચાર ગ્રહણુ અને તે સુકાવવાની ઉપમાથી દૃષ્ટાન્ત કહ્યો, તે પ્રમાણે શ્રાવક પ્રશ્ન સંબંધી ગાતમ સ્વામીએ કહેલા ઉત્તરથી ઉદક સાધુનું મન સંતુષ્ટ થયું, હવે મૂળ સૂત્રના અથ કહે છે,
आउसंतो । गोयमा अत्थि खलु मे केइ पदेसे पुच्छियव्वे तं च आउसो । अहासुयं
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org