________________
अहावरं पुरक्खायं इहेगतिया सत्ता उदग जोणिया उदगसंभवा जाव कम्मणियाणेणं तत्थवुकमा तसथावरजोणिएसु उदएसुः उदगत्ताए विउदृति, ते जीवा तेसिं तसथावरजोणियाणं उदगाणं सिणेहमाहाति, ते जीवा आहारोंत पुढविसरीरं जावसंतं, अवरेवि य णं तेसिं तसथावर जोणियाणं उदगाणं सरीरा णाणावण्णा जावવિવાય છે
આપણુ જિનેશ્વરે કહેવું છે કે આ જગતમાં પાણીના અધિકારમાં કેટલાક જીવે તેવાં કર્મોના ઉદયથી વાયુથી ઉત્પન્ન થયેલ ત્રસ થાવર જીવોના આધારરૂપ ઉદક તેમની
નિ થાય છે, તે જ પાણીમાં થવાનો સંભવ થાય છે, કર્મના નિદાનથી ત્યાં ઉત્પન્ન થવાવાળા ત્રસ થાવર યોનિયા ઉદકની ભીનાશને ચૂસે છે, બીજાં પૃથ્વી વિગેરેનાં ત્રસ થાવર શરીરે પણ ઉપગમાં લે છે, અને તેને આહાર કરીને પોતાના રૂપમાં પોતાપણે કરી લે છે, અને તે પાણીના જીના રૂ૫ રસ ધ સ્પર્શ સંસ્થાન જુદાં જુદાં છે, આ પ્રમાણે ત્રસ થાવર શરીર સંભવ ઉદક નિપણે બતાવીને હવે બધા પ્રકારના પાણીને જે પાણીમાં ઉત્પન્ન થાય તે બતાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org