________________
૧૪
ઉદક અણુગાર! જે કઈ સાધુ કે બ્રહ્મચર્ય પાળનાર સારા બ્રાહ્મણને મંત્રીને માનવા છતાં પણ નિદે છે, તથા સભ્ય જ્ઞાન ભણીને દર્શન તથા ચારિત્ર સમજીને પાપકર્મ છેડવા તૈયાર થયેલ સાધુ તે નિચે લઘુ પ્રકૃતિ (તુચ્છ સ્વભાવને !) પિતાને પંડિત માનનારો સુગતિ લક્ષણ વાળા પરલોકને અથવા તે સુગતિને મેળવવાના કારણરૂપ સંયમને નાશ કરવા માટે બેલે છે તથા વસે છે.
તથા જે મહાસત્વવાળે રત્નાકર (સમુદ્ર) જે ગંભીર હોય, તે શ્રમણ બ્રાહ્મણની નિંદા ન કરે, અને તેમની મૈત્રી ચાહે, અને સભ્ય દર્શન જ્ઞાન ચારિત્ર જાણને પાપ કર્મ ન કરવા જે તૈયાર થયેલ છે, તે ખરેખર પરલોકની વિશુદ્ધિવડે તૈયાર રહે છે, આ કહેવાથી પારકાની નિંદા છોડવા વડે ઉચિત રીતે અર્થનું સ્વરૂપ બતાવવા વડે ગતમસ્વામીએ પિતાનું ઉદ્ધતપણું છેડયું છે,
तएणं से उदएपेढालपुत्ते भगवं गोयमं एवं अणाढायमाणे जामेव दिसि पाउन्भूते तामेव दिसि पहारेत्थ गमणाए ॥ जगवं च णं उदाहु आउसंतो उदगा जे खलु तहाभूतस्स समणस्स वा माहणस्स वा अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं सोच्चा निसम्म अप्पणो चेव सुहुमाए
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org