________________
૯૬
कारवेइवि, तस्सणं एवं भवइ - एवंखलु ाहं पुढविकाएणं किच्चं करोमिवि कारवेमिवि, णो चेवणं से एवं भवइ इमेण वा इमेण वा. से एतेणं पुढविकाएणं किच्चं करेइ वि कारवेइवि, सेणं तातो पुढवीकायाओ असंजय अविरय अप्पाडहय पच्चक्खाय पावकम्मे यावि भवइ, एवं जाव तसकाएत्ति भाणियव्वं ॥
હે વાદી! આ સખચમાં જિનેશ્વરે બેષ્ટાંત આપ્ય છે કે તમારા કહેવા પ્રમાણે જીવા સૂક્ષ્મ છે, વિપ્રકૃષ્ટ ( દૂર ) છે, એટલે તેતે વધ કરવાની ચિંતા ન હાય, તા પણ આ જીવને અવિરતિ કાયમ હાવાથી તેને તેની સાથે વૈરભાવ મુકાયેલા નથી, આ વિષય અાખર સમજાવા માટે તીર્થંકર ભગવાને એ ટ્રષ્ટાન્ત આપેલ! છે, (૧) સન્નિ ટટાન્તતથા અસંજ્ઞી દૃષ્ટાંત છે, પ્ર-સન્નિદ્રષ્ટાંન્ત કચેા છે જે આ સામે દેખાતા છપર્યાપ્તએ પોસા ઇંહા (તર્ક) અપેાહ વિમરૂપ સંજ્ઞાવાળા તે સંજ્ઞી પંચેન્દ્રિય માના પેટમાંથી જન્મેલા પાંચ ઇન્દ્રિયાવાળા મનુષ્યા કે તિર્યંચા જે કામ કરી શકે તેવી કરણ પર્યાપ્તિથી પર્યાપ્તા જીવે છે, તેમાંથી કોઇ એક જીવ છ જીનિકાયાને ઉદ્દેશીને આવી પ્રતિજ્ઞા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org