________________
पन्नं जहा वणिए उदयट्ठि, आयस्स हेउं पगरेति संगं तऊवमे समणे नायपुत्ते, इच्चे व मे होति मती
વિચક્ષ મુ. ૨૧ જેમ વાણી ઉદય-લાભને અથી વ્યવહાર રેગ્ય માલ કપૂર આગરૂ કસ્તુરી વિગેરે લઈને પરદેશમાં જઈને વેચે છે, અને લાભ માટે મોટા વેપારીઓને ભેગા કરે છે, તેમ તમારે મહાવીર શ્રમણ જ્ઞાતપુત્ર લેકેને તે માટે ભેગા કરે છે, એવી મારી મતિ તર્ક છે, શાળે કહ્યું, તેને આદ્રક ઉત્તર આપે છે. नवं न कुज्जा विहुणे पुराणं, चिच्चाऽमई ताइ य साह एवं, एतो वया बंभवति ति वुत्ता, तस्सोदयट्टी
समणे तिबेमि ॥ सु १९ ॥ જે તમે કહ્યું તે દષ્ટાન્ત બધી રીતે મળતે કહ્યો કે છેડે મળતે કહ્યો? જે થોડો મળતો હોય તે તેમાં અમને નુકશાન નથી, જેમ વાણીયે લાભ દેખે ત્યાં વેપાર કરે, પણ ગમે ત્યાં વગર વિચારે વેપાર ન કરે, તેટલું સરખાપણું મહાવીર પ્રભુ સાથે મળતું છે, પણ બધી રીતે મળતું નથી આવતું, કારણ કે મહાવીર સર્વજ્ઞ હોવાથી સાવદ્ય અનુષ્ઠાન રહિત છે, તે નવાં કર્મ ન બાંધે, પણ પૂર્વે બાંધેલાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org