________________
ક
આ ન ખેલવું, તે મૃષાવાદથી અનિવૃત્ત હાવાથી અસયત હાય છે, એ પ્રમાણે અદત્તાદાન આશ્રયી પણ સમજવું, મારે આ (અનુકુળ) લેવું, આ પ્રતિકુળ) ન લેવુ, એ પ્રમાણે મૈથુન તથા પરિગ્રહ વિગેરેમાં પણ તેને પાપ કરવાનું છે, એજ પ્રમાણે ક્રોધમાન માયા લાભ આશ્રયી પણ તેને પાપ લાગતાં જાણવાં, એમ તે હિંસા ન કરતા હાય તા પણ અવિરતપણાથી તે બધાં પાપા સબધી તેને કર્મો લાગુ પડે છે, અને તે અવિરતપણાથી તે સબંધી કર્મો એકઠાં કરે છે, એ પ્રમાણે દેશકાળ સ્વભાવવડે વિપ્રકૃષ્ટ હોવા છતાં બધા જીવા પ્રત્યે તે શત્રુરૂપ છે, અને તે કમે એકઠાં કરે છે, આ પ્રમાણે સક્રિય દ્રષ્ટાંત કહ્યો, તે કદાચ એક પૃથ્વીકાયનેજ હણે, બીજી કાયોને જરૂર ન હાય તે। ન હશે, કોઇવાર એ કોઇવાર ત્રણ-ચારપાંચ-કોઈવાર છકાયને પણ હણે, તે છએ કાયોના આરભમાંથી નિવૃત્ત થયા નથી, કોઇ વખતે તે કોઈ ગામ વિગેરેને નાશ કરવા જાય, ત્યારેજ તે સમયે કેટલાક પુરૂષાને ન પણ જોયા હાય છતાં તેના અભિપ્રાય ઘાતક હાવાથી તેમના પણ ઘાતક ગણાય, આ બધુ દૃષ્ટાંત ઉપરથી દાોતિકમાં પણ યાજવું, સત્તીનેા દૃષ્ટાંત કહીને હવે અસંજ્ઞીને આકી રહેલા દષ્ટાંન કહે છે,
सेर्कितं असन्नि दिट्टंते ? जे इमे असन्निगो
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org