________________
ॐr
क्खित्ते अणट्ठाए णिक्खित्ते तेसु पच्चायति, तेहिं समणोवासगस्स अट्ठाए अणट्ठाए ते पाणावि जाव अयंपि भेदे से णो० ॥
જે શ્રાવકે પચ્ચકખાણ કર્યા, તેણે અર્થદંડની છૂટ રાખી, અને અનર્થદંડની છુટ ન રાખી, તેથી જે સ્થાવર જી હતા. તેટલા બચ્ચા, વળી તે જી આયુ પુરું કરીને ફરીને ત્રસ થાય તો અર્થ દંડમાં પણ બચે, અને સ્થાવરથાય તે અનર્થ દંડમાં બચે, માટે તે પચ્ચકખાણને લાભ છે, તે તમે ન માને તે અન્યાય છે.
तत्य जे ते आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंमें अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ परेण जे तस थावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पचायति, तेहिं समणोवासगस्स सुपचखायं भवइ, ते पाणा वि जाव अयंपि जेदे से णो णेयाउए भवइ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org