________________
૩૧૦ હમણ જેઓ સ્થાવર જીવો છે, તે સમયે શ્રાવકને અર્થદંડની છુટ અને અનર્થદંડની બંધી હેવાથી તે જીવે આયુ છેડીને ત્રસ કે થાવર થાય, તેનું પચ્ચકખાણ કરવાથી તે ત્રસ જીવ બચે, એટલે તેને સારું પચ્ચકખાણ થાય, તે પ્રાણ પણ છે, પણ છે, તે બચે છતાં તમે ન માનો તો તે અન્યાય છે. ___तत्थ जे ते परेण तस थावरा पाणा, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० ते तओ आउं विप्पजहंति विप्पजहित्ता तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा वि जाव अयंपि भेदे से णो णेयाउए भवइ, - પૂર્વે કેટલાક એવો રસ અને થાવર હતા તે મરીને ત્રસ થયા, તે સમયે શ્રાવકે નિયમ કર્યો કે ત્રસ જીવો ન મારવા, આથી પૂર્વે પણ શ્રાવકને ન મારવાનું પચ્ચકખાણ હતું અને પછી પણ પચ્ચકખાણ હોવાથી તે ત્રસજીવો બચ્યા તેથી નિયમ કરે સારે છે, તમે ન માને તે અન્યાય થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org