________________
૩૦૨
समणोवासगस्स सुपच्चक्खायं भवइ, जाव णो , णेयाउए भवइ ॥ - હવે પ્રત્યક્ષ સિદ્ધ જ વિરતિ (જીવ દયા) ના વિષયને બતાવે છે, ગૌતમ સ્વામી કહે છે, બોલે સાધુઓ ! જે પ્રાણીઓને ન મારવાનું પચ્ચકખાણ કરે છે, તેથી દીધું આયુષ્યવાળા કેટલાએ પ્રાણુઓ જેમાં નારકી મનુષ્ય દેવ તથા બે ઈદ્રી ત્રણ ઈંદ્રી ચાર ઈંદ્ધિ અને પાંચઇદ્રીવાળા જે જીવે છે, તેમને ન મારું એવું પચ્ચકખાણ જે કરે, તે નકામું કેવી રીતે થાય ? કારણ કે નજરે દેખાતા તે પ્રાણીઓ છે, ત્રસકાય કહેવાય છે, તેમની મેટી કાયા છે લાંબુ આયુ છે, ઘણું સંખ્યામાં છે, તેથી શ્રાવકને બહુ સારું પચ્ચકખાણ છે, તે તે નકામું છે, એ તમારું કહેવું અન્યાયવાળું છે.
भगवं च णं उदाहु संतेगइया पाणा स. माउया, जेहिं समणोवासगस्स आयाणसो
आमरणंताए जाव दंडे णिक्खित्ते भवइ, ते सयमेव कालं करेंति करित्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति, तसा वि वुच्चंति, ते महाकाया ते समाउया ते बहुयरगा जेहिं
અઢી કયા તે રાહ
તેથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org