________________
303
समणोवासगस्स सुपच्चक्खायं भवइ, जाव णो णेयाउए भवइ ॥
હવે તુલ્ય આયુ વિષયનું સમાનોગક્ષેમપણાથી કહે छ, गौतमस्वामी ४ छ, मानो साधुमे! मा પ્રાણીઓ સરખા આયુષ્યવાળા છે, તેથી જે શ્રાવકે જીંદગી સુધી ત્રસકાય ન મારવાનું પચ્ચકખાણ કર્યું છે, તે કઈ જીવને ન મારે, તે તેના વશમાં આવેલા છ હોય તે ન મારવાથી પિતાનું આયુ પુરું કરીને મરે છે, અને પરલેકમાં જાય છે, તે પ્રાણુઓ છે, ત્રસ છે, તે મહાકાયવાળા છે, ઘણું સંખ્યામાં છે, તેથી શ્રાવકને તે ન મારવાને નિચમ લીધાથી બહુ લાભ છે, તે લાભ ન માને તો અન્યાય છે.
जगवं च णं उदाहु संतेगइया पाणा अप्पाउया, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए जाव दंमे णिक्खित्ते भवइ ते पुलवामेव कालं करेंति, करेत्ता पारलाश्यत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति तसा वि च्चंति ते महाकाया ते अप्पाउया ते बहुय
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org